________________
૧૪૦
पार्श्व-भक्तामरम्
[ શ્રીપાર્ક
रुद्रादिदैवतगणः क्षुभितः स्मरेण
रोमोद्गमोऽपि न कृतस्तव तेन कश्चित् । सर्वेऽचलाः प्रदलिताः प्रलयार्कतापात् किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥
કરવા रुद्र-आदि-दैवत-गणः स्मरेण क्षुभितः तव कश्चित् रोमन्-उद्गमः अपि तेन न कृतः। सर्वे अचलाः प्रलय-अर्क-तापात् प्रदलिताः, किं मन्दर-अद्रि-शिखरं कदाचित् चलितम् ।
શબ્દાર્થ જરૂદ્ધ, મહાદેવ,
વાશ્ચિત ([- વિનિ)=ઈક, આફિશરૂઆત.
સર્વે (સર્વ)=સ, બધા. વિત દેવ, સુર.
સવડા (જૂ મર)Fપર્વતે. =સમૂહ.
બરિતા (મૂળ પ્રત્રિત)=દળી નંખાયા, નાશ પામ્યા. હાર્દેિવતા મહાદેવ પ્રમુખ સુરોનો સમૂહ. પ્રય-પ્રલય, સૃષ્ટિને અંત, સંહાર-કાળ. સુમિત (મૂળ સુમિત)=પમાડાય.
અનસૂય. એr (મૂળ ) કામદેવથી.
તાપzતાપ, ગરમી. રોમન=રૂવાંટી.
પ્રાર્શીતાપાત્ર=પ્રલય (કાળ)ના સૂર્યના તાપથી. મ=ઉદય.
વિં=શું. રોમોમા=રામનો ઉદય.
મજૂર=મેરૂ, મ=પણ.
અદ્રિ=પર્વત. =નહિ.
શિલા=શિખર. તઃ (૦ શત)=કરાયે.
માિિરલ-મેરૂ પર્વતનું શિખર. તવ (મૂળ પુષ્ક)=તારે.
વહિત (મૂ૦ ઝિત)=ચલિત, ખસેલું, તેન (પૂત)=તેનાથી
ચિત=ઈ કાળે, કદાપિ.
પધાર્થે “મહાદેવ પ્રમુખ દેવોના સમૂહને કામદેવે લોભ પમાડ્યા. (પરંતુ) તેનાથી તેને જરા પણ) રોમાંચ ન થા. (આ વાત વાસ્તવિક છે, કેમકે) પ્રલય (કાળ)ના સૂર્યના તાપથી બધા પર્વતો નાશ પામે છે, (પરંતુ) શું મેરૂ પર્વતનું શિખર કદાપિ ચલાયમાન થાય છે ?'–૧૫
સ્પષ્ટીકરણ મહાદેવની મુખ્યતા–
આ પઘમાં “હારૈિવત' એ ઉલ્લેખ કરીને રૂદ્રની યાને મહાદેવની મુખ્યતા સૂચવી છે, તેનું શું કારણ એવો સહજ પ્રશ્ન ઉદ્દભવે છે. આના સમાધાના એમ કહી શકાય કે રૂદ્રનું વર્ણન અથર્વવેદ (કાવ ૧૧, પ્ર. ૨)ના ૬૬માં મન્ત્રમાં તેમજ તૈત્તિરીયારણ્યકમાં હેવા ઉપરાંત (૧) બ્રાસ, (૨) પામ, (૩) વૈષ્ણવ, (૪) શૈવ, (૫) ભાગવત, (૬) નાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org