________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
गर्भाशयादनुसमुद्गतयोनियन्त्रपीडाकदम्बककदर्थितजन्तुराशिम् । भीमं चतुष्टयगतिप्रभवौ (वो ) ग्रनागं
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥
अन्वयः
ગોરાયાર્ ( ૫ાશય )=ગર્ભાશયમાંથી. અનુ=પછી.
સમુદ્રત (ધા॰ ગમ્ )=ઉત્પન્ન થયેલ. યોનિયાનિ, સ્ત્રીને શુદ્ઘ પ્રદેશ, યન્ન=મત્ર, સાંચા.
પીડા=પીડા, દુઃખ. *=સમૂહ, ચિંત-પીડિત, દુ:ખી થયેલ.
g=જીવ. જ્ઞાત્તિ=સમુદાય.
ગર્મ-ભરાયાત્ અનુ-સમુદ્સ-યોનિ-ચત્ર-પીકા-વચન-ચિંત-સતુ-શિમીમ ચતુથગતિ-પ્રમવ-૩ન્ન-નાનું રા મવદ્-બાશ્રિતાનાં મયં નો મતિ।
શબ્દાર્થ
समुद्गत यो नियन्त्रपीडा कदम्बक कदर्थितजन्तु राशि =ઉત્પન્ન થયેલી કેનિયન્ટની પીડાના સમૂહથી
પીડા પમાડી છે પ્રાણીઓના સમૂહને જેણે એવા. મીમ ( મૂ॰ મીમ )=ભયંકર.
ચતુર્દય=યારને સમૂહ, ગાત=ગતિ.
મન=પ્રકૃષ્ટ ભવ, દીર્ઘ સંસાર,
સુન્ન=ભયંકર.
Jain Education International
ના=હાથી.
ચતુષ્ટય તિપ્રમવોત્રનાö=ચતુર્ગતિરૂપ દીર્ધ સંસાર
રૂપી ભયંકર હાથીને.
દવા ( ધા॰ ર )=જોઇને.
મરું ( મૂ॰ મય )=ભય, બીક. મતિ ( ધા॰ મૂ॰ )=થાય છે. =નહિ.
१७१
મન=આપ. આશ્રિત=આશ્રય લીધેલ.
અવાશ્રિતાનાં=આપના આશ્રય લીધેલાને.
પાર્થ
૮ ગર્ભાશયના ( દુ:ખ ભાગવ્યા ) પછી ઉત્પન્ન થયેલી ચેાનિ-યન્ત્રની પીડાના સમૂહથી જેણે પ્રાણિ-વર્ગને કષ્ટ આપ્યું છે એવા ચતુર્ગતિરૂપ દી સંસારરૂપી ભયંકર હાથીને જોઇને આપને આશ્રય લીધેલા ( ભવ્ય જન )ને ભય થતા નથી.”—૩૪
સ્પષ્ટીકરણ
અર્થ-વિચાર——
અત્ર કાઇને એવી શંકા ઉપસ્થિત થાય કે નાળ ને! અથ હાથી કેમ કર્યો અને સપ` કેમ ન કર્યાં, તેા એ કહેવું પડશે કે આ શંકા અસ્થાને છે; કારણકે આ શ્લાકથી મૂળ ભક્તામર-સ્તાત્રની જેમ કુંજરાદિક સંબંધી આઠ ભર્યાના વર્ણનના પ્રારંભ કરવામાં આવ્યા છે.' અત્ર એમ સૂચના
૧ આ હકીકતને લક્ષમાં રાખીને અર્થાત્ મૂળ ભકતામરના ૩૫ મા પદ્મની જેમ આ કાવ્યના ૩૫માં પદ્યમાં પણ સિંહ-ભયનું વર્ણન હાવું જોઇ એ એમ માનીને એ પદ્યના પાઠમાં ફેરફાર કરવામાં આવ્યા છે; બાકી મૂળ પાઠમાં છંદને, ભંગ કે અન્ય કાઇ દોષ જણાતા નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org