________________
श्रीलक्ष्मी विमलविरचितम्
પધાર્થે
પ્રસિદ્ધ વિષયરૂપી ચારાના વિચાર કર્યાં પછી હે નાથ ! જેઓએ પેાતાના હૃદયને તારા સિદ્દાન્તરૂપી પર્વતના શિખરની ગુફામાં કે જેમાંથી કંદર્પરૂપી ચિત્તા નાસી ગયા છે, તેમાં આરાપણું કર્યું, તેમના મનને ભવાંતરમાં પણ કેાઇ હરનાર નથી.”~~~~૨૧
ભક્તામર ]
''
चैतन्यमाप्त ! विदुषां निजकं व्यनक्ति त्वद्वाग् वृषाञ्चितपदी चिरकालनष्टम् । मीनाकरस्य निशि दधिया सुधांशुं
प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥
ચૈતન્ય ( મૂ॰ ચૈતન્ય )=ચૈતન્યને. આસ ! ( મૂ॰ બાત )=હે વિશ્વાસને પાત્ર ! વિતુષાં ( મૂ॰ વિટ્ટમ્ )=પણ્ડિતાના. નિર્જ ( મૂ॰ નિગ )=પેાતાના. વ્યનારું ( ધા॰ અ )=વ્યક્ત કરે છે. વાચ=વાણી.
રવદાળ=તારી વાણી.
વૃષ-ધર્યું.
ક્ષત્રિત યુક્ત.
૫૬=૫૬.
अन्वयः
( હૈ ) શ્રાપ્ત ! ધ્રુવ-શ્ચિત-પત્રી હર્-વાર્ વિદ્યુમાં ચિ—દાહ–નĖ નિઝર્જ ચૈતન્યં વ્યનત્તિ નિશિ मीनाकरस्य नन्द-धिया प्राची एव दिग् स्फुरत्-अंशु-जालं सुधांशुं जनयति ।
શબ્દાર્થ
વૃષાશ્ચિતપતી=ધર્મ યુક્ત પદવાળી. fart-civil.
જાહ=સમય.
નષ્ટ ( ધા॰ ન )=નાશ પામેલા,
*
Jain Education International
વિાહનનું=લાંબા સમયથી નાશ પામેલા. મીનાજ૫ ( મૂ૰ મીનાર્ )=સમુદ્રની. નિશિ ( મૂ॰ નિર્ )=રાતો વીજે. નટ્વ્રુદ્ધિ.
પા=બુદ્ધિ. નધિયા વૃદ્ધિતી મુદ્ધિપૂર્વક
સુધાંશું ( મૂ॰ સુધાંશુ )=ચન્દ્રને. પ્રાચી મૂ॰ પ્રાર્ )=પૂર્વ.
વજ્રજ,
વિક્ ( મૂ॰ વિશૂ ) દિશા. નનયતિ ( ધા॰ નન )=ઉત્પન્ન કરે છે. સ્પુત ( પા॰ kh{ )=દીપ્યમાન. અનુકરણ.
નાજ-સમૂહ.
૧ ૮ સધવે ' કૃતિ હ્ર-વાદઃ । ર્ · સુધાયાં ' કૃતિ દ્દ-પાઠ વૈં ।
રે
રઘુ વચનજં દેદીપ્યમાન છે કરણેાના સમૂહ જેને
વિષે એવા.
પધાર્ય
66
‘હે આપ્ત ! ધર્મ વડે યુક્ત એવાં પઢવાળી તારી(૪) વાણી પણ્ડિતાના ધણા સમયથી નષ્ટ (તિરાદ્ધિત) થયેલા ચૈતન્યને પ્રકટ કરે છે. ( આ હુકીકત ચેગ્ય છે) કેમકે રાત્રે સમુદ્રની વૃદ્ધિની બુદ્ધિથી પૂર્વ દિશા રફુરાયમાન કિરણેાના સમૂહવાળા ચન્દ્રને જન્મ આપે છે.”-~૨૨
*
*
For Private & Personal Use Only
www.jainelibrary.org