SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् 111 ૧૧૧ નવરામથતાવાર નાશ કર્યો છે. પ્રકાશમાન | =કાદવ, કચરો. ગર્વરૂપ અગ્નિનો જેણે એવા (સં.) અતીર્થમિષાળુ કુતીર્થ તેમજ કપટરૂપી જળને ઢોળુ ( સોજી)=લાલચુ. કચરો છે જેને વિષે એવી. પિકપણ. નહિ. તૃતૃષ્ણ. આમિતિ (પ૦ મ્િ)=આક્રમણ કરે છે. નિવ=નદી. જામ=ચરણ. નન તૃષ્ણારૂપી નદી. ગુજEયુગલ, બેનું જોડકું. રચયંત્રતાની મેળે, જાતે. મરણ=પર્વત. સંશ્રિત (ધા કિ = આશ્રિત. તીર્થ-કુતીર્થ, ભિવ=છળ, કપટ. મ શ્રિતં ચરણ-યુગલરૂપી પર્વતનો આ =જળ. તે (મુયુદ્)=તારા. પધાર્થ હે કંદર્પરૂપી સરાજને બાળવામાં ગરૂડ સમાન ! (જેણે) જાજવલ્યમાન અભિમાનરૂપી અગ્નિને નાશ કર્યો છે એવા હે (નાથ) ! કુતીર્થ તથા પટરૂપી જળના કચરાવાળી તેમજ સ્વર્ય લાલચુ એવી તૃષ્ણા-નદી તારા ચરણ-યુગલરૂપી પર્વતને આશ્રય લીધેલા (જીવ)નું આક્રમણ કરતી નથી.”—ઉપ સ્પષ્ટીકરણ કંદ-વિચાર– શ્રીબપભદિસરિત ચતુર્વિશતિકાના ૩૪ મા પદ્યના સ્પષ્ટીકરણમાં કંદર્પની કુટિલતાને થોડે ઘણે અંશે વિચાર કરેલો હોવાથી તે સંબંધમાં વિશેષ કહેવાનું ખાસ બાકી રહેતું નથી, પરંતુ આ કંદર્પ યાને અનંગની દુરૈયતાનું શ્રીવિનયચન્દ્ર મુનિવરે આલેખેલું સ્વરૂપ નિગ્નલિખિત અષ્ટક ઉપરથી વિશેષતઃ ફુટ થતું હોવાથી તે અત્ર ભાષાન્તર સહિત આપવામાં આવે છે. श्रीविनयचंद्रमुनिवर्यकृतं ॥ अनङ्गदुर्जयाष्टकम् ॥ सुलभमरिशतानां नाशनं प्रोपतानां सुलभमनशनं वा धारणं वृत्तमत्र । सुलभमुदनिधेर्वोल्लनं वा भुजाभ्यामतिकठिनमनङ्ग मारणं मानुषाणाम् ॥१॥-मालिनी ૧ ગાણિની-ફળ “ નામથવું મારિની મોરિજોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy