________________
ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम्
૧૭ કસ્તાં પણ અતિશય ઘાતકી અને ભયંકર) એવો દુષ્ટ સિહ તારા ચરણ-યુગલરૂપ પર્વતને રૂડી રીતે આશ્રય લીધેલા (પ્રાણું)નું આક્રમણ કરતું નથી.”—૧૫
यस्मिन्नभिज्वलति द(दे)ह्यतिसारभूत___ मिष्टार्थनाशकमनर्थकरं परम् ( तम् ? ) । क्रोधानलं विमलशान्तरसप्रमोषं
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६॥
यस्मिन् देहिन्-अति-सारभूतं अभिज्वलति ( तं ) इष्ट-अर्थ-नाशकं अनर्थकरं परं च विमलરાત-રસ-મોલ શોધ-મારું સ્વ-ના-ર્તિન-કરું શેષ રાતિ
જ શબ્દાર્થ
થરમ (મૂળ )=જે. અમિવતિ (ધા વ)=મેર બળે છે. હિરપ્રાણી, જીવ. અતિ અતિશયતાવાચક અવ્યય. હત=સારરૂપ.
ક્ષતિહાભૂતં જીવોને અતિશય સારરૂપ. {(ધા ફ૬)=ઈચ્છલ, વાંછેલ. અર્થ-પદાર્થ નારાજ નાશ કરનાર.
પ્રાર્થનાવાવ-વાંછિત પદાર્થનો નાશ કરનાર, અન=અનિષ્ટ.
=કરનાર. મન અનર્થકારી. ઉ=પાદપૂર્તિરૂપ અવ્યય. ==વળી.
શોધકોપ, ગુસ્સે. સનવ્રુ=અગ્નિ.
પાનાણું કોપરૂપ અગ્નિને. વિમ=નિર્મળ. રા =શાન્ત.
=રસ. પ્રમોષ==લૂંટનાર. વિમાનતાણામાં નિર્મળ શાન્ત રસને લૂંટનાર. નામ-નામ. વીર્તનકીર્તન. કચ્છ જળ, પાણી. વન્નામલૈનારું તારા નામના કીતનરૂપી જળ. રામતિ (પા રામ) શાંત પાડે છે. અશોપ સંપૂર્ણ રીતે.
પધાર્થ
જેને વિષે (અર્થાત્ જેના ઉદય દરમ્યાન) ના અતિશય સારભૂત (તપ, શમ, જ્ઞાન, દર્શન, સંયમ ઇત્યાદિ પદાર્થ) બળી જાય છે, તે, વાંછિત વસ્તુ (મોક્ષ)ના વિનાશક, અનર્થકરી અને વળી નિર્મળ શાન્ત રસને લૂંટનાર એવા ધરૂપી અગ્નિને તારા નામ-કીર્તનરૂપ જળ સંપૂર્ણ રીતે શાંત કરે છે (એળવી નાંખે છે).”—૧૬
સ્પષ્ટીકરણ કાપ-કદર્શન–
કોંધના સંબંધમાં વીર-ભક્તામર (પૃ. ૧ર-૩૩) માં, ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૨)માં તેમજ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૧)માં વિચાર કરેલો હોવાથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org