________________
પ્રસ્તાવના
२७००
(૯) (૧૦)
, »
(૧૨)
)
(૬) શાન્તિનાથચરિત્ર મુનિભદ્ર સરકૃત ૧૪૧૦ ૬૨૭૨ (૭) , કનકપ્રભ
પત્રાંક ૧૬૩ અમુદ્રિત | (દેવાનંદના શિષ્યરત્ન) , (૮) , (ગ) ભાવચન્દ્રસૂરિ
૬૫૦૦ ૬૫૦૦
મુદ્રિત ઉદયસાગરે મેઘવિજય
મુદ્રિત (સતસંધાન મહાકાવ્યના ક્ત) (૧૧) , વત્સરાજ
મુદ્રિતા શ્રી પ્રદ્યુમ્નસૂરિ
અમુદ્રિત આ ઉપર્યુક્ત ૧૨ 2 શ્રીશાન્તિનાથના ચરિત્ર ઉપર સવિસ્તર પ્રકાશ પાડે છે, જ્યારે પરિડતાવર્તસ શ્રીશીલરત્નસરિકા પાદાન્તયમથી અલંકૃત ચતુર્વિશતિજિનસ્તુતિસંગ્રહમાંનાં નિમ્ન લિખિત પાંચ પ દ્વારા તેમનાં જનક-જનનીનાં નામે, તેમના ગર્ભાવતારને પ્રભાવ, તેમના દેહની ઘતિ, તેમણે કરેલું તિનું રક્ષણ, તેમની પાંચમા ચક્રવર્તી તરીકેની પદવી તેમજ તેમના સોળમા તીર્થકર તરીકેની વિખ્યાતિની ઝાંખી થાય છે –
વત્રીનીવનરામય!. કમરા ! ઘરોમકા जय प्रभो ! मन्मथदन्दशूक !, सुपर्णसन्क्रन्दनशस्यशूक ! ॥१॥ वसुन्धरावल्लभविश्वसेन-कुलप्रदीप ! क्षितमोहसेन ! । નમોસ્તુ તે શીવજ્ઞાત , મુગતરતિવેદ ! તાત ! | ૨ || स्थितस्य गर्भेऽपि तव प्रभावः, स्वयम्भुवि क्लेशहरः स्वभावः । समुल्ललासाधृतिमध्यगस्य, गन्धो यथा जातिमणीवकस्य ॥ ३ ॥ त्वया यथाऽरक्षि कपोतपोतः, सम्पन्नकष्टाद् व्यसनाब्धिपोत ! । तथैव मां रक्ष विभो ! प्रमाद-निषादबन्धाद् विहितप्रसादः ॥ ४ ॥ भवानभूः पञ्चमचक्रवर्ती, हरन् जनानां भुवि काममर्तीः । श्रुतस्तथा षोडशतीर्थनाथ-स्तनुष्व शान्ते ! समतां ममाऽथ ॥ ५ ॥"
૧ આ ગ્રન્થ શ્રીયશોવિજયજૈનગ્રન્થમાલા તરફથી પ્રકટ થયેલ છે.
૨ આ ગ્રન્થ જૈનધર્મપ્રસારક સભાએ બહાર પાડ્યો છે. વળી આનું ગુજરાતી ભાષાન્તર પણ આ સભા તરફથી બહાર પાડવામાં આવ્યું છે.
૩ આ કાવ્ય નૈષધ-ચરિત્રના ચતુર્થ ચરણની સમસ્યારૂપ છે અને તે જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા તરફથી પ્રસિદ્ધ થયેલું છે.
૪ આ ગ્રન્ય પં. હીરાલાલ હંસરાજ તરફથી પ્રસિદ્ધ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org