SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સાની પ્રેરણાથી). ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ.ની પ્રેરણાથી). ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી). ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણીધર, દેરાસર, પાલડી, અમદાવાદ (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી). ૨૩. શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ.પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી). ૨૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવિત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. ૨૮. શ્રી પાલીતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમપૂજ્ય વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ના પાલીતાણા મધે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી(ઈ.) મુંબઈ, (પ્રેરક-મુનિશ્રી નેત્રાનંદવિજયજી). ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પ્રેરક-મુનિશ્રી સંયમબોધિ વિ.મ.) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજય મ.સા.ની પ્રેરણાથી). ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦ ૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પૂના. (પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ(મુનિશ્રી અપરાજિત વિ.મ.ની પ્રેરણાથી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy