________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
१७७
વિના=વિજય, ફત્તેહ.
ચરણ. સમૂતવિયંત્રનહિ થયેલા વિજયને.
=કમળ. ગુણ ગુણ
વન-વન.
મયિન=આશ્રય લેનાર. સઘ=સમૂહ.
વપરપાવનાથળ =તારા ચરણ-કમલરૂપી મુલ્ય મુખ્ય પ્રધાન.
વનને આશ્રય લેનારા. yoણયથા ગુણોના સમૂહ વડે પ્રધાન.
મત્તે (ધા રમ્)=પામે છે.
પધાર્થ “(હે નાથ !) તારા ચરણ-કમલરૂપ વનને આશ્રય લેનારા મનુષ્ય ગુણોના સમૂહ વડે પ્રધાન બની), સુપ્રસિદ્ધ તથા ઉચગને ધારણ કરનારાગીઓએ પણ જેને વિષે ઘેર્યા ત્યજી દીધું છે એવા તેમજ ઉદ્ધત આઠ કર્મરૂપ દ્ધાઓ વડે ભંગાણ પડેલા ભયંકર યુદ્ધમાં પૂર્વ નહિ (પ્રાપ્ત) થયેલા એવા વિજ્યને પામે છે.—૩૯
भूयिष्ठजन्मनिधनोरुगभीरनीर
योगापयोगलहरीगदमीनभर्तुः । पार त्वदीप्सितजना भवसागरस्य त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४०॥
अन्वयः મૂળિg-=મ-નિધન-૩-મ-ની-એન-બાયો- ---મીન-મકું સંઘ-સાહ્ય પાર स्वत्-ईप्सित-जनाः भवतः स्मरणात् त्रासं विहाय व्रजन्ति ।
શબ્દાર્થ મૂgિ =બહુ.
મીન-મસ્ય, માછલું. નરમ=જન્મ, ઉત્પત્તિ.
મ=ધારણ કરનાર નિધન=મૃત્યુ, મરણ.
भूयिष्ठजन्मनिधनोरुगभीरनीरयोगापयोगलहरी૩=ઘણું.
વર્મનિમર્તુ=અનેક જન્મ-મરણરૂપ ઘણુ ઊંડા
પાણી, યોગને વિયાગ કરનારા તરંગે તેમજ માર=ઊંડું.
રોગરૂપી મર્યને ધારણ કરનારા. ન =જળ, પાણી.
પર (મૂ૦ વાર )=પારને, કાંઠાને. યોગ, જોડાવું તે.
લિત (ધા માન્)=મેળવવા ઈચછેલ. મા =વિયેગ, દૂર થવું તે.
કન લેક. જી તરંગ, મેટું મોજું.
ઢવીક્ષિતનના =તને મેળવવાની ઈચ્છા રાખનારા લોગ.
લેકે. ૧ મૂળ ભક્તામર સ્તોત્રની જેમ આ કાવ્યમાં યુદ્ધના વર્ણન માટે બે પદ્ય રચવામાં આવ્યાં છે.
૨-૩ યુગ એટલે શુભ વ્યાપાર અને અપયેાગ એટલે દુષ્ટ વ્યાપાર એમ પણ અર્થ સંભવે છે. અત્રે વ્યાપારથી કાયિક, વાચિક અને માનસિક ત્રણે સમજી શકાય તેમ છે.
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org