SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् ૧૦૩ શબ્દાર્થ વેવાર ( હેવ દે. આશિરૂઆત. (જૂ ર અન્ય. નચારિત્નમન વિગેરે. હિં (પૂહવ)પોતાને. (F૦ ત૮) તેમને વિષે. અઘિ=પણ. ચ=વળી. તારથિતું (ધાg =તારવાને. સૃથા=ગિટ. ન=નહિ.. શાશ્રિત (ધા ધિ )=આશ્રય લીધેલ. ફિનિશ્ચયતાવાચક અવ્યય. ધમાસંપત્તિ. (૫) Eસમર્થ આશ્રિતમવાયે=આશ્રય લીધો છે સંપત્તિએ જેને મામ આત્મા. એવા. આશ્રિત (ધા)=આશ્રય લીધેલ. તુર્વા (દૂ યુદમદ્ )-તને. સામાતિન=પતાને આશ્રય લીધેલાને. નમ નમસ્કાર હો.. વાર્થ કેવી રીતે. ઝિન (મૂ૦ નિન =હે વીતરાગ, હે તીર્થકર ! (૧ )=એ. મેવ=સંસાર. મયુર (પા )=શક્તિમાન થાય, સાંધ=સમુદ્ર, અર=અહિંઆ. રોષશોષી નાખવું તે. નતિ નમન. મોરપિરાના સંસાર-સમુદ્રને શેષનારા. પધાર્થ “(જ્યારે) અન્ય દેવ પિતાને પણ (સંસાર-સાગરમાંથી) તારવાને સમર્થ નથી, (તો પછી ) તેમને આશ્રય લીધેલા (જીવોને) તે એ (દેવે ) કેવી રીતે તારવાને શક્તિમાન થાય? (એથી કરીને) તેમને વિષે નમન (વન્દન, પર્વપાસન, ભક્તિ, બહુમાન) ઇત્યાદિ ફેગટ છે; (વાસ્તે) હે વીતરાગ ! જેને (કેવલજ્ઞાનરૂપી) સંપત્તિએ આશ્રય લીધે છે એવા તેમજ સંસાર-સાગરના શેષનારા એવા તને (મારે) નમકાર (હે).”—૨૬ ये त्वां विमुच्य परकीयविभून् भजन्त्य विज्ञाततत्त्वमधुरैर्वरतत्त्वकीर्णः। नाम्ना प्रशान्तभविपापजसाध्वसस्तैः સ્વમાન્તરે ર વાવિવાહિતો / ર૭ | अन्वयः ( નાઇ!)જૈવ વિમુરા જી-વિમૂન મતિ, તે વિજ્ઞાત-તમપુર () નાના કરાન્તિ-મથિ-વાપ-=--- ( રચં) સ્વન-અતરે અપ વારિત અરિ ક્ષિત ન મહિા . 'મycવર ” રતિ લ-q4: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy