SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ सरस्वती-भक्तामरम् [સરસ્વતીધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિક૯૫, ( ર ) પ્રકલ્પ, (૫૩) જટાલ, સૈવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલમ્બ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયકર, (૬૭) ખેમકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦ ) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (3) વીતશોક, (૭૪) વિવર્ત, (૫) વિવરત્ર, (૭૬) વિશાલ, (૭) શાલ, (૭૮) સુરત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એક જટી, (૮૧) દ્વિજટી, (૮૨) કર, (૮૯) કરિક, (૮૪) રાજ, (૮૫) અર્ગલ, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ અને (૮૮) તુ. આ ઉપરથી જોઈ શકાય છે તેમ સૂર્ય અને ચન્દ્રએ બંનેને ચડમાં સમાવેશ થતું નથી, કેમકે બારમા ગ્રહનું જે “સેમ' નામ આપ્યું છે તેથી “ચદ્ર' સમજી શકાય તેમ નથી, કારણકે ચન્દ્ર એ ચન્દ્રને પરિવાર ગણાય નહિ, પરંતુ બૃહસ્થતિમાં સૂર્ય અને ચન્દ્રને પણ નવગ્રહમાં ઉલ્લેખ કરવામાં આવે છે, વાસે આ હકીક્ત વિચારણીય છે એમ લાગે; કિન્તુ ખરી રીતે તેમ નથી, કારણકે સૂર્ય અને ચન્દ્રની ઈન્દ્રરૂપ પ્રધાનતા સૂચવવા માટે ગ્રહોથી તેને પૃથફ ઉલ્લેખ કરવામાં આવ્યા છે (જુઓ તસ્વાર્થરાજવાતિક પૃ૦ ૧૫૫). ગ્રહનું સ્થાન– સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રની જેમ રાહે તિર્યંગ-લોકમાં આવેલા છે. સમભૂલા પથ્વીથી સૂર્ય ૮૦૦ યોજન ઊંચે છેતેનાથી ચન્દ્ર ૮૦ એજન ઊંચે છે અને તેનાથી ૨૦ એજન ઊંચે પ્રક ક તારાઓ છે. હું અને તારા અનિયમિત ગતિવાળા હોવાથી તેઓ ચન્દ્ર અને સૂર્યની ઉપર નીચે ચાલે છે. સૂર્યથી દશ એજનથી ની કોઈ પણ જતિષ્કનું વિમાન નથી, કેમકે સમભૂલા પૃથ્વીથી ૭૯ પેજને જતિષ્ક વિમાને નીચલે ભાગ છે, જયારે તેને ઉપલા ભાગ ૯૦૦ જને છે. આથી ૧૧૦ જનનું આ બંને વિષે અન્તર રહેલું છે. બૃહત્ સંગ્રહિણીની ટીકામાં શ્રીમલયગિરિ સૂચવે છે તેમ આ સંબંધમાં મતભેદ છે, એ વાત ત્યાં આપેલાં નીચેનાં પ ઉપરથી જોઈ શકાય છે -- “તન રાલ , રાd મુરતાના હિં 7 થare કામુક, સર્વાવતil:THEછે / ૧ // तारकपटलाद् गत्या, योजनानि इशोर। સૂનાં પદ તક-શક્તિ શતાવળું / ૨ // चत्वारि तु ततो गत्या, नक्षत्रपटलं स्थितम्। गत्वा ततोऽपि चत्वारि, दुधाला पटलं भवेत् ॥ ३॥ शुक्राणां च गुरूणां च, सीमानां मन्यसंमिनाम् । त्रीणि त्रीणि च गत्योर्च, कोण पर स्थितम् ।।४।। અર્થાતુ સમભૂલા પૃથ્વીથી તારાઓ છ૯૦ જન ઘાંચા છે અને સાર્વજતિષ્કમાં તેઓ નીચા છે. તારાઓથી દશ એજને સૂર્ય છે અને સૂર્યથી રસી યોજને ચન્દ્ર છે. તેનાથી ચાર ૧ આ પ્રમાણે ઉલ્લેખ કરવાના હેતુ સામાન્ય વિવક્ષા કે અન્ય લેકનું અનુકરણ હશે એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy