________________
પ્રસ્તાવના
या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः ।
सा मे भवतु जिहाग्रे, ब्रह्मरूपी ( पा ? ) सरस्वती ॥ ८ ॥ " - अनु०
પ્રવર્તક્ષ્ણ તરફથી મળેલી ૨૦૫ મી પ્રતિમાં તે ો निम्न-सिमित—
નૈવુ એ પ્રથમ પદ્ય છે, ત્યાર પછી
" ह्रां ह्रीं हुं जापतुष्टे ! हिमरुचिमुकुटे ! वल्लकीव्यग्रहस्ते मातर्मातर्नमस्ते दह दह जडतां देहि बुद्धिं प्रशस्ताम् । वेदे वेदान्तगीते ! स्मृतिपरिपठिते ! मुक्तिदे ! मोक्षमार्गे ! मार्गातीतस्वरूपे ! (भव वरवरदे ! ) शारदे ! शुद्धभावे ॥ २ ॥ નીચે મુજખ છેઃस्तोत्र छे.
""
પદ્ય છે અને પછી અવિર૪૦ થી શરૂ થતું પદ્ય છે, પરંતુ તેના ઉત્તરા “ मुनिवरसेवितचरणा सरस्वती दिशतु मे विद्याम् " या प्रमाणेतुं त्रण पत्र
પૃ૦ ૩૧–૩૨ માં શ્રીશારદા દેવીનાં ૧૬ નામેાના ઉલ્લેખ છે. પ્રવર્તકચ્છની ૨૨૩ મી પ્રતિમાં ૧૦૮ નામવાળું ૧૫ પઘનું મહામંત્રગભિત શારદા-તેાત્ર છે, તે હું અત્ર નીચે મુજબ પાઠક મહાશયના વિમળ કરકમલમાં અર્પણ કરવા લલચાવું છું!—
Jain Education International
"धिपणा धीर्मतिर्मेधा, वाग्विभवा सरस्वती ।
गीर्वाण भारती भाषा, ब्रह्माणी मागधप्रिया ॥ १ ॥ सर्वेश्वरी महागौरी, शङ्करी भक्तवत्सला । रौद्री चण्डालिनी चण्डी, भैरवी वैष्णवी जया ॥ २ ॥ गायत्री च चतुर्बाहुः, कौमारी परमेश्वरी । देवमाताऽक्षया चैव, नित्या त्रिपुरा भैरवी ॥ ३ ॥ त्रैलोक्यस्वामिनी देवी, मांका कारुण्यमुत्रिणी । शूलिनी पद्मिनी रुद्री, लक्ष्मी पङ्कजवासिनी ॥ ४ ॥ चामुण्डा खेचरी शान्ता, हुङ्कारा चन्द्रशेखरी । वाराही विजया तर्का, कर्त्री हर्त्री सुरेश्वरी ॥ ५ ॥
૧ આ શ્લોક બૃહત્ત્તત્રમુકતાહાર (પૃ૦ ૨૧૦ )માં આપેલા ૧૧૨મા સરસ્વતી-સ્તોત્રમાં ચોથા ક્લાક તરીકે દૃષ્ટિગોચર થાય છે, જોકે તેનાં પ્રથમનાં બે ચરણે નીચે મુજબ છેઃ-~~~
" या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
99
આ સ્તોત્રનું પ્રથમ પદ્ય એ છે કે—
“ आरूढा श्वेतहंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रं
वामे हस्ते च दिव्याम्बरकनकमयं पुस्तकं ज्ञानगम्या | सा. वीणां वादयन्ती स्वकरकरजपैः शास्त्रविज्ञानशब्दैः क्रीडन्ती दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना ॥
""
For Private & Personal Use Only
www.jainelibrary.org