________________
૭૮
सरस्वती-भक्तामस्म्
[સરવતી
ધર્મ
મિશ ચતુર. સિંહ-સિંહ.
સર=સંઘ. પહિંદુ ધર્મસિંહ, આ તોત્રના કર્તા.
મિશન=ચતુર સંધને વિષે. ગુણધર્મદિ =(૧) મહાધર્મને વિષે સિંહ સમાન; i (મૂળ તો તેને. r (૨) ધર્મસિંહ આચાર્ય.
માન-સત્કાર.
તુલ ઉન્નત. વા-વાણી.
માતુ=માનતુંગ, ભક્તામર સ્તોત્રના કતાં. રેવા દેવી.
માનતુ સરકાર વડે ઉન્નત. વાવિ ! હે વાવતા !
૩વર (મૂ૦ ચવા) સ્વતંત્ર. મૂગ્નિ (મૂળ મનન )=બહુવિધ, અનેક પ્રકારવાળા. સંપત્તિ (ધા ફુ)=સમીપ જાય છે. માતમિક (મૂ૦મવતી)=આપશ્રી વડે.
સ્ટમ (મૂળ સૂક્ષ્મ Eલક્ષ્મી,
પધાર્થ “હે વાદેવી ! (એકાન્તવાદીઓના) અહંકારને જીતનારા એવા, વળી (અનાચારી હોવા છતાં પણ પિતાને ગુરૂ કહેવડાવનારા એવા ) કુગુરૂઓને બન-કર્તા (અર્થાત્ તેમને નિરૂત્તર બનાવનારા એવા), વળી રોગ, દુઃખ અને ત્રાગુરૂપી બન્ધનને પરાભવને લીધે હર્ષિત ( અતુ રોગાદિકથી મુક્ત હોવાને લીધે હાર્ષિત) એવા બહુવિધ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વિધ) ચતુર સંઘને વિષે (પોતાના ગૌરવને લીધે) વૃદ્ધિ પામેલો એવો જે ગરિષ (દશવિધ) ધર્મને વિષે સિંહસમાન (મનુષ્ય) આપશ્રી વડે વિજયી થયા, તે સત્કાર વડે ઉન્નત ( બનેલા મનુષ્ય)ની સમીપ વતંત્ર લક્ષ્મી જાય છે.”
અથવા “હે વાદેવી ! ગુરૂ (શ્રી)ષેમકર્ણના ચરણ-પ્રસાદથી હર્ષ પામેલે એ જે હું (સ્યાદ્વાદરૂપી માગને પ્રતિપાદન કરનારા જન) આચાર્યો ધમાસડ (એકાન્તવાદી એવા જૈનેતરોના) અભિમાનને મોડનારા એવા તથા વળી બહુવિધ તેમજ ચતુર એવા સંઘને વિષે તારા વડે (અર્થાતુ તારા વરદાનના પ્રસાદથી) વિજયી બન્યા, તે (ગુરૂના તેમજ તારા કૃપાપાત્ર બનવારૂપ) સત્કાર વડે ઉન્નત (અર્થાતુ અન્ય મનુષ્ય કરતાં અધિક મહિમાવાળા એવા મને) સ્વતંત્ર (આત્મિક ) લક્ષમી સદા સેવે છે.”–૪૪
સ્પષ્ટીકરણ ધર્મના દશ પ્રકારે–
(૧) ક્ષમા, (૨) નિર્લોભતા, (3) સરલતા, (૪) મૃદુતા, (૫) લાઘવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકારે છે. આ વાતની સમવાયાંગના દશમાં સ્થાનકને નીચે મુજબનો ઉલ્લેખ સાક્ષી પૂરે છે –
"दसविहे समणधम्मे पन्नत्ते, तंजहा-संती १ मुत्ती २ अजवे ३ मद्दवे ४ लाघवे ५ सच्चे ६ संजमे ७ तवे ८ चियाए ९ बंभचेरवासे १० ।” ।
૧ છાંયાં
વિષઃ કમળધર્મ પ્રજ્ઞતા, તથા–ક્ષત્તિ:, કુ, ગાર્ગવ, માર્તવ, રાઘવું, સત્ય, સંયમ, તપ, ત્યારે ब्रह्मचर्यवासः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org