SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ पार्श्व-भक्तामरम् [શ્રીપાશ્વ - अन्वयः चतुरशीतिक-लक्ष-योनौ यथा-इष्टं सञ्चरतः त्राण-च्युतान् तान् पृथक्-भव-दुर्-स्थ-जन्तून् तव स्वर्ग-अपवर्ग-सुख-दान-विधा-एक-दक्षात् धर्मात् ऋते का निवारयति ?। શબ્દાર્થ =સ્વર્ગ. | ચતુરતિક્ષનૌસી લાખ નિમ. અપવ=મેક્ષ, છત (મૂળ ધર્મ )=ધર્મથી. મુદ્દ=સુખ. સેકસિવાય. યાન આપવું તે. સવ (મૂળ પુષ્મ)તારા. વિધા કાર્ય પૃથજૂદો. ઉ=અદ્વિતીય, અસાધારણ. મ=ભવ, સંસાર, વક્ષ ચતુર. ટુરથ=દુઃખી. વજુવાનવિધવાસાતસ્વર્ગ અને મોક્ષ વતુ પ્રાણી, જીવ. ના સુખના દાનની ક્રિયામાં અદ્વિતીય ચતુર. પૃથમવારથ જૂન-જૂદા જૂદા ભવોમાં દુખે ઝાઇ=રક્ષણ. કરીને રહેલા જીવોને. પુત (ધા ૦ )=પડેલ. જ (મૂળ વિમ્ )=ણ. રાજપુતાન=રક્ષણથી ભ્રષ્ટ. તાન (મૂ૦ તત્F પ્રસિદ્ધ. ઘતુતિવા-ચોર્યાસી. નિવાલ (ધા)=કે. ક્ષ-લાખ. સાત (જૂ થઇg)=ફરનારાને. થોનિ=ઉત્પત્તિ-સ્થાન. દૃ મરજી મુજબ. પધાર્થ “ચોર્યાસી લાખ યોનિમાં મરજી મુજબ ફરનારા, શરણ-રહિત, જુદા જુદા (અર્થાત્ અનેક) ભવમાં દુઃખે કરીને રહેલા એવા પ્રસિદ્ધ છેને સ્વર્ગ અને મોક્ષના સુખ અર્પણ કરવામાં અસાધારણ રીતે ચતુર એવા તારા ધર્મ વિના કણ (કુકર્મથી) અટકાવે?–૧૪ સ્પષ્ટીકરણ નિ-વિચાર– નિને અર્થ ઉત્પત્તિસ્થાન થાય છે. રૂપ, રસ, ગબ્ધ વગેરેમાં જ નિનું સ્વરૂપ મળતું આવે તે બધી નિઓ એક પ્રકારની ગણવામાં આવે છે; એનાથી ભિન્ન સ્વરૂપવાળી નિ તે બીજા પ્રકારની ગણાય છે. આ પ્રમાણે વિચારતાં અર્થાતુ નિઓના સાધર્મવૈધમ્યને ધ્યાનમાં લેતાં તેના ૮૪ લાખ પ્રકારે પડે છે (આ કંઈ છની સંખ્યા નથી એ ભૂલવા જેવું નથી). આ પ્રકારે નીચે મુજબ છે – પૃથ્વી-કાય, જલ-કાય, અગ્નિ-કાય અને વાયુ-કાય જીવોની સાત સાત લાખ યોનિ છે. ૧ જે જીવનું શરીર પૃથ્વી છે તે “પૃથ્વીકાય' કહેવાય છે. એ પ્રમાણે જલ-કાય વિગેરેના સંબંધમાં ઘટાવી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy