________________
૮૦
शान्ति-भक्तामरम्
( શ્રીશાન્તિ
તિ-એમ. ગિરા (મૂળ) વાણી વડે. અમદપુર (ધા પા)=કહેતા હતા, યં ( ચ)=જેને. માર=શીઘ, જલદી, તીર્થ (મૂળ તીર્થ ) ચતુર્વિધ સંધ. વિદિ (ધા ધા)=કર. gણા (પા દા) ત્યજી દઈને, છોડીને. ઝુ=માનવ. રજકરાય. મોમ=ભોગ. 7:/ચમોૌ =(૧) મનુષ્યના અને રાજ્યના ભેગને;
(૨) માનવ-રાજ્ય તેમજ ભેગને. બાઇક્વન (૧૦ મહત્ત્વન) આધાર. મા સંસાર.
૪= ળ. મારું=સંસારરૂપ સમુદ્રને વિષે. પતતાં (મૂ૦ qતત્ત) પડતા. જનાનાં ( ગન)=મનુષ્યોના. રા=શક, સૌધર્મ નામના પ્રથમ દેવકનો ઇન્ક.. અર્થ-પૂજનીય, પૂજવા લાયક. પત્રિચરણ. રામ=કમળ. વાકાર્ચપાતામરું=શકને પુજવા યોગ્ય છે ચરણ
કમલ જેના એવા.
વિમe=નિર્મળ. પ્રતાપ પ્રતાપ, તેજ, વિમપ્રતાપં નિર્મળ છે પ્રતાપ જેને એવા. વ્યાપતિ (ધ )=મરણ પમાડેલ. ક્રિસમસ્ત, સર્વ. હ૪ શઠ, લુચ્ચો માણસ, ત્રિદુમન. v=ણીધર, નૃપતિ, રાજા. વસમુદાય, સમૂહ. થાતિવિટાવિનાશ કર્યો છે
સમસ્ત શઠ અને દુશ્મન એવા નૃપતિના સમૂ
હનો જેણે એવા. ક્ષાર્મતીર્થંકર. વન-ઉત્તમ. *મૃત-ચકી, ચક્રવતી. જાણકાર્યવચનામૃતાં તીર્થકરરૂપ ઉત્તમ ચક્રવ
તઓના. ત્રાનાં (મૂ૦ ત્રય) ત્રણના સમુદાયને. હતોષે (ઘા તુ )=હું સ્તુતિ કરીશ. દિકખશ્ચિત. અહં (મૂળ રમત્)=હું.
ત્રિપર્ણ.
તં (મૂ૦ તત્)= . પ્રથમ (મૂ. પ્રથમ)=પહેલા. વિર=( 1 ) વીતરાગ; ( ૨ ) સામાન્ય-કેવલી. જિનેન્દ્ર-જિનેશ્વરને, તીર્થકરને.
પધાર્થ
કાન્તિક દેવેની શાન્તિનાથને વિજ્ઞપ્તિ–
મનુષ્યના તેમજ રાજ્ય-પદવી)ના ભોગેને ત્યજી દઈને ભવ્ય) પ્રાણીઓના સમુદાયને કલ્યાણકારી એવા તેમજ સંસાર-સમુદ્રમાં પડતા જનોને આધારભૂત એવા “તીર્થને તું શીધ્ર પ્રવર્તાવ ૧ સરખા“શીળાઇ મેઘધીર: "
–અભિધાન-ચિન્તામણિ (કા૧, ૨૪). ૨ ભેગો યાને વિષય-શ્રેણિની માહિતી માટે જુઓ ચતુર્વિશતિજિનાનઃસ્તુતિ (પૃ. ૧૪૮). ૩ ભવ્યની વ્યાખ્યા માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૪-૫). ૪ સંસારને સમુદ્રની ઉપમા કેવી રીતે ઘટે છે તે સંબંધ રસ્તુતિ-ર્વિશતિકા (પૃ. ૧૪૭)માં વિચાર
કરવામાં આવ્યો છે. ૫ તીર્થ શબ્દના અર્થ માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org