Book Title: Agam 42 Mool 03 Dash Vaikalik Sutra
Author(s): Bhadrankarvijay
Publisher: Shashikant Popatlal Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001885/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કરી કાકા છે.' ન કરે છે ? શ્રી દરા બે કાલિક રાત્ર અડળ, અમુલ અને બ્રિગેયુને સહિત લેખકે રાતે સપાઇક રે A LIી હર છે. આ રોચ્ચ દે. 'શોર્ડ એડીટી, હર વદ એ ડીર)ની પ્તિ હેતે હદી . કર (૨3/૩૬ 8આ મનલાલે એવી છે જેનું તે બ્રોડરટી | ' સાઝ અલી - દીવા ર. ૫ Pજ કરી દે Twith 8 અ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર મૂળ, અર્થ અને વિવેચન સહિત 636 લેખક અને સંપાદકસંઘસ્થવિર પૂ. આચાર્યદેવ શ્રીવિજય સિદ્ધિસૂરીશ્વરજીના પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ SESSUUSSSS SSSSSSSSSSSSSSS દ 666666૯૯૯GGGGGGGS 36:446336666666666666666 63 64 65 66 613156 પ્રકાશક : - શ્રી શશીકાત પિટલાલ ટ્રસ્ટ વતી શા, પોપટલાલ મગનલાલ ઠે. શ્રી મગનલાલ મોતીચંદ જૈન સોસાયટી સાબરમતી-અમદાવાદ નં. ૫ ડજ, S M મૂલ્ય : છ રૂપિઆ ti 4k ## 3 & જ આ ર SS 99999 Page #3 -------------------------------------------------------------------------- ________________ unusuuuuuuuuuuuuuuuuuu પ્રાપ્તિસ્થાન(૧) પોપટલાલ નગીનદાસ શાહ ઠે. મસ્કતી મારકીટ દુકાન નં. ૫ અમદાવાદ-૨ (૨) શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા. દોશીવાડાની પોળ, અમદાવાદ ૧ (૩) પૂ. આ. શ્રી ઉદયસૂરિજી જૈન સંસ્કૃત પાઠશાળા ઉમાજી ભુવન જૈન ધર્મશાળા પાલીતાણા (સૌરાષ્ટ્ર) Linuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu આવૃત્તિ બીજી પ્રત ૧૦૦૦ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य र्ण होते ही नियत समयावधि में पीघ्र वापस करने की कृपा करें. जससे अन्य वाचकगण इसका ૩પયા વેટ૨ સ. મુક :જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરોડ પુલ નીચે-અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ્ ધર્મશાસ્ત્રોની ઉપયોગિતા-આત્મશુદ્ધિમાં વિશિષ્ટ આલમ્બનભૂત ધર્મગ્રન્થ ઉપર પ્રાસ્તાવિક લખવા માટે તે વિષયનું જ્ઞાન, શ્રદ્ધા અને ગબળ, વગેરે આવશ્યક છે. એના અભાવે એ કામ અશક્ય નહિ તે દુઃશક્ય તો છે જ. એમ છતાં ગ્રન્થને લખતાં તેને જે કંઈ વિશેષ મહિમા સમજાયો છે, તે વાચકેના લક્ષ્યમાં આવે અને તેઓ ગ્રન્થ પ્રત્યે બહુમાનવાળા બને, એ આશયથી કંઈક લખવા પ્રયત્ન કરું છું. વસ્તુને સમજવા કે મૂલ્યાંકન કરવા માટે તે સંબંધી જ્ઞાન, વિવેક અને શ્રદ્ધા જોઈએ, તેના અભાવે એક વિશિષ્ટ વસ્તુ પણ સામાન્યરૂપે અને સામાન્ય વસ્તુ વિશિષ્ટરૂપે સમજાય. જેમ એક હીરાની કિંમત ઝવેરી જેટલી સમજે તેટલી સામાન્ય માણસ, કે ભોજનની આવશ્યકતા ભૂખ્ય સમજે તેટલી તૃત માણસ ન સમજી શકે, તેમ આત્મશુદ્ધિમાં માનવજીવનની સફળતા માનનારો ધર્મગ્રન્થનું જેટલું મૂલ્ય-મહત્ત્વ આંકી શકે તેટલું કેવળ ભૌતિકસુખમાં રાચનારો ન આંકી શકે, એ સામાન્ય બુદ્ધિથી સમજાય તેવું સત્ય છે. પણ તેથી વસ્તુની કિંમત ઘટતી નથી. હીરો તે હીરે અને ભજન તે ભજન છે જ. એમ ધર્મશાસ્ત્રો પણ ધર્મશાસ્ત્રો જ છે, અમૂલ્ય છે, અત્યન્ત ઉપકારી અને આવશ્યક છે. એના આશ્રય વિના કદાપિ સાચું સુખ મળે તેમ નથી. - ગ્રન્થની ઓળખાણ-દશવૈકાલિક નામને આ ગ્રન્થ એક વિશિષ્ટ ધિર્મપ્રન્થ છે. એમાં આત્મશુદ્ધિ માટેની વિવિધ સામગ્રી ભરેલી છે. આ ગ્રન્થના આલમ્બનથી આજ પૂર્વે સંખ્યાબદ્ધ આત્માએ સન્માર્ગને પામી સાચા સુખને સાધી શકયા છે, આજે પણ સાધે છે અને ભવિષ્યમાં કે હજારો વર્ષો સુધી ભવ્ય સાધી શકશે, એમ જ્ઞાનીઓ કહે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીગણધરભગવંતે અને તે પછીના વિશિષ્ટજ્ઞાનીઓએ રચેલા હજાર ગ્રન્થ કાળબળે નાશ પામ્યા અને પામશે, તેને સમજવાની બુદ્ધિ પણ ઘટી છે અને ઘટશે, કિન્તુ પ્રસ્તુત ધર્મગ્રન્થ પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનકાળ સુધી વિદ્યમાન રહેશે, એના આલમ્બનથી પાંચમા આરાના છેડા સુધી ભવ્યજીવો આરાધના કરશે, એ તેની એક વિશિષ્ટતા છે. આ ગ્રન્થ કોણે, ક્યારે, કયા કારણે, કેને માટે રચ્યો ? એ એક ઐતિહાસિક બીન છે, તેને સવિસ્તર લખવાનું આ સ્થળ નથી, તો પણ ગ્રન્થના મહત્વને સમજવા ઉપયોગી હોવાથી અહીં ટુંકમાં તે જોઈ લઈએ. રચયિતા, રચનાકાળ અને રચવાને હેતુ-ચરમતીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરદેવની પાટે પંચગણધર શ્રુતકેવળી શ્રી સુધમાસ્વામિજી થયા, તેઓની પાટે નવાણું ક્રોડ સોનૈયાને અને પદ્મિની સરખી રૂપવતી ગુણવતી આઠ સ્ત્રીઓને લગ્ન સાથે જ ત્યાગ કરનારા અખંડ બ્રહ્મચારી, માતા-પિતા, સાસુ-સસરાઓ અને આઠે સ્ત્રીઓની (મતાન્તરે પાંચસે છવ્વીસની) સાથે દીક્ષા લેનારા ચરમકેવલી શ્રીજબૂસ્વામિજી થયા. પ્રભુ શ્રીમહાવીરદેવના નિર્વાણથી ચોસઠ વર્ષે તેઓ મુક્તિ પામ્યા અને તેઓની પાટે ચેરી કરવામાં વ્યસની બનેલો પ્રસિદ્ધ ચેર પ્રભવ નામને રાજપુત્ર, જે ઉપયુક્ત શ્રીજન્ કુમારની ત્યાગવૃત્તિ અને વૈરાગ્યને જાણી આશ્ચર્ય પામ્યો અને તેઓના ઉપદેશથી વિરાગી બનીને તેઓની પાસે જ દીક્ષા લીધી. તે સપૂણકૃતનિધિ શ્રીપ્રભવસ્વામિજી થયા. તેઓએ પિતાની પછી કોણ ગ્ય આત્મા શાસનની અને શ્રી સંધની રક્ષા કરી શકશે ? તે જાણવા પોતાના વિશિષ્ટજ્ઞાનના પ્રભાવે જોયું. ત્યારે શ્રમણુસંધમાં કે શ્રાવકસંઘમાં કઈ આત્મા યોગ્ય ન દેખાય. યોગ્યતા વિના આ જવાબદારીભર્યું સ્થાન જેને તેને આપવાથી શાસનને, સંધને, આપનારને તથા લેનારને પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ અહિત કરે, એમ સમજતા તેઓએ અન્યધર્મીઓમાં ઉપયોગ મૂક્યો. તે વખતે શ્રીરાજગૃહનગરમાં મોટા યજ્ઞને કરાવતે, સત્યનિષ્ઠ, લઘુકમ એવો શäભવ નામને બ્રાહ્મણ તેઓને યોગ્ય જણાય. તેથી વિહાર કરી તેઓ રાજગૃહ ગયા, ત્યાં ઉદ્યાનમાં રહી બે બુદ્ધિમાન સાધુઓને સંકેત આપી ભિક્ષાર્થે નગરમાં મોકલ્યા. ગુરુના આદેશ પ્રમાણે ભિક્ષાર્થે ફરતા તે મુનિઓ જ્યાં શય્યભવ અને તેનો યજ્ઞમંડપ હતો ત્યાં ગયા અને ધર્મલાભને આશીર્વાદ આપી પ્રવેશ કરતાં તેઓને યાજ્ઞિકાએ અટકાવ્યા. તેથી તેઓ ગો વષ્યમો , ત ર ય vvY' એ શબ્દ બેલી પાછા ફર્યા. યજ્ઞદ્વાર પાસે બેઠેલા શય્યભવે એ શબ્દો સાંભળ્યા. બસ, શäભવ માટે એટલા શબ્દો ઘણા હતા. મુનિઓના મુખે સાંભળેલા એ શબ્દોથી તે વિચારમાં પડી ગયો. “કદાપિ ક્રોધાદિને વશ નહિ થનારા, નિઃસ્પૃહ અને સત્યના પાલક જૈન મુનિએ કદાપિ અસત્ય બેલે નહિ એવી સચોટ શ્રદ્ધા ધરાવનાર તેને લાગ્યું કે જૈન મુનિઓ આ યજ્ઞને તત્ત્વવિનાને કહી ગયા, તેમાં કંઈ કારણ હોવું જોઈએ. એથી શંકાશીલ બનેલા તેણે પિતાના યાજ્ઞિકગુરુને તેનું રહસ્ય જણાવવા આગ્રહ કર્યો. પ્રારંભમાં તો યાજ્ઞિકે “વેદ જ એક પરમતત્વ છે એમ કહી તેના ચિત્તનું સમાધાન કરવા માંડ્યું, પણ શäભવને એમાં તથ્ય લાગ્યું નહિ. એથી ક્ષાત્રતેજને પ્રકાશતા તેણે મ્યાનમાંથી શસ્ત્ર ખેંચીને સત્ય જણાવવા આગ્રહ કર્યો. તેથી ભય પામેલા ગુરુએ કહ્યું કે “આ યજ્ઞસ્તંભની નીચે જૈનેના આરાધ્યદેવ શ્રીજિનેશ્વરની પ્રતિમા છે, તેનું ગુપ્ત પૂજન કરવાથી યજ્ઞ નિર્વિદન થાય છે, અન્યથા આહંતધર્મોપાસક બ્રહ્મચારી સિદ્ધપુત્ર નારદ યજ્ઞને અવશ્ય વિદન કરે.' - યાજ્ઞિકગુરુના મુખે આ હકીકત સાંભળી સત્ય કહેવાથી શäભવે તેની પ્રશંસા કરી. પછી યજ્ઞસ્તંભ નીચેથી તે રત્નપ્રતિમા કઢાવી Page #7 -------------------------------------------------------------------------- ________________ દર્શન કર્યું અને તત્ત્વ જાણવા ઉત્સુક બનેલે શäભવ તુર્ત જ તે મુનિઓના પગલે પગલે શીધ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. વિનયપૂર્વક શ્રીપ્રભવસ્વામિને વન્દન કરી પ્રમુદિત થએ તે ઉચિત સ્થાને બેઠે અને પિતાની તત્ત્વજિજ્ઞાસા પ્રગટ કરી. શ્રીપ્રભવસ્વામિએ પણ જીવ–અજીવ આદિ તનું અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહરૂપ મેક્ષના ઉપાયોનું શુદ્ધજ્ઞાન કરાવ્યું. તેઓના અનહદ ઉપકારથી શું બનેલા શäભ પ્રવ્રયા (જૈની દીક્ષા) માટે પ્રાર્થના કરી અને શ્રી પ્રભવસૂરિજીએ પણ તેને દીક્ષા આપી. એ રીતે શય્યભવ બ્રાહ્મણ મટીને જૈન મુનિ થયા. દીક્ષા પછી ઘેર પરીષહેને અને ઉપસર્ગોને સહન કરતા તેઓએ ઉગ્ર તપ કરવા માંડે. એક, બે, ત્રણ, વગેરે ઉપવાસને તપ અને નિરીહભાવે ગુરુને વિનય વૈયાવચ્ચ, આદિ સંયમની આરાધના કરતાં મહાબુદ્ધિશાળી તેઓ ચેડા કાળમાં જ ચૌદપૂર્વે ભણું ગયા અને ગુરુના તુલ્ય જ્ઞાની થયા. જ્ઞાનાદિ ગુણોથી પિતાના તુલ્ય જાણી શ્રીપ્રભવસ્વામિજીએ પણ પિતાને સ્થાને તેઓને આચાર્ય બનાવ્યા. એમ શય્યભવમુનિ આગળ વધીને હવે સૂરિ થયા. યોગ્ય પાત્રમાં જવાબદારીને ભાર મૂકવાથી નિવૃત્ત બનેલા શ્રી પ્રભવસ્વામિજી પણ અન્તિમ આરાધના કરી સમાધિથી કાળધર્મ પામી સ્વર્ગે ગયા. આ બાજુ શય્યભવ દીક્ષિત થયા ત્યારે તેની પત્ની છેડા સમય પૂર્વે જ ગર્ભવતી થઈ હતી. “પતિના વિરહમાં સ્ત્રી પુત્રના આધારે જીવી શકે એમ સમજતાં સંબંધીઓએ તેને ગર્ભ સંબંધી પૂછયું, ત્યારે તેણે “મના અર્થાત “કંઈક ગર્ભની સંભાવના છે' એમ કહ્યું. તે પછી પૂર્ણ સમયે તેને એક ઉત્તમ પુત્રને પ્રસવ થયો અને તેણે ગર્ભને સંભવ “મા” છે, એમ કહેલું હોવાથી તે પુત્રનું મનક એવું નામ પ્રસિદ્ધ થયું. આધારે જીત “નામ તેને એક Page #8 -------------------------------------------------------------------------- ________________ પતિના વિરહમાં એક પુત્રનો જ આધાર માનીને અત્યંત કાળજી પૂર્વક લાલન-પાલન કરતી તે માતાને પુત્ર ક્રમશઃ મોટે થતાં આઠ વર્ષને થયો, ત્યારે એટલી લઘુવયમાં પણ લેકવ્યવહારને સમજતા તેણે માતાના શરીરે સધવા સ્ત્રીને વેગે વેશ જઇ પિતાના પિતા જીવે છે એમ માની લીધું. છતાં પિતાને આજ સુધી કદાપિ નહિ જેવાથી એક દિવસ તેણે મારા પિતા કોણ અને ક્યાં છે ? એમ માતાને પૂછયું. પ્રશ્નથી ભય પામેલી માતાએ પુત્રપ્રેમને વશ થઈ કહ્યું, બેટા! તારા જન્મ પહેલાં જ તારા પિતા દિક્ષિત થયા છે, મેં જ તને પાળી પોષીને ઉછેર્યો છે. તેં તેઓને જોયા નથી તેમ તેઓએ તને પણ જોયો નથી. બન્યું છે એમ કે જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે ચુસ્તવેદાન્તી, ધર્મનિક અને યજ્ઞાદિ ક્રિયાઓમાં રસિક એવા તારા પિતાને કોઈ ધૂર્ત જૈન સાધુઓએ ઠગીને દીક્ષા આપી દીધી છે, તેથી તેઓ જૈન સાધુ તરીકે ગામેગામ ફર્યા કરે છે. આમ કહેવામાં પુત્રને જન સાધુઓ તથા શય્યભવ પ્રત્યે અભાવ પ્રગટાવવાને માતાને આશય સ્પષ્ટ સમજાય તેવો છે, છતાં પુત્રને એની અસર બીજી જ થઈ. તેને લાગ્યું કે ચુસ્તવેદાન્તી બુદ્ધિમાન પિતા ઠગાય અને જૈન સાધુઓ ઠગીને દીક્ષા આપે, એમાં કંઇ તથ્ય નથી. અવશ્ય તેમાં કોઈ હેતુ હોવો જોઈએ. પુત્ર તરીકે પિતાનાં દર્શનથી મારે મારાં નેત્રોને પાવન કરવાં જોઈએ. પિતા ગુરુ છે, ઉપકારી છે, તેમનાં દર્શન અને સેવા વિનાનું પુત્રજીવન નિષ્ફળ છે. બસ, સાત્વિક અને સત્યનિષ્ઠ પિતાના પુત્રને તે વિચાર અફર બન્યો. તે સમજી ગયો કે માતાની અનુમતિ દુર્લભ છે અને તે મેળવવાનો પ્રયત્ન વિદનરૂ૫ છે, તેથી બાળક છતાં આબાળપરાક્રમી તે માતા ન જાણે તેમ એકદા ઘેરથી નીકળી ગયો. તે દિવસોમાં શ્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ શäભવસૂરિજી ચમ્પાનગરીમાં હતા. પુણ્યબળે ખેંચાએલે મનક પણ ભવિતવ્યતાથી ત્યાં જ પહોંચી ગયો અને શરીરચિંતા માટે બહાર નીકળેલા સૂરિજીએ તેને નગરના પાદરમાં જ આવત જે. એને જોતાં જ લેહીના સંબંધથી તેઓને સ્નેહ પ્રગટો અને મનકનું પણ એમ જ બન્યું. ચંદ્રને જોઈ કમળ વિકસે તેમ સૂરિજીને જોઈ મનકના હૃદયમાં કેઈ અપૂર્વ આનંદ ઉછળે. બને મળ્યા અને સૂરિજીએ તેને કોણ છે, કયાંથી આવ્યું, જેને પુત્ર છે, વગેરે પૂછ્યું. મનકે પોતાની ઓળખ કરાવી અને મારા પિતા ક્યાં છે, એ જાણતા હો તે મને કહો, એવી પ્રાર્થના કરી. ઉપરાન્ત “મારા પિતાનાં દર્શન થાય તે હું તેઓની પાસે દીક્ષા લઉં એમ પણ કહ્યું. સર્વ હકીકત સાંભળીને પોતાને પુત્ર છે એમ સમજેલા જ્ઞાની સૂરિજીએ પિતાની નિશ્રામાં દીક્ષિત થએલે પુત્ર “આ મારા પિતા છે એમ જાણે, કે અન્યમુનિએ “આ ગુરુપુત્ર છે એમ જાણે તે તેને વિનય વૈયાવચ્ચ વગેરે સંયમયોગેની આરાધના સારી રીતે ન કરાવી શકાય, માન-સન્માનથી પ્રમાદી બને, વગેરે સમજીને સ્પષ્ટ ઓળખાણ ન આપતાં બોલ્યા કે, તારા પિતાને હું જાણું છું, તે મારા મિત્ર છે, સમજી લે કે અમે બન્ને એક જ છીએ, માટે હે ભાગ્યવાન્ ! તું મારી પાસે જ દીક્ષા લે. પિતામાં અને કાકામાં વળી ભેદ કે ? મનકને પણ સૂરિજી પ્રત્યે પિતાતુલ્ય પ્રેમ પ્રગટયો હતો, એથી એ વાત તેણે સ્વીકારી અને તેને સાથે લઈ ઉપાશ્રયે ગએલા શ્રીશäભવસૂરિજીએ બાળક છતાં ગંભીર અને વિશિષ્ટબુદ્ધિવાળા તે પિતાના પુત્ર મનકને દીક્ષા આપી. પછી કૃપાસાગરસૂરિજીએ શ્રુતજ્ઞાનદ્વારા જાણ્યું કે આ મનકમુનિનું આયુષ્ય માત્ર છ મહિના જ બાકી છે. તેથી આટલા ટુંકા સમયમાં તેને સાગર જેટલા શ્રતજ્ઞાનની પ્રાપ્તિ કયી રીતે કરાવવી ? એ ચિંતામાં પડેલા તેઓએ વિચાર્યું કે “દપૂર્વી અથવા દશપૂર્વધરો Page #10 -------------------------------------------------------------------------- ________________ કઈ વિશિષ્ટ કારણે પૂર્વોમાંથી સારભૂત તત્તને ઉદ્ધાર કરી શકે ” એવી જિનાજ્ઞા છે, માટે આ બાળમુનિના હિતાર્થે હું પણ સિદ્ધાતના સારને ટુંકે ઉદ્ધાર (સંગ્રહ) કરું ! આ છે પ્રસ્તુત ગ્રન્થરચનાનું કારણ! ઉપર્યુક્ત પરોપકારભાવનાને વશ થઈ શ્રી શય્યભવસૂરિજીએ પૂર્વેમાંથી જે સારભૂત વસ્તુઓને લઈ ગ્રન્થરૂપે ગુંથી, તે જ ગ્રન્થ આ દશવૈકાલિક. તેમાં અધ્યયન દશ હેવાથી અને વિકાલવેળાએ રચેલું હોવાથી દશવૈકાલિક” એવું આનું સાવથ નામ છે. પછી તો ગુરુજીએ સ્વયં એ ગ્રન્થ મનકમુનિને ભણાવવા માંડ્યો. તે માત્ર ગોખા એટલું જ નહિ, પણ એમાં જણાવેલા અષ્ટ પ્રવચનમાતાથી માંડીને અહિંસા, સત્ય, આદિ મહાવ્રતોનું પાલન કરવાપૂર્વક વિનય, વૈયાવચ્ચ, ગુરુભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, તથા ક્ષમાદિ દશવિધ યતિધર્મ, વગેરે વિવિધ ભાવોને પ્રગટાવ્યા અને સંયમમાં એ રસ પ્રગટ કરાવ્યો, કે છ મહિનામાં તે જ્ઞાની બનેલા તે બાળમુનિ નિરતિચાર આરાધના કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે ગયા. સમાધિ એટલે શરીરથી માંડી સર્વ બાહ્ય પદાર્થોની ઉપેક્ષા અને આત્મગુણોનો આનંદ ! જૈન સાધુધર્મ વિના અનાદિ જડસંગોને તોડીને આવી આત્માની રમણતા કયી રીતે પ્રગટાવી શકાય ? અને એ પ્રગટ્યા વિના અનાદિ જડનાં બંધનું દુઃખ શી રીતે ટળે ? જેઓને નિમિત્તે આ ગ્રન્થ રચાય તે આ મનકમુનિને ઉપકાર નાનોસૂનો ને લેખાય. તે સમયે જ્ઞાનસમુદ્ર પણ સુરિજીને મનકમુનિના સ્વર્ગવાસથી નેત્રોમાં આંસુની ધારા ચાલી, તે જોઈ શ્રીયશોભદ્રાદિ તેઓને શિષ્યવર્ગ આશ્ચર્ય પામે. આજ પૂર્વે દીર્ઘ પરિચિત, ગીતાર્થ અને ચારિત્રશીલ અનેક મુનિવરને આરાધના કરાવી પરલોક સુધારનારા ગુરુજીને કોઈના વિરહનું દુઃખ ન થયું અને માત્ર છ મહિનાના Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દીક્ષિત બાળમુનિના સ્વર્ગવાસથી નેત્રોમાં આંસુ કેમ? એ જાણવા તેઓએ ગુરુજીને પૂછયું. તેઓએ પણ આજ સુધી ગુપ્ત રાખેલી વાત પ્રગટ કરતાં કહ્યું, મુનિવરે ! મને બાળમુનિના મરણથી દુઃખ નથી થયું. તે થેડા કાળમાં ઘણું સાધી ગયો એના હર્ષનાં આંસુ આવ્યાં છે અને તેમાં પણ સ્નેહરાગ હેતુ છે. કારણ કે તે મારે પુત્ર હતો, યોગીને પણ પુત્રસ્નેહ તજવો દુષ્કર છે. એ હકીકત જાણું વિનીત શિષ્યોને અપાર દુઃખ થયું. ગુરુપુત્ર પણ ગુરુના જેટલો જ પૂજ્ય હોવા છતાં તેની સેવાનો લાભ ન મલ્યો, એનો પશ્ચાત્તાપ થયો. એથી આ સંબંધ આજ સુધી આપે કેમ ન જણાવ્યો ? એમ પૂછ્યું. ત્યારે સૂરિજીએ કહ્યું કે તમારી સેવાના બળે પ્રમાદ વધવાથી ટૂંકા આયુષ્યમાં એની આરાધના બગડે, એને વિનય વૈયાવચ્ચનો લાભ ન મળે, વગેરે કારણે એ ન જણાવવું હિતકર હતું. આનું નામ પુત્રને-શિષ્યનો સાચો સ્નેહ. આ ગુરુ અને એ જ સાચા પિતા, કે જે શિષ્ય યા પુત્રના શરીરની ચિંતા કરતાં ય અધિક ચિંતા તેના આમહિતની કરે. તે પછી મનકને માટે રચેલા આ ગ્રન્થને સંવરી લેવાની (આગળ કઈને નહિ આપવાની) પિતાની ઈચ્છા સૂરિજીએ શિષ્યોને જણાવી, તેઓએ પણ તે શ્રીસંઘને કહ્યું અને શ્રીશ્રમણસંઘે પણ હવે પછી ભરતક્ષેત્રમાં જીવો ઉત્તરોત્તર મંદબુદ્ધિવાળા થશે, માટે ભાવિજીવોના ઉપકાર માટે ગ્રન્થને કાયમ રાખવાની પ્રાર્થના કરી. આ શ્રીસંઘની પ્રાર્થના એ જ્ઞાની ગુરુએ માન્ય રાખી તે છે આ ગ્રન્થની હયાતિનું મૂળ કારણ ! શ્રી મનકમુનિ, ગ્રન્થને રચનાર શ્રીશäભવસૂરિજી અને શ્રીસંધને આ ઉપકાર અમૂલ્ય છે. જેની કૃપાથી આ ગ્રન્થરત્ન વર્તમાન શ્રીસંધને વારસામાં મહ્યું છે. આટલું પ્રાસંગિક કથન એ કારણે કર્યું કે એમાં ગ્રન્થનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. પ્રસ્તુત ગ્રન્થ પ્રભુ શ્રીમહાવીરદેવના Page #12 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ પછી એક શતાબ્દી પૂર્ણ થતાં પહેલાં જ, શ્રી જૈનશાસન અને સંધની અતૂટ જાહોજલાલીના કાળમાં રચાએલો હોવાથી તે મુક્તિની સાધને માટેની નિર્ભેળ સામગ્રી પૂરી પાડે છે. વળી તેના રચયિતા શ્રુતકેવળી ચૌદપૂર્વધર હોવાથી એમના શબ્દોમાં અચિંત્ય શક્તિ રહેલી છે. દશપૂર્વ પણ વચનની લબ્ધિવાળા હોય છે અને તેઓની વાણી જીવોને વિશિષ્ટ ઉપકાર કરનારી હોવાથી ગ્ય છતાં જિનક૯પ વગેરે વિશિષ્ટ આરાધના છેડીને સંધના ઉપકારાર્થે ઉપદેશ કરવાની તેઓ પ્રત્યે જિનાજ્ઞા છે, પછી સંપૂર્ણ શ્રુતકેવલીના વચનમહિમા માટે તે શું કહેવું ? તેઓને ત્રણે કાળનું જ્ઞાન હોય છે, તેનું એક એક વચન મંત્રની જેમ મોહસપનું વિષ ઉતારવા સમર્થ છે. એવા સમર્થજ્ઞાનીએ અને તે પણ પિતાના પુત્રને આરાધના કરાવવાની એક શુદ્ધભાવનાથી ચેલે આ ગ્રન્થ છે, એ કારણે તેના અક્ષરે અક્ષરમાં એ ભાવનાનું બળ છે. આ ગ્રન્થના માત્ર મૂળસૂત્રોને (ગાથાઓને) સ્વાધ્યાય કરવાથી પણ વિશિષ્ટ કર્મનિર્જરા થાય છે, એવો અદ્યાપિ તેને મહિમા છે. કારણ કે ગ્રન્થકારનું વિશિષ્ટ ચારિત્રબળ એમાં ભરેલું છે અને એ જ કારણે આજે પણ મોટા ભાગને સાધુ-સાધ્વીવર્ગ અને અક્ષરશઃ કઠે કરી નિત્ય સ્વાધ્યાય કરે છે. એમ ગ્રન્થ કોણે, ક્યારે, કયા કારણે રો? એ જાણ્યા પછી હવે ગ્રન્થના વિષય અંગે થોડું જોઈએ. ગ્રન્થને વિષય–જૈન સાહિત્યના કેટલાક ગ્રન્થ તત્વનું તે કેટલાક કેવળ ક્રિયાનું નિરૂપણ કરનારા હોય છે, ત્યારે આ ગ્રન્થ તત્ત્વજ્ઞાન સાથે ક્રિયાનું શિક્ષણ આ૫નાર હેઈ સપૂર્ણ છે. એના પહેલા અધ્યયનમાં ધર્મનું લક્ષણ જણાવીને એ ધર્મની પ્રાપ્તિ માટે જીવનના મુખ્ય આધારભૂત આહાર મેળવતાં પણ કોઈનું મન સરખું દુઃખાવવું નહિ, એ વાત ભ્રમરના દષ્ટાન્તથી સમજાવી છે. એમાં ગર્ભિત એ સૂચન છે કે-સાધુએ ન્હાનામાં ન્હાના પણ કોઈ જીવને Page #13 -------------------------------------------------------------------------- ________________ વિના કારણ ઈરાદાપૂર્વક લેશ પણ દુઃખ-દુર્ભાવ ન થાય તે રીતે જીવવું જોઈએ. બીજા અધ્યયનમાં તજેલ ભેગોની પ્રાણાન્ત પણ ઈચ્છા ન કરવી, ઈછા જ સર્વ પાપનું મૂળ છે, તેને રોકવા બાહ્યવસ્તુને ત્યાગ ખૂબ હિતકર છે, ત્યાગને સંકલ્પ જેટલું દઢ તેટલું તેનું ફળ વહેલું અને સારું આવે છે, સંકલ્પબળ એ જ સર્વ સિદ્ધિઓને પાયો છે, માટે સર્વ કેળવીને દઢસંકલ્પથી ઈચછાઓને રોકવી. ઈત્યાદિ શ્રીમતી રામતી અને રહનેમીના દષ્ટાન્તપૂર્વક સમજાવ્યું છે. ત્રીજામાં પૂર્વમહર્ષિઓએ વજેલા (અનાચીણું)ભાવોને ત્યાગ કરવાનું કહી એનું ફળ વર્ણવ્યું છે. અનાચીને ત્યાગ સાધુજીવનના પ્રાણુ અથવા અલંકાર સરખો છે. એના પાલનથી સંયમનું તેજ પ્રગટે અને એથી સ્વ–પર હિત થાય, વગેરે કહ્યું છે. ચોથા અધ્યયનમાં જગતના વિવિધ પ્રકારના જીવોનું અને મહાવ્રતોનું જ્ઞાન કરાવ્યું છે. એ જ્ઞાનથી ઉત્તરોત્તર અહિંસાને સાધતો આત્મા કેવા ક્રમથી મુક્તિને પામે તે ક્રમ પણ જણાવ્યો છે. સર્વધર્મોનું મૂળ અહિંસા છે, તેની સિદ્ધિ માટે હિંસાના વિષયભૂત જીવોનું જ્ઞાન સૌથી પ્રથમ જરૂરી છે. જે જીવ કે અજીવના ભેદને સમજી શકે નહિ તે સંયમને અને અહિં સાને શી રીતે સિદ્ધ કરે ? એ જ કારણે આ અધ્યયનને ભણ્યા વિના હિંસાવિરમણ વગેરે મહાવ્રતો આપવાને નિષેધ છે. આથી સમજાય છે કે સંયમરૂપી વૃક્ષમાંથી મોક્ષરૂપી ફળ મેળવવાનું બીજભૂત જ્ઞાન આ અધ્યયનમાં છે. પાંચમા માં આહાર વસ્ત્ર, પાત્ર અને વસતિ (ઉપાશ્રય), એ ચાર પ્રકારના પિંડનું અને તેને મેળવવાના ઉપાયોનું જ્ઞાન કરાવ્યું છે. અહિંસા-સંયમ અને તપરૂપ ધર્મનું સાધન જ્ઞાનપૂર્વકની ક્રિયા છે, આ ક્રિયા દેહાધીન છે, દેહ નિર્વિકારી હોય તે ઈન્દ્રિયો અને મન નિર્વિકારી બને અને એ સર્વની શુદ્ધિથી ધર્મક્રિયા શુદ્ધ થાય. એમ ધર્મક્રિયાના મુખ્ય સાધનભૂત દેહને પવિત્ર નિર્વિકારી બનાવવા આહાર નિર્વિકારી, નિર્દોષ અને નિર્જીવ હવા ઉપરાન્ત સંયમપષક શુભભાવથી અને Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મેળવેલા હવે! જોઈએ. એ સર્વ આ અધ્યયનમાં જાણાવ્યું છે. છઠ્ઠા અધ્યયનમાં સાધુજીવનના કિલષ્ટ છતાં આવશ્યક અઢાર આચારાનું વર્ણન કરી જૈન સાધુજીવનની વિશેષતા તથા સર્વોપકારિતા જણાવી છે. સાતમામાં ભાષાશુદ્ધિ માટે વિસ્તૃત વર્ણન છે, શબ્દમાં અચિંત્ય શક્તિ છે. હૃદયના ભાવેાને સમજાવવાનું તે સાધન છે, જગતના સર્વાં વ્યવહારા શબ્દથી ચાલે છે, કેટલાક તેા શબ્દની શક્તિ બ્રહ્મ જેટલી માને છે. વિવિધમત્રો પણ શબ્દો જ છે અને તેને મહિમા આશ્ચય ઉપજાવે છે, તે પણ શબ્દચ્ચારનું જ એક બળ છે. એમ શબ્દની અચિંત્ય વિવિધ શક્તિઓના સદુપયોગ ત્યારે થાય કે ખેલનાર જ્ઞાની અને ભાષાશુદ્ધિના જાણુ હાય. એ કારણે આ અઘ્યયનમાં તે શિક્ષણ આપેલું છે. એના જ્ઞાન વિના યથેચ્છ ખેાલવાથી ઘણા અનર્થા થાય છે, સ્વ-પર અહિત થવાથી સૌંસાર વધી જાય છે. એથી જ ભાષાસમિતિ અને વચનગુપ્તિનું શાસ્ત્રમાં વિધાન છે. એના પાલનથી ધણાં કર્યાં ખપી જાય છે. આઠમામાં ખાઘક્રિયાદ્વારા આત્મગુણાને પ્રગટાવવાનું સૂચવ્યું છે. અર્થાત્ ગુણુપ્રાકટ૨ના લક્ષ્ય વિનાની ક્રિયા માત્ર કાયક્લેશ બની જાય છે, તેનાથી આત્માનું હિત થતું નથી, કાઈ વાર તા આત્મા એ ક્રિયાને દ્વેષી બની જીવનને નિષ્ફળ કરી દે છે, માટે પ્રત્યેક ક્રિયાદ્વારા આત્મિક આનંદના અનુભવ કરાવનારા ગુણાને પ્રગટાવવા એ સાધુ જીવનના સાર છે, વગેરે એમાં ગર્ભિત સૂચન છે. નવમા અધ્યયનમાં વિનયદ્વારા સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાયે કહેલા છે. સર્વ ગુણાનું મૂળ વિનય છે. વિનય એટલ સમર્પિતભાવ. તે આવ્યા પછી ગુરુ-શિષ્ય વચ્ચે માત્ર શરીરના જ ભેદ રહે છે, બન્નેના આત્મા અભિન્ન બને છે, અને ત્યારથી ગુરુની આધ્યાત્મિક સમ્પત્તિ શિષ્યમાં ઉતરે છે. ભેદબુદ્ધિ ટળ્યા વિના વસ્તુતઃ ગુણુપ્રાપ્તિ દુર્લભ છે. ગુરુને સ્વીકાર્યા પૂર્વે` તેઓની ચેાગ્યતા સબંધી વિચારણા ભલે હોય, પણ સ્વીકાર્યા પછી તેા આજીવન તેને પરમાત્માતુલ્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માનીને વિનય કરવા એ જ મુક્તિના માર્ગ છે, પરમાત્માએ સ્થાપેલા શાસનની અને સંધની સેવા-રક્ષા કરનારા ગુરુ પણ અપેક્ષાએ પરમાત્મા છે. તત્ત્વથી તે। ગુરુને સમર્પિત થવું એ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તથા એ જ મુક્તિની સાધના છે. કાઈ અશુભ કદિયે ગુરુ સંયમથી પરાર્મુખ બને, શિષ્યની સયમરક્ષા ન થાય અને એથી છોડવા પડે, તે પણ તિરસ્કારભાવથી નહિ, કિન્તુ પૂજ્યભાવથી જ છેોડાય, વગેરે ગુરુવિનયનું રહસ્ય અલૌકિક છે, તેના મહિમા અને ફળ અચિંત્ય છે, એના વિના કાર્યસિદ્ધિ દુઃશંક છે. માટે આમાં વિનયની પ્રેરણા, તેના લાભા અને સાથે અવિનયનાં કટુળાનું પણ વર્ષોંન કર્યુ છે. દશમામાં ગ્રન્થેાક્ત સાધના કરતા ભિક્ષુ–સાધુ કેવા વિશિષ્ટ બને, એ વર્ણવીને સાધુતાની પરાકાષ્ઠાનું સ્વરૂપ જણાવ્યું છે. અર્થાત્ ઉપસંહાર તરીકે ઉચ્ચ સાધુનાં લક્ષણા વર્ણવી આત્માને તેવી વિશુદ્ધિ માટે ગર્ભિત સૂચન કર્યું" છે. તે પછી મૂળગ્રન્થમાં યક્ષાસાધ્વીને શ્રીસીમધરસ્વામીજીએ આપેલી બે ચૂલિકાએ ઉમેરાએલી છે. તેમાં પહેલી ચૂલિકામાં કાઈ સાધુ તથાવિધ ક્લિષ્ટકમેર્યાયથી સાધુજીવનને છેાડવા ઈચ્છે, તે છેાડયા પછી તે કેવી વિષમ વિપત્તિઓમાં સાય, તે સમજાવવા સાધુ અને ગૃહસ્થના જીવનનુ મેરુ અને સરસવ જેટલું યથા અંતર સમાવ્યું છે અને પુનઃ સાધુજીવન પ્રત્યે પ્રીતિ પ્રગટાવવાના ઉપાયારૂપ સુંદર ઉપદેશ કરેલા છે. બીજી ચૂલિકામાં કૈષણાને તજી જિનાપષ્ટિ માર્ગને અનુસરવાનું, અર્થાત્ સંસારના અનાદિ વિષમ પ્રવાહમાં સામા પૂરે તરવાનું વિધાન છે. એ વિના જિનાજ્ઞાનું પાલન યથાવત્ થઈ શકતું નથી, માટે લેકૈષણાના ત્યાગ કરી આત્માના સત્ત્વ અને ગુણાના બળે જીવવારૂપ સમ્પૂર્ણ સ્વાશ્રયી બનવાના ઉપદેશ છે. આથી સમજાશે કે મેાક્ષના અનન્ય ઉપાયરૂપ પ્રાણાતિપાતવિરમણાદિતાનું યથાર્થ પાલન અને તેને સફળ કરવાની સમગ્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીના ખજાના આ ગ્રન્થ છે. મન વચન કાયારૂપ ખાયેગાની શુદ્ધિહારા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ભાવયેાગાને પ્રગટાવવાના વિશિષ્ટ શિક્ષાગ્રન્થ છે. ગ્રન્થ ઉપર વર્તમાનમાં વિદ્યમાન જૈનશાસનમાન્ય પીસ્તાલીશ આગમા પૈકી જે ચાર મૂળ આગમા કહેલાં છે, તેમાંનું એક મૂળઆગમ દશવૈકાલિક છે. સાધુજીવનના પ્રારંભમાં (મૂળમાં) જ અધ્યયન કરાતું હોવાથી તે મૂળઆગમે! કહેવાય છે. આ મૂળગ્રન્થ ઉપર ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામિજી જેએ પ્રભુ મહાવીરના નિર્વાણુથી ૧૭૦મા વર્ષે સ્વર્ગ ગયા, તેઓએ નિયુક્તિ રચેલી છે. તેના કથન પ્રમાણે આનું ચોથું અધ્યયન આત્મપ્રવાદપૂર્વ માંથી, પાંચમું કર્યું – પ્રવાદમાંથી, સાતમું સત્યપ્રવાદમાંથી અને શેષ અધ્યયના નવમા પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્દરેલાં છે. આ ભાષ્ય, સમર્થ શાસ્ત્રકાર શ્રીહરિભદ્રસુરિષ્કૃત વૃત્તિ અને અવસૂરિ. તેથી પ્રાચીન શ્રીઅગસ્ત્ય િસંહરિકૃત ચૂર્ણિ છે, તે ઉપરાન્ત ખીન્ન શ્રીસુમતિસૂરિષ્કૃત ટીકા, શ્રીમાણેકચશેખરસૂરિષ્કૃત અને ઉપા॰ શ્રી– સમયસુંદરછકૃત દીપિકાએ, શ્રી રાજયંદ્રસૂરિષ્કૃત વાતિક, શ્રી વિનયહંસકૃત ટીકા, વગેરે અનેક સ ંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થા રચાયાના ઉલ્લેખા મળે છે. આ ગ્રન્થ સર્વમાન્ય હોવાથી ભિન્ન ભિન્ન ગુચ્છના આચા ચેની એ રચનાઓ છે. ઉપરાંત ગુજરાતી અનુવાદા, બાલાવબેધા, અને ગેયરૂપ ટુંકા ભાવાર્થ યુક્ત સજ્ઝાયા પણ રચાએલી છે, એમ વિવિધ સાહિત્ય ઉપલબ્ધ છતાં મ ખ્રુદ્ધિ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અજ્ઞાત જીવાને પણ મેધ થાય એ દૃષ્ટિએ આ ભાષાન્તર કર્યુ છે. આશા છે કે ભવ્યજવા તેનેા સદુપયાગ કરી પ્રયત્નને સફળ કરશે. સમ્પાદન શૈલી-મૂળ ગાથાએ દેવનાગરીમાં, નીચે ભાવારૂપે શબ્દાર્થ ગુજરાતીમાં અને તેની નીચે પ્રસંગાનુસાર વિશેષા વગેરે નાંધ ન્હાના અક્ષરામાં લીધી છે. અધ્યયન અને ગાથાના ક્રમાંક Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથાની પછી મૂકવા છતાં પુનઃ ગાથાના પ્રારંભમાં કસમાં ગુજરાતી અંકમાં સળંગ ક્રમાંક આપ્યા છે. મૂળ શબ્દના વિભક્તિ-વચને પ્રમાણે ગુજરાતીમાં લખેલું વાકય સમજવું કિલષ્ટ બને, મંદબુદ્ધિવાળાને ગેરસમજ ઉભી કરે, એ આશયથી ગુર્જરભાષામાં સરળતાથી સમજાય તે રીતે ભાવાર્થ લખે છે. મૂળ શબ્દોના અર્થોને જુદા પાડવા ચાર અધ્યયનોમાં બ્રેકેટ મૂકયા છે. પાંચમાથી ટાઈપ મોટા રાખી શબ્દાર્થ જુદા પડ્યા છે. મૂળની સંસ્કૃત છાયા ઉપયોગી છતાં ગ્રન્થનું પ્રમાણ વધી જાય એ આશયથી આપી શકાઈ નથી. સ્વાધ્યાય સરળતાથી કરી શકાય માટે છેલ્લે ચાર ફાર્મમાં મૂળગ્રન્થ જુદે આપ્યો છે. અર્થ લખવામાં મુખ્ય આધાર શ્રીહરિભદ્રસૂરિજીકૃત ટીકાને લીધે છે, તથાપિ ઉપયોગશૂન્યતા, બુદ્ધિમંદતા, વગેરે કારણે રહી ગએલી ક્ષતિઓને મિચ્છામિદુક્કડ દઈ સાથે અને મૂળ બને સૈન્યનાં શુદ્ધિપત્રક આપ્યાં છે તેનો ઉપયોગ કરવા વાચક વર્ગને ખાસ વિનંતિ કરું છું. ગ્રન્થ લખવાથી અને છપાવવાથી મને આરાધના થાય તથા બાળજીવોને એના અર્થનું જ્ઞાન મળે, એ ઉદ્દેશથી આ પ્રયત્ન કર્યો છે. લાંબા વખતથી કેટલાક પૂ. સાધુ-સાધ્વીગણની માગણને સફળ કરવા આ યત્કિંચિત પ્રયત્ન થયો છે, તેનાથી સ્વ–પરનું શ્રેય થાઓ, એમ ઈચ્છતો હું વિરમું છું. વિ. સં.૨૦૧૫, અષાઢ સુદ ૧પ. પૂજ્ય ગુરુદેવ આ. શ્રીવિજયમનહર જૈનવિદ્યાશાળા; અમદાવાદ. | સૂરિવર શિષ્ય પં. ભદ્રકવિજય Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યાભિલાષી ભાઈ શ્રી શશિકાન્ત પોપટલાલ Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ મટી સમષ્ટિ બનનાર - શશિકાન્તની જીવન સાધના: જીવન અખંડ પુણ્યપ્રવાહ છે, એથી તો એક સંતે માનવીને ઉધન કર્યું છેઃ કાં અસાધારણ થજે અથવા નામનિશાનથી ટળી જજે. સૌના જે સાંજે સૂનારો અને સવારે ઊઠનારે માનવી ન રહેત.” ભાઈ શ્રી શશિકાનતે આમ અસાધારણ જીવનની કેડી સ્વીકારી. તેમણે નિજ જીવનને ધન્ય બનાવ્યું, માતા-પિતાના કુળને અજવાળ્યું. નાનકડું ગામ ચેખલાપગી (તા. દહેગામ) જ્યાં સં. ૧૯૯૮માં તા. ૨૦–૧-૪૨ ના રોજ શશિકાન્તને મોસાળમાં જન્મ થયો. ધર્મનિષ્ઠ માતા-પિતા દ્વારા તેમના જીવન-ક્યારામાં સુસંસ્કારના સિંચન થયાં. પિતાનું નામ શ્રી પોપટલાલ. આમ તો વ્યવહારુ, વાણિજ્ય ક્ષેત્રે સૂઝવાળા, પરંતુ જીવનની ઈમારતને પાયે, ધર્મભૂમિમાં. ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગી. માતાનું નામ હીરાબહેન. ભણતર ખાસ નહિ પરંતુ આતમજ્ઞાનનું અધિક અજવાળું, નમ્ર, મિલનસાર અને માયાળુ સ્વભાવ, અપાર દાનવૃત્તિ, એમના હૈયામાં સદા ધર્મશ્રદ્ધાને દીવડો ઝળહળતું રહે. જીવનના આરોહ-અવરોહમાં આ દંપતિને વિશ્રામ મળે પૂ. સાધુભગવંતે આદિના સત્સંગમાં અને સન્નિષ્ઠ શ્રાવકની શુશ્રષામાં. એ જ એમના જીવનને આનંદ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી પિપટલાલને પ્રાપ્ત થયેલા જીવનપાથેયના પરિણામે તેમને વારંવાર ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને વિચાર આવે. રાગ અને ત્યાગ વચ્ચે એમને જીવનહિંડેબે ઝેલે ચઢે, પરંતુ વ્યવહાર અને વડીલોના આગ્રહને આધીન બની સંસારને ત્યાગ કરી શકયા નહિ. કાસારમાં પાંગરેલું કમળ જળકમળવત્ ' ક્યાં નથી રહેતું? તેઓ પણ સંસારમાં રહેવા છતાં નિલેપપણે રહેતા. માતા–પિતાના આ ધર્મસંસકારને આવિષ્કાર ભાઈ શશિકાન્તમાં થા. તેઓના અંતરંગ ધર્મ પ્રેમ અને બાહ્ય ધર્મ-અનુષ્કાની સંસ્કારિતા ભાઈ શશિકાન્ત માટે કઈ અનન્ય જીવનપથદર્શિકા બની. “તાર: હંસાઃ” “આ સંસાર ખરેખર અસાર છે” એનું સચેટ ભાન થયું. સાંસારિક પ્રવૃત્તિઓનું સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓએ લીધું. પૂ. ગુરુભગવંતના સતત સમાગમ, તેઓશ્રીની લાક્ષણિક શૈલી, તલસ્પર્શી વ્યાખ્યાનશ્રવણ તથા ઉપદેશ દ્વારા દશન, વંદન, જિનપૂજા, સાધર્મિકવાત્સલ્ય, આવશ્યક કિયા, વ્રત, નિયમ, સ્વાધ્યાય આદિમાં શશિકાન્ત નિજ સમય વ્યતીત કરતા. તેમને મન વધુ પ્રિય વિષય પ્રભુભક્તિ હતા. ભાઈ શશિકાન્તનું શાળાકીય જીવન કેવળ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાનું પાન ન હતું પરંતુ તેઓએ સાથેસાથ જીવનની કેરી કિતાબમાં ધાર્મિકજ્ઞાનની લિપિકાને અંકિત કરવાનું ચાલુ જ રાખ્યું. મેટ્રીક બાદ ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો પરંતુ ડીગ્રી મેળવવાના મેહને બદલે તેમને બીજે જ કઈ પ્રકાશ પિતાના તરફ પ્રેરણા કરી રહ્યો Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯, હતો. પરિણામે કેલેજના ત્રીજા વર્ષની પરીક્ષા બાદ વ્યાવહારિક અભ્યાસને તિલાંજલિ આપી, ધાર્મિક અભ્યાસમાં આગેકૂચ કરી. તેમના જીવન ગ્રંથનું એક બીજું ઉજજવળ પ્રકરણ પણ ભૂલી શકાય તેમ નથી અને તે છે સત્સંગ. સરિતાનું સુમધુર જળ સાગરમાં જઈ ખારું કેમ થઈ જાય છે ? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે? તેને ઉત્તર “સંતના રાષ-મુળ મવનિત્ત!” એ સંગતિનું પરિણામ છે. વિ. સં. ૨૦૧૨માં પૂ. પં. શ્રી મેરુવિજયજી ગણિ. (હાલ પૂ. આ. શ્રીવિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.) તથા પં. શ્રી દેવવિજયજી ગણિ. તથા તેમના શિષ્યરત્ન મુનિ શ્રી હેમચંદ્રવિજયજી મ. સા. આદિ ઠાણું ચાતુર્માસ બિરાજમાન હતા. તે સમયે તેઓશ્રીજીના અહર્નિશ સમાગમમાં આવ્યા. પારસમણિના સ્પર્શ ભાઈ શશિકાન્તના જીવનને કંડારવામાં ઘણે અને વધુ મહત્વને ફાળો આપે. તેઓશ્રીજીની અમૃતમય વાણીએ ઉપદેશ અને પત્રો દ્વારા ખૂબ ખૂબ સિચન કરેલ. સંસારની અનિત્યતા સમજાવી ત્યાગધર્મની પુષ્ટિ કરી. બહારથી માનવી ભલે દીન-હીન અને દુર્બળ દેખાય પરંતુ ઘણી વખત તેનું અંતશ્કરણ આમિક ઋદ્ધિ-સિદ્ધિથી સમૃદ્ધ, ઉન્નત અને સબળ હોય છે. તેમના જીવનમાં પણ એકાગ્રતા, ભકિત, શ્રદ્ધા, સાહસ, ક્ષમા, ધેય, સહિષ્ણુતા, વિનય–વિવેક અને અનાસક્તિ વગેરે ગુણે વણાયેલા હતા. પરિણામે સાધકજીવનના માર્ગે પ્રસ્થાન કરતાં તેમને કોણ રોકી શકે? Page #23 -------------------------------------------------------------------------- ________________ २० રાગ કરતાં ત્યાગ ઊંચા છે. ત્યાગ વિના જીવનના સાચેા ઉત્કર્ષ સાધી શકાતા નથી. અક્ષય, અનંત અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શકાતું નથી. ત્યાગ.... સત્યાગ વિના શાશ્વત અને અપ્રતિમ સુખ મેળવી શકાતું નથી. આ પવિત્ર ભાવનાથી પિતાએ પુત્રવાત્સલ્યના, માતાએ મમતાને ત્યાગ કર્યો અને પેાતાના પુત્રને શ્રી જૈનશાસનના ચરણે સમર્પણ કર્યાં. દીક્ષા અર્થે હર્ષોલ્લાસપૂર્વક અંતઃકરણના ભાવભીના આશીર્વાદપૂર્વક અનુમતિ આપી. તેમની વિ. સ. ૨૦૨૪ ના વૈશાખ સુદ-ત્ ને શનિવાર તા. ૪-૫-૬૮ ના મ ́ગલ દિવસે ૫. પૂ. આ શ્રી વિજયન'દનસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ વિપુલ મુનિમંડળની શુભ નિશ્રામાં દીક્ષા થયેલ. તેઓએ પારમેશ્વરી પ્રત્રજ્યાના પુનિત પથે પ્રયાણ કર્યુ. સસારી શશિકાન્ત પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મુનિ સિંહસેનવિજય તરીકે જાહેર થયા. તે વ્યકિત મટી સમષ્ટિ અન્યા. ધમ એ છે જે જીવનના દરેક ક્ષેત્રને પવિત્ર મનાવે છે, ધર્મ એ સુગધી છે, તે જ્યાં હોય ત્યાં મીઠી સૌરભથી વાતાવરણ મહેકી ઊઠે છે. જીવનમાં ધમ પ્રેરનાર ને ઉજ્જવળ કરનાર સાધક પૂર્વ શ્રમણ ભગવડતાને કાર્ટિશઃ વ′દના હૈ। ....! !!....!!! શા, વાડીલાલ કેશવલાલ Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ દાનવીર, ધર્મપ્રેમી શેઠ શ્રી નગીનદાસ મગનલાલ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી નગીનદાસ મગનલાલનું સંક્ષિપ્ત ( જીવનચરિત્ર છે શ્રી નગીનભાઈને જન્મ સંવત ૧૯૪૮ માં શ્રી વરસેડા મુકામે તેમના મોસાળમાં થયેલું. તેમના પિતાશ્રીનું નામ મગનભાઈ અને માતુશ્રીનું નામ નાનીબહેન ઉર્ફે ઉમિયાબહેન. બન્ને બહુ જ ઉદાર સ્વભાવનાં હતાં. તેમના સદ્દગુણે સહેજે શ્રી નગીનદાસભાઈમાં ઊતરેલા. તેમના પિતાશ્રી મૂળ તો વરસેડાના જ પણ ધંધાર્થે માણેકપુર ગયેલા. શ્રી નગીનભાઈ તે વરસેડામાં પિતાના મોસાળમાં જ ઊછરેલા અને ગુજરાતી સાત ચેપડી સુધીને વિદ્યાભ્યાસ પણ ત્યાં જ કરેલ. શ્રી મગનભાઈના બીજા ચાર દીકરા–શ્રી મણિલાલ, શ્રી પિપટલાલ, શ્રી બબાભાઈ અને શ્રી શકરાભાઈ તથા એક દીકરી જોઈતીબેન. જે બધાંને જન્મ માણેકપુરમાં થયેલે અને ત્યાં જ ભણેલા. શ્રી નગીનદાસભાઈ ફક્ત ગુજરાતી સાત જ ચાપડીને અભ્યાસ કરી મુંબઈ નોકરી માટે ગયેલા; પણ ત્યાં ખાસ અનુકૂળતા નહિ આવવાથી અને તેમના પિતાશ્રીની મરજી પણ આટલી નાની વયમાં એટલે દૂર રાખવાની નહિ હોવાથી તેઓ અમદાવાદમાં શેઠ વીરચંદ દેવચંદની કાપડની પેઢીમાં નેકરી રહેલા. ત્યારબાદ ક્રમે ક્રમે તેમણે પોતાના બીજા બીજા ભાઈઓને પણ અમદાવાદ લાવી ધંધે લગાડ્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પોતાની ચીવટ અને ધંધાની આવડતથી સંવત ૧૯૭૨ માં શ્રી ચંદુલાલ જેસીંગભાઈની પેઢીમાં ભાગીદારીમાં જોડાયા. તેઓશ્રીનું લગ્ન પણ શ્રી રેવાબેન સાથે તે જ વરસમાં થયું અને ત્યારથી તેમને પુણ્યને સિતાર વધતો ચા. પિતે પેઢીમાં સારું કમાવા લાગ્યા તેમ તેમ પોતાના પિતાશ્રીની ઉદારતાપૂર્ણ પ્રેરણા અનુસાર ધનનો સદ્વ્યય કરવા લાગ્યા. શ્રી વરસેડા મુકામે ચિત્ર-આસો માસની નવપદની ઓળીઓ કરાવી, ઓળી કરનાર ભાઈ-બહેનોને તેમજ સગાં-સંબંધીઓને શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરાવી. સંવત ૧૯માં વરસડા મુકામે પરમપૂજ્ય આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાન કરાવ્યાં અને ધનને સચ્ચય કર્યો. ઉપધાન કરનાર આરાધકોને ચાંદીની ડબીઓની પ્રભાવના કરી તથા ઉપધાન તપ વખતે થયેલ ઉપજમાંથી એક ચાંદી મઢેલું સિંહાસન ત્રિગડું બનાવી દેરાસરમાં મૂક્યું. રેશનિંગના સમયમાં અનાજની મેંઘવારી વખતે માણેકપુરમાં સસ્તા અનાજની દુકાન ખેલી રાહત આપેલી. વેપાર તો અમદાવાદ જ રહ્યો પણ રહેવા માટે સંવત ૧૯૩થી સાબરમતી આવેલા, ત્યારથી સાબરમતીમાં પણ નાના મોટા દરેક કામમાં સારો ફાળે આપવા લાગ્યા. તેઓશ્રી કેળવણી ક્ષેત્રે પણ સારો ફાળો આપતા. Page #28 -------------------------------------------------------------------------- ________________ २३ સાબરમતી વિદ્યામંદિરમાં ઘણા વર્ષ પ્રમુખ તરીકે રહેલા અને તેની ઉન્નતિ માટે અથાગ પ્રયત્ન કરેલા. સાબરમતી જૈનસઘના તથા શ્રીસ‘ઘના વધુ માન તપ-આય.બીલ ખાતાના તેઓ આગેવાન ટૂસ્ટી હતા. અને જીવનપર્યંત ટ્રસ્ટી તરીકે કામ કરી શ્રી સંઘની ઉન્નતિમાં સારા રસ લીધેલેા. માતુશ્રી તથા પિતાશ્રી અનુક્રમે સવત ૧૯૮૮-૮૯માં દેવલાક પામ્યાં. તેમની યાદગીરીમાં સાખરમતીમાં એક સાર્વજનિક દવાખાના માટે મકાન બંધાવી આપ્યું તથા ત્યારખાદ તેમનાં માતુશ્રીના શ્રેયાર્થે તે દવાખાનામાં એક્સરે વગેરે માટે બીજા રૂમ ખ'ધાવી આપ્યા અને તે દવાખાનું સાખરમતી ગ્રામપંચાયતને ચલાવવા આપ્યું. જે હાલ અમદાવાદ મ્યુ. કેર્પોરેશન શાહ મગનલાલ મેાતીચંદના નામે દવાખાનું ચલાવે છે. તેઓશ્રી ડાયાબિટીસના દર્દથી પીડાતા હતા છતાં તેમણે સ'વત ૨૦૧૨ માં શ્રી સમેતશિખરજી યાત્રાપ્રવાસની પ૦૦ યાત્રાળુઓની સ્પેશિયલ ટ્રેનમાં આગેવાનીભર્યાં ભાગ લઈ સારી રીતે યાત્રા કરી હતી. તેઓશ્રીને સંતાનમાં ફક્ત ત્રણ પુત્રીએ જ હતી અને પુત્ર નહાતા. જેથી તેમના નાના ભાઇ શ્રી પેાપટલાલના પુત્ર શ્રી ચીમનલાલ જેમને પાતે પેાતાને ત્યાં જ ઉછેરી માટા કરેલા, તેમને ઈ. સ. ૧૯૪૭માં દત્તક તરીકે લીધેલા જે હાલ તેમનુ કામકાજ સભાળે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પિતાના પ્રબળ પુરુષાર્થથી ઐહિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી તથા ધર્મ–ધ્યાન, તીર્થયાત્રા, દાન દ્વારા જીવનને ધન્ય બનાવી સ્વ. નગીનદાસભાઈએ આ અસાર સંસારમાંથી ઈ. સ. ૧૬૩ માં ચિરવિદાય લીધી. તેમની પાછળ પણ શ્રી અઠ્ઠાઈમહોત્સવ આદિ શુભ કાર્યો તેમના શ્રેયાર્થે કરવામાં આવ્યાં તેમજ એક શ્રી નગીનદાસ મગનલાલ હાઈસ્કૂલ હાલ તેમના નામથી ચલાવવામાં આવે છે. બહુ જ નાની વયથી ધંધે લાગી ઘણું જ મહેનત કરી અમદાવાદ જેવા શહેરમાં કાપડની આગવી પેઢી શરૂ કરેલી, જેને લાભ પાછળના અમે બધાને મળ્યો છે. તેમનું પૂરેપૂરું ઋણ તો અમે અદા કરીએ તેમ નથી પણ “ફૂલ નહિ તો ફૂલની પાંખડી” તેમ ઉપર મુજબ અમારાથી બનતું કર્યું છે અને યથાશક્તિ કરીશું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. શા, મણીલાલ મગનલાલ Page #30 -------------------------------------------------------------------------- ________________ જગદુપકારી શ્રી જૈનશાસનની મહત્તા વિશ્વ અનાદિ છે, આત્મા અનાદિ છે, આત્માનું ભવભ્રમણ (સંસાર) અનાદિ છે અને એ ભવભ્રમણના કારણભૂત સહજમળ (જીવની કર્મને સંગ થવાની ગ્યતા) પણ અનાદિ છે, તેના બળે (આત્મા) જવ નવાં નવાં કર્મો બાંધે છે, એ કર્મોના ફળ સ્વરૂપે નવા નવા જન્મ, નવા નવા દેહ, અને નવા નવા દેહના સંબંધીઓના સંબંધ થયા કરે છે. વિશ્વમાં એ રીતે મેહનું શાસન અનાદિ છે. તેની પરાધીનતામાં ફસાયેલે જીવ ઉપર કહ્યું તે સહજમળના પ્રભાવે રાગ-દ્વેષાદિ વિકારને વશ થઈ વિવિધ કર્મો બાંધે છે અને અનાદિ કાળથી ભવભ્રમણ કરી દુને ભેગવે છે. - આ બધું જેમ અનાદિ છે તેમ એ ભવભ્રમણ અને દુઃખોમાંથી મુક્ત કરનાર જૈન શાસન પણ અનાદિ છે. આ જૈનશાસનમાં અનંતા તીર્થકર ભૂતકાળ થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વીશ વિચરતા વિદ્યમાન છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. કદાપિ એવું બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ, કે શ્રી તીર્થંકર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભગવતાના કે જૈન શાસનના વિશ્વમાં સર્વથા અભાવ હાય. મહાવિદેહ નામનુ ક્ષેત્ર કે જે વિશ્વની ખરાખર મધ્યમાં છે, ત્યાં કદાપિ તીથકાના અભાવ હાતા નથી. તે તીથંકરાનું શાસન (જૈનશાસન) સદાય જીવાને રાગ-દ્વેષાદિ વિકારામાંથી ખચાવી નિર્વિકારી બનાવે છે. વિકાર એ રાગ છે, નિર્વિકારતા એ આરાગ્ય છે. રાગ એ દુઃખનું કારણ છે આરાગ્ય સુખનું કારણ છે, આત્માને સથા રાગી-વિકારી બનાવવાનું કામ માહનું શાસન કરે છે, ત્યારે નિરાગી નિર્વિકારી બનાવવાનુ કામ જૈનશાસન કરે છે. જીવ માત્રને જે થાડુ કે ઘણું કાઇ પણ વિષયનું દુઃખ અનુભવાય છે તે માહના શાસનના પ્રભાવ છે. અને જીવમાત્રને થોડુ કે ઘણું માહ્ય કે અભ્યંતર કાઇ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે તે જૈનશાસનના ઉપકાર છે. કારણ એ છે કે માહ હંમેશાં બીજાનુ. સુખ લુટીને, બીજાને દુઃખી કરીને જીવને સુખ ભાગવવાનું શીખવે છે, તેથી ઉલટ જૈન શાસન હમેશાં બીજાને સુખી કરીને બીજાને દુ:ખમાંથી શકયતા મુજબ છેાડાવીને જીવને સુખી થવાનુ* શીખવે છે. અનાદિ કાળથી વિશ્વના જીવાના માટા ભાગ આ તત્ત્વથી અજાણ્–અજ્ઞ હાવાથી માઠુની જાળમાં સપડાચેલા છે અને માહના શાસનને અનુસરતા સુખની ઇચ્છાથી પ્રાયઃ બીજા જીવાને દુ:ખી કરતા આબ્યા છે અને તેથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૭ તે સુખી થવાને બદલે વસ્તુતઃ દુઃખમાં સપડાતા રહે છે. બહુ થાડા જીવા કે જેએના ઉપરથી માહના પ્રભાવ ઘટી ગયા હૈાય છે તે જ માહુશાસનના અપકાર અને જૈનશાસનના ઉપકારને સમજી હેય–ઉપાદેયના વિવેક કરી શકે છે. આ વિવેકથી જીવ જૈનશાસન પ્રત્યે કૃતજ્ઞ મની તેની સેવા કરવા ઉત્સાહી અને છે. માત્ર કુલથી જૈન કે નામ માત્રથી જૈન હાય તેને આ વિવેક પ્રગટતા નથી. ભલે તે જૈન કુળના પ્રભાવે દાનાદિ ધર્મની પ્રવૃત્તિ કરે પણ તેના ઉપર પ્રભાવ માહના શાસનના હાય છે, તેથી તેની ધાર્મિક પ્રવૃત્તિ પણ પ્રાયઃ જન્મ-મરણાદિ સંસારને વધારનારી અને છે. આત્માનુ આરોગ્ય તેને દુર્લભ ખનતું જાય છે, ધમ પ્રવૃત્તિ કરવા છતાં રાગ-દ્વેષાદિ અંતરગ રાગા બેકાબૂ બનતા જાય છે. વમાનમાં પંચમ કાળના પ્રભાવે ભરત ક્ષેત્રમાં મહુધા જીવે આ પરિસ્થિતિને વશ પડેલા છે. બહુ થોડા જીવા જ ઉપર જણાવ્યે તે વિવેકને પામી સુખના સાચા માને પામી-પાળી શકે છે. એ મહાભાગ પુણ્યવાનાના પુણ્યના પ્રભાવે થેાડી પણ શાન્તિ જીવા અનુભવી શકે છે. અવસર્પિણી કાળમાં-આવા મહાભાગેાની સખ્યા ઘટી રહી છે તેવા કાળમાં પણ જે થાડા ઊત્તમ લઘુકર્મી આત્માએ જૈન શાસનના ઉપકારાને સમજી તેની આરાધના માટે અનિવાય એવા સયમના માગ સ્વીકારે છે તેઓને સયમની જૈન શાસનની સેવામાં વિશિષ્ટ મદદ કરી શકે તેવા આ ગ્રન્થ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આશા રાખીએ કે એવા પુણ્યવંત આત્માઓ આ ગ્રન્થનું તત્ત્વદષ્ટિથી અધ્યયન કરી ઉચ્ચરેલાં પાંચ મહાઘતેનું યથાશક્ય નિરતિચાર પાલન કરે. પંચ મહાવ્રતનું પાલન એટલે અપેક્ષાએ સ્વાશ્રયી જીવન, સમજી શકાય તેવી સાદી વાત છે કે-આપણા સુખની ઈચ્છાએ આપણે બીજાને ભારભૂત બનીએ તે અન્યાય છે. માટે જ સ્વાશ્રયી જીવન એ ન્યાય છે. ન્યાય એજ ધર્મ છે અથવા ધર્મના પ્રાણુ છે. ધર્મ ન્યાયથી (ન્યાયસંપન્ન વૈભવથી) શરૂ થાય છે અને સંપૂર્ણ ન્યાયમાં એટલે સિદ્ધાવસ્થામાં પૂર્ણ થાય છે. જ્યાં કેઈ જડતત્ત્વને આશ્રય લેવાનું રહેતું નથી. તાત્પર્ય એ થયું કે ધીમે ધીમે પણ મક્કમતાથી જરૂરીઆતે ઘટાડતાં જરૂરીઆતેમાંથી સંપૂર્ણ મુક્ત થવું તે જ મુક્તિ છે, તે જ સંપૂર્ણ સ્વાશ્રય છે, તે જ સંપૂર્ણ ન્યાય છે. શરીર, સંપત્તિ, સંબંધીઓ કે એવા કોઈપણ બાહ્ય સંગોને આનંદ અનુભવ તે અન્યાય છે તેમ કીર્તિના કોટડાં ઉભાં કરી તેને આનંદ અનુભવ તે પણ અન્યાય છે. આ કારણે જ જ્ઞાનીએ, ચોગીઓ, મહાત્માઓ કીર્તિથી સદા દૂર રહે છે. કર્મના આવરણના પડદા ચીરીને તેની નીચે ઢંકાએલા આત્માની નિર્મળતાને આનંદ અનુભવ એ જ સાચું સુખઆત્માનંદ છે. આ ગ્રન્થની પંક્તિ પંક્તિ આત્માને પરાશ્રયમાંથી મુક્ત થવાનું સ્વાશ્રયી બનવાનું શીખવે છે. જરૂરીયાત Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઘટાડવાનો ઉપદેશ કરે છે કે જે સમગ્ર આગમ ગ્રન્થને સાર છે. તે ગ્રન્થના ઉપદેશને ઝીલી ત્યાગ અને વૈરાગ્યની વૃદ્ધિદ્વારા સ્વાશ્રયી બની શુદ્ધ સ્વતંત્રતાને આત્માઓ પ્રાપ્ત કરે એ આ ગ્રન્થને પ્રધાન સૂર છે. જે જૈનશાસને ભૂતકાળમાં અનંતા ભવ્યજીને આ ઉપદેશ દ્વારા શુદ્ધ નિત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરાવી છે, આજે પણ ચગ્ય આત્માઓને એ કાર્યમાં સહાય કરી રહ્યું છે અને ભવિષ્યમાં અનંત આત્માઓને એ શુદ્ધ નિત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરાવનાર છે. તે જૈન શાસન એ જ એક સાચું પરમાર્થિક શાસન છે. જેના પ્રભાવે અને જીવાડનારાં પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ વગેરે તો પણ અનુકૂળ બની જીવનદાન આપે છે, તે શાસન સદા જયવંતું રહે, ભવ્ય આત્માઓ એની નિરતિચાર વિશુદ્ધ આરાધના કરી સ્વ-પર કલ્યાણને સાધો અને એ ભાવના સદાય ભવ્યજીના હૈયામાં જીવંત અને વૃદ્ધિવંત બનતી રહે. એજ એક અભિલાષા-પૂર્વક આ ગ્રન્થનું પઠન પાઠન કરવા કરાવવા દ્વારા સવાર કલ્યાણ સાધે એ અભ્યર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ લેશ પણ લખાણ અંગે મિચ્છામિ દુક્કડ સાણંદ. જી. અમદાવાદ ) લી. પરોપકારી સ્વ. ગુરુદેવ શ્રી વિજય૨૦૨૮, ચૈત્રી પૂર્ણિમા ! મને હરસૂરીશ્વર શિષ્યાણબુધવાર, પં. ભદ્રંકરવિજય Page #35 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ અંગે કિંચિત્ મહાજ્ઞાની પૂ. શ્રી શય્યભવસૂરિજીએ રચેલ આ દશવૈકાલિક સૂત્ર મૂળ, અર્થ અને વિવેચન સહિત આજથી તેર વર્ષ પહેલાં પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજી ગણિવરે (પૂ. આ. સિદ્ધિસૂરિજીના સમુદાયના) તૈયાર કરેલ અને બાઈ સમરથ જૈન શ્વેટ મૂર્તિપૂજક જ્ઞાનોદ્ધાર સ્ટ. ઠે. મનસુખભાઈની પોળ અમદાવાદ તરફથી પ્રગટ થયેલ. - અત્યંત ઉપકારી અને અતિશય ઉપયોગી આ ગ્રંથની ૧૦૦૦ નકલ પણ થોડા જ સમયમાં ખલાસ થઈ ગયેલી. દિન પ્રતિદિન માગણું વધવાથી તથા પૂ. સાધુ–સાવીઓને માટે આ ગ્રંથ ઘણું જ ઉપકારી હોવાથી તેને ફરી છપાવવાની જરૂરીઆત ઉભી થઈ. એ અરસામાં શ્રી શશીકાન્ત પટલાલ ટ્રસ્ટના સંચાલકોએ પૂ. પન્યાસજી મહારાજ પાસે વિનંતી કરી કે અમારા ટ્રસ્ટ તરફથી છાપવા એગ્ય કેઈ ઉપગી ગ્રંથ જણા. પૂ. પન્યાસજી મહારાજે આ ગ્રન્થનું સૂચન કર્યું. આ ગ્રંથનું પ્રફરીડીંગ કાર્ય મને સેંપવામાં આવ્યું. આ શ્રી દશવૈકાલિક સૂત્રને મહિમા એટલે અપાર છે કે તેના માટે મારા જેવા માણસે શું લખવું? આથી પૂ. પૂન્યાસજી મહારાજે પોતે લખેલી પ્રસ્તાવનામાં તેને ઉદ્ભવ, તેનું માહાત્મ્ય અને તેની ઉપયોગિતા વિસ્તારથી વર્ણવેલ છે. તે વાંચી જવા ભલામણ કરું છું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ધર્મ એટલે શું? તેને પ્રાણ આચાર એટલે શું? અહિંસા, સંયમ અને તપ આ ત્રણે અંગનું વાસ્તવિક નિદર્શન કરાવનાર આ ગ્રંથ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે અતિ આવશ્યક છે. શરૂઆતનાં ચાર અધ્યયને તે શ્રાવક માટે ભણી શકાય તેવાં અને અતિ આવશ્યક છે. આ આવૃત્તિની બીજી એક અદભુત વિશિષ્ટતા એ છે કે. પૂ. પન્યાસજી મહારાજે “જગદુપકારી શ્રી જૈન શાસનની મહત્તા નામને મનનીય લેખ આ પ્રકાશન પ્રસંગે લખી આપ્યો છે. આ લેખ દરેક મોક્ષાભિલાષી આત્માઓએ ખાસ વાંચી જવા જેવું છે. વર્તમાનના વિષમ વાતાવરણમાં વિશ્વમાં વિલાસની અસર ચારે બાજુએ વ્યાપી ગઈ છે. ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં વિલાસનાં સાધનો ખડકાયાં છે અને અવનવાં સાધને ખડકાયે જાય છે. આ સંજોગોમાં ધર્મના શુદ્ધ આચારનું પાલન અતિશય કપરું કાર્ય છે. જૈન શાસન ત્યાગપ્રધાન છે. વિલાસ અને ત્યાગ એ એ બેની દિશા સામસામી અર્થાત્ પરસ્પર વિરોધી છે, એટલે ધર્મનું આરાધન કરનાર વિલાસને અવશ્ય ત્યાગ કરે જ પડે છે. વિલાસ વિનાશકે છે, ત્યાગ ઉપકારક છે. આથી જ જ્ઞાની ભગવંતેએ ત્યાગપ્રધાન ધર્મને ઉપદેશ કર્યો છે. સર્વ વિલાસના ત્યાગમય શુદ્ધ સાધુધર્મ છે. તે શુદ્ધ સાધુધર્મનું પાલન કેવી રીતે થાય ? તેના પાલનમાં કયાં જ્યાં વિદને નડે? તે વિદનેને કેવી રીતે દૂર કરવાં? વગેરે બાબતના અદ્દભુત રહસ્યને પ્રદર્શિત કરનાર આ ગ્રંથ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર ધર્મના પ્રાણ સમાન છે. કહ્યું છે કેઃ आयारो परमो धम्मो, आयारो परमो तवो। आयारो परमं नाणं, आयारेण न होइ किं ? ॥१॥ “આચાર પરમ ધર્મ છે, આચાર પરમ તપ છે, આચાર પરમ જ્ઞાન છે. આચારવડે શું થતું નથી ?” જૈન શાસનમાં આચારની જ મહત્તા છે. આચારમાં તપ આદિ સર્વને સમાવેશ થાય છે. આથી જ આચારના યથાર્થ સ્વરૂપને નિરૂપણ કરનાર આ ગ્રંથ ઉપકારક છે. આજે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન પૂ. પંન્યાસજી મહારાજની પ્રેરણા અને શ્રી. શશીકાન્ત પોપટલાલ ટ્રસ્ટની આર્થિક સહાયથી થઈ રહ્યું છે તે સુયોગ્ય જ છે. ભવ્યામાએ આ ગ્રંથનું પરિશીલન કરી આત્મકલ્યાણને સાધે એ જ મહેચ્છા. આ ગ્રન્થને અંતે આપવામાં આવેલ શુદ્ધિપત્રક મુજબ સુધારી વાંચવા ભલામણ કરું છું. અત્યંત સાવધાનીપૂર્વક પ્રફો વાંચવા છતાં દષ્ટિ– દોષથી અથવા પ્રેસષથી જે કઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડં. ચિત્રી પૂર્ણિમા, વિ. સં. ૨૦૨૮ પં. બાબુભાઈ સવચંદ શાહ મનસુખભાઈની પિળ-અમદાવાદ. M Page #38 -------------------------------------------------------------------------- ________________ / ૩ । नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । | નમઃ શ્રીવિષ્ણસિદ્ધિ-મેઘ-મનો મૂડીરાગુચઃ | શ્રુતકેવલિ-શ્રીશય્યભવસૂરીશ્વરસંઘં શ્રીદશવૈકાલિક સૂત્ર સાર્થમ્ [પંચમકાળે પૂ. સાધુ-સાધ્વીઓ માટે આ સૂત્ર સમાધિને કુંડ છે. એમાં શબ્દે શ આત્મસુખનાં ઝરણાં કરે છે. એમાં જીવમાત્રના કલ્યાણનું શુદ્ધ અને સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન છે. ] પહેલું કુમપુપિકા અધ્યયન (૧) ઘ પામુવિ, લા ક્ષેત્રમાં તો देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥१॥ અહિંસા સંગમો તવો=અહિંસા સંયમ અને તપ, (એ ત્રણના સહાગરૂ૫)ધો=ધર્મવિહેં–ઉત્કૃષ્ટ મંત્રં=મંગલસ્વરૂપ છે. ધમે=આ ધર્મમાં પચા=હંમેશાં રાસ=જેનું મળ= મન વતે છે, તં તેને રેવા વિ-દે પણ નમંવંતિ નમસ્કાર કરે છે. (૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકલિક [વસ્તુતઃ અહિંસા એ જ પરમધર્મ છે. તેની સિદ્ધિ આ ગ્રન્થમાં કહેલા સંયમના પાલનથી થાય છે અને એ સંયમની સિદ્ધિનો આધાર બાર પ્રકારને (બાહ્ય-અભ્યન્તર) તપ છે. એમ તપથી સંયમની અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. ત્રણેને પરસ્પર સાધ્ય–સાધનભાવ સંબંધ છે, અહીં સાધનમાં સાધ્યને ઉપચાર કરીને સંયમને અને તપને પણ ધર્મ કહ્યો છે. આ ધર્મ મહામંગળસ્વરૂપ હોવાથી સર્વ—વિદને એનાથી નાશ થાય છે. તેની આરાધના મનુષ્યો અને તેમાં પણ સાધુઓ જ પૂર્ણતયા કરી શકે છે. દેવો અચિત્યશક્તિવાળા છતાં અહિંસા, સંયમ અને તપ કરવા અસમર્થ છે, માટે દેવો પણ આ ધર્મના આરાધકને નમે છે. ગ્રન્થમાં ધર્મની સ્તુતિરૂ૫ આ આદિ મંગળ સમજવું. ૧.] આવા ધર્મની સિદ્ધિ માટે આહારદિપિંડ નિર્દોષ (અહિંસક) જોઈએ, માટે તેને મેળવવાને વિધિ કહે છે કે(२) जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ___ण य पुर्फ किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥१-२॥ (૩) મે સમળા મુત્ત, રે હો સંતિ સાદુળા विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥१-३॥ ગા=જેમ તુમ વૃક્ષનાં પુસુ-પુપમાં મ=ભમરે થોડા થોડા)રસંગરસને (મકરંદને) સાવિચરૂઃચૂસે (પી) છે, ચ=અને પુષં પુષ્પને જ રિટામેરૂ પીડા (કીલામણ) કરતે નથી, તથા સોરતે ભમરે સ્વયં પોતાને વરૂ તૃપ્ત કરે છે. (૨) મે તે રીતે મુત્તા=બાહ્ય-અત્યંતર પરિગ્રહથી) મુક્ત થએલા ને મળા=જે શ્રમણો (તપસ્વી) એવા સાદુળોસાધુઓ ઢો=આ લોકમાં સંતિ છે, તેઓ g="પોમાં વિમા વભમરે રસ ચૂસે છે, તેમ વાળ=ગૃહસ્થ આપે તે Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પહેલું] મત્ત=આહાર-પાણ આદિની ક્ષણેએષણ સમિતિમાં (દેષ ટાળવામાં) ચા=રક્ત હોય છે. (૩) [ભમરે જેમ પીડા ઉપજાવ્યા વિના અલ્પ અ૫ રસ જુદાં જુદાં પુષ્પોમાંથી ચૂસે છે, તેમ સાધુઓને આહાર પાણી આદિ વસ્તુ અનેક ઘરમાં ફરીને અ૫ અલ્પ લઈ નિર્વાહ કરવા કહ્યું છે. તે પણ ગૃહસ્થની ભાવના અને વ્યસંપત્તિને અનુસરીને તેને અસદ્ભાવ ન થાય તે રીતે–તેટલું તેણે પોતાને અર્થે તૈયાર કરેલું અને સંયમમાં કપે તેવું લેવું જોઈએ. એ ત્યારે બની શકે કે સાધુ તપસ્વી હોય, ઉપરાંત ત્રણ વેદ, હાસ્યાદિ છે, મિથ્યાત્વ અને ક્રોધાદિ ચારે કષાયોરૂપ ચૌદ અત્યંતર તથા ધનધાન્યાદિ નવવિધ બાહ્ય પરિગ્રહની (મૂછ) રહિત હોય, માટે અહીં શ્રમણ અને મુક્ત બે વિશેષણે આપ્યાં છે. આહારની પવિત્રતા વિના લોહીની અને લેહીની પવિત્રતા વિના મનવચન-કાયાના ગેની શુદ્ધિ થવી સંભવિત છે. કહ્યું છે કે “આહાર તેવો ઓડકાર, આહારશુદ્ધિ એ સંયમમાં શુદ્ધિ અને વૃદ્ધિનું મુખ્ય કારણ છે. એ હેતુથી આઠ પ્રવચનમાતાઓમાં પણ “એષણા' નામની એક સમિતિ કહેલી છે. આહાર, આહારને આપનાર અને લેનાર, વગેરે જેટલા પ્રમાણમાં નિર્દોષ હોય તેટલો તે આહાર ઉપકાર કરે છે. એ કારણે ૪ર દોષ ટાળીને આહાર લેવાનું અને વાપરતાં પાંચ cષોને ટાળવાનું શાસ્ત્રીય વિધાન છે. શ્રદ્ધા અને જ્ઞાન બન્નેનું ફળ ચારિત્ર છે અને ચારિત્રને આધાર આહાર ઉપર છે. એ કારણે જ ગૃહસ્થને ન્યાયપાર્જિત વૈભવનું અને સાધુને નિર્દોષ આહાર લેવાનું અતિ આવશ્યક વિધાન છે. ૨-૩] ઉત્તમ સાધુઓ સદૈવ કેવું ધ્યાન કરે? તે કહે છે કે– (४) वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मई । अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥१-४॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક ગા=જેમ મમ=ભમરાઓ બહાસુયથાકૃત (પોતાના ઉદ્દેશ વિના ઉગેલાં) પુસુ-પુષ્પમાં (રસ ચૂસીને) તૃપ્ત થાય છે, તેમ વચં અમે ૨=પણ (યથાકૃત એટલે ગૃહસ્થ અમારા ઉદ્દેશથી નહિ કરેલાં, નહિ કરાવેલાં અને અનુમતિ નહિ આપેલાં, કિન્તુ સ્વપ્રજને તૈયાર કરેલાં-કરાવેલાં આહારાદિ મેળવવારૂપ)વિત્તિ-વૃત્તિને(આજીવિકાને દમામોનું મેળવીએ, ચ=અને વોકેઈન વર્મા દુઃખી ન થાય. (૪) [ ગૃહસ્થ સાધુને માટે નિર્જીવ કરેલાં, ખરીદેલાં કે પકાવેલાં આહારદિ લેવાથી તેમાં થયેલી હિંસાદિની અનુમોદનાને દેષ સાધુને લાગે અને તેને આપતાં દુઃખ-નારાજી થાય તે ગૃહસ્થને મોહનીય કમને બંધ થવાથી ધિદુર્લભ થાય અને પરિણામે ધર્મને ઠેષી થાય એથી તેનું ભવભ્રમણ વધવારૂપ જન્મ-મરણ થવાથી મોટી હિંસા થાય અને તેમાં નિમિત્ત બનવાથી સાધુને પણ તેનું મોહનીયકર્મ બંધાય. પરિણામે ધર્મની અને સંયમની પ્રાપ્તિ દુર્લભ થવાથી ઘણી મોટી હાનિ થાય. એ કારણે કોઈ અનાદર–અભાવ ન કરે તે રીતે પ્રત્યેક વર્તન કરવાની ભાવના સાધુ સતત ભાવે અને તેવું વર્તન કરવા કાળજી રાખે, એ અહીં સૂચવ્યું છે. (૪) ] હવે ભમરાની અપેક્ષાએ સાધુએ કેમ ઉત્તમ છે? તે કહે છે(५) महगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ। नाणापिंडरया दंता, तेण बुच्चंति साहुणो 'त्ति बेमि' –ા ભિક્ષા લેવામાં મુનિએ મદુરાણમા=ભ્રમર તુલ્ય (હેવા છતાં) વૃદ્ધા=જ્ઞાની,ગિરિસગા=પ્રતિબંધ(રાગ)વિનાના,નાવિંદરાવિવિધ પ્રકારનો પિંડ લેવાની વૃત્તિવાળા, અને સંતા–ઇંદ્રિયોને Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પહેલું] દમન કરનારા મયંતિ હોય છે, તેન=ને કારણે તે સાદુળ= સાધુએ ગુરુવંતિ કહેવાય છે. ત્તિ-એ પ્રમાણે (પ્રભુ મહાવીરે કહેવું મનક ! હું તને) મિકકહું છું. (૫) ( [ ભિક્ષા લેવામાં ભ્રમરતુલ્ય છતાં સાધુઓ જ્ઞાનીeભમરાની જેમ ભિક્ષા લેવાના લાભ વગેરેની જાણ હોય છે, ઉપરાંત કોઈ અમુક જ ઘરની, ભક્તના ઘરની, શ્રીમંત કે રાજા આદિના ઘરની ભિક્ષા લેવાની વૃત્તિવાળા હોતા નથી, કિંતુ અજાણ્યા ઘરમાંથી લેનારા હોય છે, વળી એવી પણ એક જ જાતિની અમુક જ વસ્તુ લેનારા નહિ, પણ અભિગ્રહાદિ કરીને જે મળે તે તુચ્છ–પ્રાન્ત વસ્તુમાં સંતોષ માનનારા હેાય છે અને આહાર પણ મન-ઈન્દ્રિયોના આરામ માટે નહિ, કેવળ સંયમના પોષણ માટે લે છે, તેથી તેઓને સાધુ કહેલા છે. સાધુતારૂપ એ ગુણો પ્રગટાવવા જોઈએ. (૨)] અહીં પહેલું અધ્યયન સમાપ્ત થયું. આ અધ્યયનનું નામ “ધ્રુમપુપિકા ” છે, તેનું કારણ એ છે કે તેમાં દ્રુમપુષ્પ વૃક્ષનાં ફૂલ, તેમાંથી ભ્રમરે રસ ચૂસે તે દષ્ટાન્તથી સાધુને ભિક્ષા લેવાને વિધિ કહેલો છે. વસ્તુતઃ આ અધ્યયનમાં સાધુધર્મની પ્રશંસા કરી છે. પ્રથમમ્ અધ્યયન સમાપ્તમ્ * * Page #43 -------------------------------------------------------------------------- ________________ ખીજી' શ્રામણ્યપૂર્વિકા અધ્યયન શ્રમણપણાનું પૂર્વ કારણ ધૈય છે, તેને ઉપદેશ આ અધ્યયનમાં કરેલા હોવાથી તેનુ નામ ‘ શ્રામણ્યપૂવિ કા’ છે, (૬) ઠ્ઠું ન ગ્ગા સામત્રં ?, લો જામે ન નિવારણ । प पर विसीअंतो, संकप्पस्स वसंगओ ॥ २- १॥ નો=જે સાધુ સંqE=સંકલ્પના વષઁનો=વશ થએલે (હાવાથી) પણ્ વ=પગલે પગલે (વારંવાર-પ્રત્યેક પ્રસંગેામાં) વિસીગંતો-વિષાદને (ફ્લેશ-ખેદને) પામે, તે જો ામે=જડ ઇચ્છાઓને ન નિવાર=રાકે નહિ, તે સામŘ=સાધુપણાને દુ=કેવી રીતે જ્ઞા=કરે ? (શી રીતે પાળે ) (૨-૧) [ જીવને અનાદિ ઇચ્છાઓને અંત આવતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાઓને આકાશની ઉપમા આપી છે. જેમ આકાશના છેડે નથી તેમ ઈચ્છાઓના અંત આવતા જ નથી. આ જડ ઇચ્છાઓને આત્મગુણી પ્રગટ કરવામાં વાળવી એ સાધુપણું છે. સાધુ બનવા છતાં જો વિવિધ સકલ્પા-ઇચ્છા થાય તે! સ્થાને સ્થાને ચિત્તમાં વિષાદ–ખેદ-સંતાપ કરીને ચિત્ત ઉદ્દિગ્ન બની જાય. તે તે મનને જડ ભાવામાંથી રાકી સંયમમાં ન વાળે, તેા સાધુ ધર્મની પ્રાપ્તિ-રક્ષા કે વૃદ્ધિ શી રીતે કરી શકે ? એમ અહી તરૂપે શિષ્યને પ્રશ્ન કરવામાં આવ્યા છે. ૧ ] હવે સાધુત્તુ કચ્ જણાવવા માટે સાધુતાની વ્યાખ્યા કરે છે (૭) વસ્થાધમજાય, ીત્રો સયાળિ ઝૂ (5) I अच्छंदा जे न भुंजंति, न से चाइ ति बुच्च ॥ २-२ त्ति યુચર (૮) ને આ તે વિદ્ મોળુ, રુદ્રે વિિિટ્ટ દ્ साहीणे चयई भोए, से हु चाइ ति बुच्च ॥ २-३॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન બીજુ વથ વસ્ત્રો, ગંધં =(સુગંધિ ચૂર્ણાદિ) ગધદ્રવ્યો, ગઇકા આભરણે-અલંકારો, રૂથો સ્ત્રીઓ (સ્ત્રીની અપેક્ષાએ પુરુષ) =અને નચા=શયન (પલંગાદિ), તથા ઉપલક્ષણથી ખુરસી ટેબલ પાટ પાટલાદિ આસને, એ સઘળું જેઓ =પરાધીનપણે (એટલે નહિ મળવાથી, કે મળવા છતાં રોગાદિની પરાધીનતાથી) – મુગંતિ=ભોગવી શકતા નથી. જો તેઓ ચાર ત્તિ ત્યાગી તરીકે પુરૂ= કહેવાતા નથી. (૨) કિન્તુ છે જે તે મનોહર મ=અને પિત્ત પ્રિય એવા વિમો =મળેલા-સ્વાધીન પણ ભેગને પિ િવરૂ પીઠ કરે છે (સામે જેતે નથી-તજી દે છે) અર્થાત્ સા=સ્વાધીન પણે (ભેગવી શકે તેમ છતાં) મો ભેગોને રચ=ાજે છે. તે તે દુઃનિએ ત્યાગી કહેવાય છે. (૩) [ત્યાગ અને વૈરાગ્ય બે ભિન્ન છે, વૈરાગ્ય સાધ્ય છે અને ત્યાગ સાધન છે. જડના રાગની મંદતા થવી એને વૈરાગ્ય કહેવાય છે. તેની સિદ્ધિ માટે રાગના કારણભૂત જડ પદાર્થોને ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવા છતાં રાગ ન તૂટે તે (વૈરાગ્યરૂપ) સાધુપણાની સિદ્ધિ થતી નથી. એ કારણે આ બે ગાથાઓમાં રાગ-ઈચ્છાને તજવા પ્રેરણારૂપે એમ કહ્યું છે કે જે પરાધીનપણે ભેગને ત્યાગ કરે છે, પણ તેને રાગને તજી શકતો નથી તે સાધુ કહેવાતો નથી. સમજપૂર્વક જે સ્વાધીન, સુંદર અને પ્રિય પણ પદાર્થોને તજે છે, તે રાગને તજવાથી સાધુ કહેવાય છે. જો કે અહીં નિશ્ચયની અપેક્ષા રાખીને ઈચ્છાઓના ત્યાગને સાધુપણું કહ્યું છે, તે પણ ઈચ્છાઓને નાશ કરવા માટે જે પ્રાપ્ત નહિ થએલી વસ્તુઓનો પણ ત્યાગ કરે તે વ્યવહાર નયથી સાધુ કહેવાય છે. પરાધીનપણે, કે નહિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ८ | દશ વૈકાલિક મળેલી વસ્તુઓના ત્યાગ પણ ધીમે ધીમે પ્રાપ્ત-સ્વાધીન પદાર્થાની ઈચ્છાઓને નાશ કરાવે છે, અપ્રાપ્ત ભાગાનેા પણ ત્યાગ આત્માના સત્ત્વ વિના થતા નથી, હા, પ્રાપ્ત સ્વાધીન ભાગાના પણ ત્યાગ કરવાનું તેમાં ધ્યેય હોવું જોઇએ. એ ધ્યેય સિદ્ધ થયા પછી તે યથાર્થ સાધુ બને છે. ત્યાં સુધી સાધક કહેવાય છે. ત્યાગના ધ્યેય વિનાના ત્યાગ તા માત્ર કાયકલેશ બને છે. દદ્રમાં દરિદ્ર પણ દીક્ષા લેતાં અગ્નિ, સચિત્ત જળ અને સ્ત્રીના સ્પર્શીનેા ત્યાગ તે કરે છે, એ ત્રની કિંમત ક્રોડા રત્ન-સેર્નિયા અને રૂપીયા જેટલી છે, એ મંત્રીશ્વર અભયકુમારે રાજગૃહનગરની પ્રજાને પૂરવાર કરી જણાવ્યું હતું. દરિદ્રશિરામણી કઠીયારા પણ દીક્ષા લઇને પરિણામે ભાગાની ઈચ્છાએને પણ ત્યાગ કરી શકયા હતા. માટે અપ્રાપ્ત ભાગાના ત્યાગ કરનાર પણ વ્યવહારથી સાધુ ગણાય છે. હા, તેનું ધ્યેય વૈરાગ્યનું જોઇએ, તે ન હોય તે ભાગાને તજવા છતાં સાધુ ન કહેવાય ૨-૩ હવે કાઇને તજેલા ભાગોની પુન: ઈચ્છા થાય તે ચિત્તને શાન્ત કરવા માટે અભ્યન્તર-ખાદ્ય ઉપાયે કહે છે. (૯) તમારૂ પેદારૂ વિયંતો, સિયા મળો નિસરર્ફ હિદ્રા । नसा महं नो वि अपि तीसे, इच्चेव ताओ विणइज्ज રામં ર-શા ( 1० ) आयावयाही चय सोगमलं, कामे कमाही कमिअं खु સુવું । छिंदा हि दोसं विणइज्ज रागं, एवं सुही होहिसि संपराए 112-411 સમા=શુભાશુભમાં સમાન, વિરાગવાળી, અથવા સ્વપરમાં સમાન, એવી વૈજ્ઞા=દૃષ્ટિથી રિ-ચંતો=વર્તન કરતા -સયમનું રક્ષણ કરતા સાધુને સિચ=કદાચિત્ (કર્મોદયનું Page #46 -------------------------------------------------------------------------- ________________ અદયયન બીજું ] બળ અચિંત્ય હોવાથી તેવા કેઈ નિમિત્તને પામીને) મળોઃ મન વહ્નિાક(સંયમરૂપ ઘરની)બહાર નિર =નીકળે,(અર્થાત્ અસંયમની ઈચ્છા થાય, તે તેણે એમ ચિંતવવું કે) I તે (ગસામગ્રી તેની ઈચ્છા અથવા અમુક સ્ત્રી) મ= મારી ન=નથી અને કહ્યું હું પણ તીરે તેને નો નથી, (અર્થાત્ મારે તેને કંઈ સંબંધ નથી), રૂદવ એ રીતે (ચિંતન કરતો) તો તેના (તે સ્ત્રીના કે ભેગસામગ્રીના) =રાગને વિરૂા તજી દે. (૪) બાહ્ય પ્રયત્નો કરવા માટે કહે છે કે-હે સાધુ! તું સંયમરૂપ ઘરમાંથી ચિત્તને બહાર જતું રોકવા માટે માયાવચાહક આતાપના લે, (ઉપલક્ષણથી ઉદરિતા વગેરે તપ પણ કર, અને) તો મહેંસૌકુમા” (સુકુમારતાને) જ તજી દે, (કારણ કે તેનાથી કામની–ભેગની ઈચ્છા જન્મે છે. એ બાહ્ય અત્યંતર પ્રયત્નો દ્વારા અમે ભેગની ઈચ્છાને માત્રઓળંગી જા. (કારણ કે એ ઈચ્છાઓનું) મિલં=આક્રમણ (કરતાં) g=નિ = દુઃખનું આક્રમણ થશે (અવશ્ય દુખે ઉલંઘી જવાશે, માટે સમ્યગૂ વિચાર કરીને બન્ને પ્રકારના પ્રયત્નોથી) રો–ષને છં છેદી નાખ અને રા=રાગને વિફા દૂર કરી દે. જીવંએમ કરવાથી તે સંપIFઆ સંસારમાં (મુક્તિ ન થ ય ત્યાં સુધી) સુ-સુખી ટ્રોહિતિ થઈશ. (૫) [ અનાદિ ભેગની વાસનાનું બીજ એવું સૂક્ષમ હોય છે કે તે નિમૂળ નીકળી જવા જેવું દેખાવા છતાં સામાન્ય નિમિત્ત મળતાં તેમાંથી ઈચ્છારૂપ અંકુર ફૂટી નીકળે છે, પછી તેને રોકવા અતિદુષ્કર બને છે, માટે મુખ્ય માર્ગે તે અહીં કહ્યું તેમ પૂર્ણ વિરાગી બની સમ Page #47 -------------------------------------------------------------------------- ________________ જળપાત્ર ઉપર કામ કુતૂહલવૃત્તિથી અને સ્વાદ ચાખી [દશ વૈકાલિક દૃષ્ટિથી સંયમની રક્ષા કરવી. છતાં ચિત્ત ચંચળ બને તે જ્ઞાનરૂપી અંકુશ દ્વારા તેને વશ કરવું અને આતાપના તથા તપ વગેરેથી નિર્બળ બનાવવું. અન્યથા ઈરછાને વશ થતાં દુઃખોને વશ થવું જ પડે છે. એ જ કારણે ક્ષણવિનશ્વર જડપદાર્થોના શુભાશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પ્રત્યેને રાગ-દ્વેષ તજવો હિતકર છે. એમ કરવાથી સંસારમાં પણ મુક્તિસુખને સ્વાદ ચાખી શકાય છે. એક રાજપુરો કુતૂહલવૃત્તિથી પોતાની દાસીના માથે રહેલા જળપાત્ર ઉપર કાંકરે ફેંકી તેને કાણું કરવાથી તેમાંથી પાણી નીકળવા માંડયું ચતુર દાસીયે વિચાર્યું કે “રક્ષક ભક્ષક બને ત્યાં ફરીઆદ કોને કરવી ?” માટે સ્વયં પાણીને બચાવી લઉં, એમ વિચારી તુ ભીની માટીથી છિદ્ર પૂરી નાખી પાણીની રક્ષા કરી. એમ જે મનથી સંયમની સિદ્ધિ કરવાની છે તે જ ચંચળ બને ત્યારે જ્ઞાની પુરુષે ઉપર કહેલા ઉપાયો દ્વારા સંયમની રક્ષા કરવી જોઈએ. ૪-૫] મન સંયમથી ચંચળ ન બને, તે માટે કહે છે કે – (૧૧) વાવેઢે ગરિક બોર્ડ, પૂર્વ કુવાડ્યું नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥२-६।। ૩ળે સ્ટે અગંધન કુળમાં ગાયાઉપજેલા સર્પો (તિર્યંચ છતાં એવા અભિમાની હોય છે કે કેઈને દંશ દેવાદ્વારા) વંતચં=વમેલા વિષને પુનઃ મોજું ચૂસવા માટે નેતિ ઈચ્છા પણ કરતા નથી, પણ (કઈ ગાડી મંત્રદ્વારા તે વિષને ચૂસાવવા પ્રયત્ન કરે તે) દુરાચં અતિ સપ્ત-દુઃખે બચી શકાય તેવા, ધૂમ-ધૂમાડાવાળા (સળગતા) અને ૪િi=જવાલાએ સળગતી હોય તેવા વોડુંઅગ્નિને ભેટવા (બળીને મરી જવાનું) ઈચ્છે છે, કિન્તુ વમેલું વિષ પાછું ચૂસવા ઈચ્છતા નથી. તે હું મનુષ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન બીજું ]. અને સાધુ છતાં જે ભેગોને રમીને (તજીને) દીક્ષિત થયે તે ભેગોની પુનઃ ઈચ્છા કેમ કરું? એમ ચિંતન કરે. (૬) [અહીં બીજું ઉદાહરણ કહ્યું છે કે જ્યારે રાજીમતીને તજીને શ્રી નેમકુમારે દીક્ષા લીધી ત્યારે પાછળથી રથનેમિજી રાજીમતી પ્રત્યે રાગી થયા. તેમને સમજાવવા એકદા રાજમતીએ ખીરવૃતનું ભોજન જમી મીંઢળના પ્રયોગથી તેનું વમન કરી રથનેમિને કહ્યું “આનું ભજન કરે ! ” રહનેમી બોલ્યા “વમેલું કેમ ખવાય ?' ત્યારે રાજીમતીએ કહ્યું “શ્રીનેમકુમારે વમેલી રાજીમતીને પણ કેમ ભગવાય? ”] એ પ્રસંગને અહીં કહે છે કે – (૧૨) વિરપુ તે ગોવામી !, વો તે કીરિયાળT I वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥२-७॥ રાજીમતીએ રહનેમિને તિરસ્કારતાં કહ્યું–હે કોમી-યશની ઈચ્છાવાળા ! (અથવા “”ને પ્રક્ષેપ કરતાં લાગતોવામી=અપયશની ઈચ્છાવાળા હે ક્ષત્રિય !) તે ધિરભુ= તને ધિક્કાર થાઓ ! કારણ કે નો તં=જે તે (ક્ષત્રિય છતાં) વિવિચારણા (અસંયમરૂપ) જીવનના કારણે વંતંકવમેલું આવે-પીવાને રૂછણિકઈરછે છે. (આ રીતે કુળને કલંકિત કરવાને બદલે) તે હારે મળ=મરી જવું તે શ્રેયસ્કર મ થાય. અર્થાત્ કુળ કે ધર્મને કલંકિત કરીને જીવવું તે મરણથી પણ વધારે દુષ્ટ છે. (૭) [રાજીમતીએ જેમ રહનેમીને સમજાવ્યા તેમ આત્માથીએ ચિત્ત ઉન્માર્ગે ન ચઢી જાય તે માટે પોતાના આત્માને એ રીતે વારંવાર સમજાવવો જોઈએ. ૭] એ રીતે રથનેમીને સમજાવીને રાજી મતીએ દીક્ષા લીધી અને રથનેમી પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષોના પાણીથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [દશ વૈકાલિક ભીજાએલાં રાજી મતી ગિરનારની ગુફામાં અપૂકાયની જયણ માટે વસ્ત્ર રહિત થયાં, ત્યારે પૂર્વે તે જ ગુફામાં ગએલા રહનેમી તેને જોઈને કામવિવશ બન્યા. તેને રામતીએ કહ્યું કે– (૧૩) બહં જ માયર્સ, તં ૨ ફિ વાવ(વિ)fબ્રા मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२-८॥ કહ્યું હું મારાચાર ભેગરાજ-ઉગ્રસેનની (પુત્રી) છું ર=અને તંત્રતું ધાવષ્કિળ =અંધકવૃષ્ણિ-સમુદ્રવિજય રાજાને (પુત્ર) છે. એમ જે ઉત્તમ કુળમાં જન્મેલા આપણે બને વમેલા ભેગની પુનઃ ઈછા કરીને) ધાગંધન કુળના નાગ જેવા તુચ્છ મા હોમો=ન થઈએ, માટે નિg=નિભૂત થઈને (કાચ ઈન્દ્રિયને ગોપવે તેમ ઈચ્છાને દાબીને) સંગમ-સંયમને ઘરઆચર ! અર્થાત્ દુષ્ટ ઈચ્છાને તજી દે. (૮). એમ કહીને પુનઃ રજીમતીએ સમજાવ્યું કે— (१४) जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। __ वायाविद्धुव्व हडो, अद्विअप्पा भविस्ससि ॥२-९॥ વરુ તૈ=જે તું ના જ્ઞા નામે જે જે સ્ત્રીઓને રિસિદેખીશ, તે પ્રત્યેકમાં માવં જાતિ-રાગને કરીશ (તેને ભોગવવાની ઈચ્છા કરીશ,) તે વાયાવદ્રુપવનથી હચમચેલી-મૂળ વગરની દવ-હડનામની વનસ્પતિની જેમ બિq=અસ્થિરાત્મા(સંયમથી ચલિત)મવિશ્વરિ થઈશ.(૯) [ આઠમી ગાથામાં કુળના મહત્વને જણાવીને ઉપદેશ કરતી રાજીમતીએ નવમી ગાથામાં જે કામવાસનાને નહિ રેકે તો સંયમથી ભ્રષ્ટ થઈશ” એમ ભય જણાવ્યો છે. સંયમગુણ ઉત્તમકુળ-ઉચ્ચગોત્રના Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન બીજું] ૧૩ ઉદયવાળાને સ્પર્શે છે, અને કોઈ વાર તેનું ચિત્ત ચલિત થાય તો કુળના મહત્ત્વથી બચાવી શકાય છે, આ કારણે દીક્ષાથી “ઉત્તમકુળમાં જન્મેલે” જોઈએ એમ શાસ્ત્રોમાં કહેલું છે. ઉંચે હોય તેને જ પડવાને ભય હોય છે, હીનકુલવાળાને તેવો ભય લાગતું નથી. ભયમોહનીય-કર્મને ઉદયે જીવને “ઈહલોક ભય” વગેરે અપ્રશસ્ત ભય હોય છે, પણ ઉત્તમ આત્માને સંયમના બળે એ ભય નબળા બની જતાં પાપને ભય જાગે છે, એથી થડા પણ ઉપદેશથી તે પાપથી અટકી જાય છે. બીજા અપ્રશસ્ત ભયે પાપને કરાવે છે અને પાપનો ભય મિથ્યાભોને નાશ કરાવે છે. ૯] રામતીના ઉપદેશનું જે પરિણામ આવ્યું, તે કહે છે(૧૫) તીરે સો વદ તો, સંજય કુમારિયું ! अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥२-१०॥ સંચારૂ સંયમવતી તીસેકતે રાજીમતીના સુમાનિયંત્ર સંવેગ(વૈરાગ્ય)જનક વચળ વચનને સાચા સાંભળીને હૂ= જેમ સંસેળ અંકુશથી નાળો હાથી સન્માગે આવે, શાન્ત બને તેમ =સોતે રહનેમી જન્મે ધર્મમાં સંપત્તિવાળો સ્થિર થયા. (૧૦) [અહીં રથનેમને હાથીની અને રાજીમતિના ઉપદેશને અંકુશની ઉપમા આપી છે. તેમાં રહસ્ય એ છે કે હાથી પિતાના હિતસ્વી અલ્પબળવાળા પણ માવતના એક માત્ર અંકુશને વશ થાય છે, તે પશુ જાતિમાં તેની ઉત્તમતાને આભારી છે. તેમ ઉત્તમ મનુષ્ય હિતસ્વીનું એક સામાન્ય વચન પણ અવગણતો નથી. આવો ઉત્તમ આત્મા ગુરુની આજ્ઞાને સહેલાઈથી પાળી શકે અને ગુરુને પણ પ્રસન્નતાનું કારણ બને. શુદ્ધાત્મા ગુરુને આર્તધ્યાનનું નિમિત્ત બને, માટે આત્માથીએ પિતાની ઉત્તમતા છેડવી નહિ. એ જ કહે છે. (૧૦) ] Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [દશ વૈકાલિક (૧૬) પુર્વ પતિ સંપુઠ્ઠા, પંકિલા વિકાસ विणिअटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो 'त्ति बेमि' સંવૃદ્ધા=સમ્યગ્રબુદ્ધિ (સમકિત)વાળા, વળી પંgિબા=સમ્યમ્ જ્ઞાનવાળા (સાવદ્ય-નિરવદના ભેદને સમજનારા–પાપભી) અને વિરાળા=સમ્યગુચારિત્રના પાલનમાં ચતુર-વિચક્ષણ મુનિવરો પર્વ પતિ એ પ્રમાણે કરે છે. શું? તે કહે છે વા=જેમ છે તે પુરસુત્તમ પુરુષોમાં ઉત્તમ રથનેમી ભોગથી અટક્યા તેમ મેમુ ભોગોને વિષે વિબિટ્ટુતિ=સર્વથા નિવૃત્ત થાય છે. ભેગોને તજી દે છે. રિ-એમ શ્રી મહાવીરદેવે કહેલું હું વેમિકહું છું. (૧૧) [ અહીં બીજું અધ્યયન પૂર્ણ થયું. એમાં રથનેમિ અને રાજીમતિના દષ્ટાન્તથી ભોગોની ઈચ્છાને તજવારૂપ સાધુનું કર્તવ્ય જણાવવા સાથે તુચ્છભોગેની અભિલાષા તુચ્છ પુરુષને થાય છે, એમ જણાવીને ઉત્તમપુરુષને અનુસરવાનો ઉપદેશ આપ્યો છે. જે નવા નવા આત્મગુણે પ્રગટાવવાની ઈચ્છા પૂર્વક પ્રયત્ન કરે તે ઉત્તમ, જેને ગુણે વધારવાની ઈચછા ન થાય તે પ્રમાદી મધ્યમ, જેને દોષ સેવવાની ઈચ્છા થાય તે અધમ અને જે પ્રતિજ્ઞાને તેડીને પણ દોષોને સેવે તે અધમાધમ જાણો. ઉત્તમતા તથા અધમતા પિતાની ઈચ્છાઓ અને પ્રવૃત્તિ દ્વારા સમજી શકાય છે. મન વચન અને કાયા ઉપર સંયમ-અંકુશ રાખવાથી ઈચ્છાનિધિ થાય છે, એથી ચિત્ત શાન્ત બને છે અને પરિણામે વૈરાગ્યભાવ દઢ થતાં આકરાં કષ્ટ વેઠવા છતાં શુદ્ધ આનંદને સાક્ષાત્કાર થાય છે.-૧૧] દ્વિતીયમ્ અધ્યયન સમાપ્તમ્ Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ક્ષુલ્લકાચાર અધ્યયન બીજા અધ્યયનમાં અધેયને (દીનતાને) ત્યાગ કરી ધીરતા (સવ) પ્રગટાવવા કહ્યું. તે ધીરતારૂપ સવ સદાચારના પાલન માટે આવશ્યક છે-અસદાચાર સેવવા માટે નહિ, એ સદાચારે એક પ્રધાન (મેટા) અને બીજા શુકલક (હાના) એમ બે પ્રકારના છે. અહી મુલક આચારોનું વર્ણન હેવાથી આ અધ્યયનનું ભુલકાચાર નામ છે. તેની પહેલી ગાથામાં સાધુની ઉત્તમતાને વર્ણવી અસઆચારેને તજવાનું (૧૭) નમે મુદિષMાળ, વિમુવાળ તા. તેજિમેરામબાપુ, નિથાળ મસિ રૂ-શા પૂર્વે જેનું વર્ણન કર્યું તે સંગમે સંયમમાં સુદ્દિગgiળંગ જેઓના આત્મા સુસ્થિર છે. જે વિષમુi=બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, જે તાફળ સ્વ-પર ઉભયના તારક છે. નિથાળ=જે ગ્રંથીથી(બાહા-અત્યંતર પરિગ્રહથી) રહિત છે, અને તેથી જેઓ મલિr=મહર્ષિઓ (મહાત્માઓ) છે, તેહિં તેઓને ઘઆ કહીશું તે મારૂન્ન અનાચીણું એટલે નહિ આચરવા ગ્ય છે. (૧) [ અહીં ‘સુસ્થિર” એટલે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સંયમનેજિનાજ્ઞાને પાળનારા, વિપ્રમુક્ત=પહેલા અવની ત્રીજી ગાથાના અર્થમાં કહેલા પરિગ્રહ એટલે બાહ્ય ધનધાન્યાદિની તથા અત્યંતર કષાયાદિની મૂછ-પક્ષ નહિ કરનારા, “ત્રતા એટલે સ્વ–પર તારક (તીર્થકરે. પરને અને પ્રત્યેકબુદ્ધો સ્વને તારે છે, માટે) સ્થવિરે, અને નિર્મ=સંયમમાં જરૂરી પણ ઉપકરણાદિ અધિક પ્રમાણમાં નહિ રાખનારા, એમ સમજવું. તેઓને સદાચારનું પાલન અનાચીર્ણને ત્યાગથી થાય માટે તે તજવાનું કહ્યું.-૧] Page #53 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક હવે આવનની સખ્યામાં તે અનાચીણુ ભાવાને કહે છે. (૧૮) ૩દ્દેશિત્ર હ્રીયક, નિયામ-માળિ ય ! राइभत्ते सिणाणे य, गंधमल्ले य वीयणे ॥३-२|| ૧-ફ્રેનિય=ઔદ્દેશિક' (સાધુને ઉદ્દેશીને કર્યુ” હાય), ૨-ીચાě-ક્રીતકીત (સાધુને ઉદ્દેશીને ખરીદ્યું હોય), ૩નિયાળ=(‘મારે ઘેર નિત્ય આવવું' એ પ્રમાણે આમત્રણ કરનાર અમુકના ઘરના પિંડ પ્રતિદિન લેવા તે) ‘નિત્યપિંડ,’ ૪-શ્રમિટ્ટાળિ=(સ્વગ્રામ કે પરગામથી પણ દાન દેવા માટે સામે લાવેલા) ‘અભ્યાષ્ટ્રપિંડ પ-રમત્તે=(દિવસે ગ્રહણ કરેલું ખીજા દિવસે વાપરવું' વગેરે ચાર દાષા પૈકી એક પણ દોષ લાગે તેવું) ‘રાત્રિભેાજન’, દ્-સિળાળે-(દેશથી કે સર્વથી) સ્નાન કરવું, (તેમાં હાથ-પગ કે આંખની પાંપણ માત્ર પણ ધેાવી તે દેશસ્નાન કહેવાય, સČસ્નાન પ્રસિદ્ધ છે) ૭-ñધ=(ચંદનાદિનાં) સુગંધિ ચૂર્ણો-તેલ-અત્તરા ઇત્યાદિ સંઘવું. ૮–મસ્હે=(સુકેામળ સ્પર્શની ઈચ્છાએ ગુ'થેલાં કે નહિં ગુ'થેલાં) પુષ્પાના ઉપભેાગ કરવા, ૯- વીચો-વી'જણા (કે બીજા કોઈ પણ સાધનથી પવનના ઉપભેાગ કરવા) (૨) ૧૬ [ ઔદ્દેશિકમાં જીવહિંસા, ક્રીતમ્રીતમાં ગૃહસ્થે પાપથી મેળવેલા ધનના પોતાને માટે વ્યય થવાથી પાપની અનુમેદના, નિયાગમાં ગૃહસ્થના અને અમુકવસ્તુના રાગ-પ્રતિબંધ, અભ્યાહતમાં આવવા વગેરેથી ઇર્યાસમિતિના ભગ, અનુમાદના અને પાત્ર ખરડવાદિ વિવિધ દોષ, રાત્રિભાજનમાં સંનિધિદોષ ઉપરાંત રાત્રિભાજનનું પાપ, અને સ્નાન, ગંધ, પુષ્પા તથા વીજામાં અનુક્રમે સ્પર્શી-ગ ંધ વગેરેના પ્રતિબંધ (રાગ) થવા સાથે કામ વિકારને ઉપદ્રવ, એમ પ્રત્યેકનું અનાચી પણું Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ત્રીજું] યથામતિ વિચારવું. અનાચીને આચરવાથી સંયમ દૂષિત થાય અને જ્ઞાનાદિ ગુણ હણાય-૨] (૧૯) સંનિદ્દી નિમિત્તે , રાજે ક્રિમિજી.. संवाहणा दंतपहोयणा अ, संपुच्छणा देहपलोयणा य ૧૦-નિહી=(ઘી-ગોળ ઈત્યાદિને) સંચય (સંગ્રહ) કરે. ૧૧-સિદિત્તે ગૃહસ્થનાં ભાજન વાપરવાં, ૧૨રાવિહે રાજાની માલિકીવાળો પિંડ લે, ૧૩-વિમરછg="શું જોઈએ છે?” (એમ પૂછીને ઈચ્છિત વસ્તુ આપનાર રાજા કે ગૃહસ્થ કોઈને પણ પિંડ લેવો, ૧૪-સંવાળા (હાડ, માંસ, ચામડી કે રોમરાજ, એ ચારેના કે કોઈ એક બે આદિના સુખ માટે શરીરના અવયવ દબાવવા-મસળાવવાચાંપવા-ચપાવવા વગેરે, ૧૫-તપણોચના (અંગુલી કે બીજા કેઈ પણ સાધનથી) દાંત–મુખ આદિનું પ્રક્ષાલન કરવું, ૧૬સંપુછળા=(ગૃહસ્થને સાવદ્ય પાપ બંધાય તેવું કે પિતાના મહત્ત્વને માટે હું કે હું વગેરે) પૂછવું, ૧૭ રેસ્ટોળા= આરિસાદિમાં મુખ–શરીરાદિ જેવાં. એ સર્વ અનાચીણ છે.(૩) [ એમાં સંનિધિથી પરિગ્રહ, ગૃહસ્થભાજનથી તે ચોરાઈ જવાને કે ગૃહસ્થને અપ્રીતિ આદિ થવાને ભય વગેરે વિવિધ દે, રાજપિંડથી રસનેન્દ્રિયનું પોષણ, લેકમાં લઘુતા, અપશુકન બુદ્ધિથી સામન્તાદિને ક્રોધ થવાનો સંભવ ઈત્યાદિ, કિમિચ્છકથી આધાર્મિકાદિ દેષ, સંવાહનથી સુખશીલપણું, પ્રમાદ, ઈત્યાદિ, દંતપ્રધાનથી બાહ્ય શૌચને પ્રતિબંધ, હિંસાદિ, સંપ્રશ્નથી સાવઘમાં પ્રવૃત્તિ-અનુમોદના કે ૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક અભિમાનાદિ, અને દેહપ્રલેાકનથી શરીરને રાગ–માહાદિ થવાની સંભવ ઇત્યાદિ બીજા પણ વિવિધ દેાષા સ્વમતિ અનુસારે વિચારવા. ૩] (૨૦) દાવણ ૬ નારી", છત્તમ ય ધારળદાર । तेगिच्छं पाहणा पाए, समारंभं च जोहणो ॥ ३-४ ॥ ૧૮ ૧૮-સટ્ટાવ=જુગાર (વ્રૂત) રમવું, અથવા (ગૃહસ્થને અર્થ મેળવવાનાં) અર્થશાસ્ત્રીય નિમિત્તો કહેવાં, ૧૯ નારી= વ્રતમાં વિજય માટે નાલિકાના પ્રયાગ કરવા, અથવા ઉપલક્ષણથી કાઈ પણ પ્રકારનું દ્યૂત રમવું, ૨૦-ઇત્તÆ ધારળવા=પેાતાને કે બીજાને (ગ્લાનાદિ આગાઢ કારણ વિના)છત્ર ધરવું, ૨૧-તેનિશ્ચં=(રોગના પ્રતિકાર માટે)ઔષધ લેવું, ૨૨-પાળા પાQ=(આપત્તિ પ્રસંગ વિના)પગમાં પગરખાં પહેરવાં અને ૨૭-લોળોસમારમ-અગ્નિનો આરંભ કરવો (૪) [એમાં જુગાર તે મહાવ્યસન છે, ઉપરાંત આર્ત્ત -રૌદ્રનુ કારણ છે, છત્ર પેાતાને ધરવાથી ઉષ્ણપરીષહથી પરાભવાદિ અને પરને ધરવાથી લઘુતાદિ થાય, પગરખાંથી જિનાજ્ઞાના ભંગ, ર્યાસમિતિની વિરાધના, સુખશીલપણું ઈત્યાદિ થાય અને અગ્નિના આરંભથી હિંસા થવા સાથે શીતપરિષહથી પરાભવ-લઘુતાદિ થાય, માટે અનાચીણું સમજવાં, ખીજા પણ અનેક દાષા સંભવિત છે તે યથામતિ વિચારવા. ૪] (૨૧) શિન્નાયરપિં૩ ૨, ગાતી-પહિયંમ્ | गितरनिसिज्जा य, गायस्सुवट्टणाणि य || ३ - ५॥ ૨૪-ભિજ્ઞાયરવિંદં=(ઉપાશ્રય આપનાર)શય્યાતરના પિંડ લેવા, ૨૫-અસલી (લાકપ્રસિદ્ધ માંચી-ખુરસી-ડાળી–સાદડી ઇત્યાદિ) આસના વાપરવાં, ૨૬-પહિબં=પલ્ય‘ક (અર્થાત્ Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ત્રીજું] પલંગ-માં-ખાટ-ખાટલા–પથારી) ઇત્યાદિ વાપરવાં, ૨૭-નિકુંતરનિકા (ગૃહસ્થના વાસવાળા ઘરમાં કે કોઈ બીજા) ઘરોની વચ્ચે રહેવું–બેસવું ઈત્યાદિ, ૨૮-ચાહુવઠ્ઠrળ શરીરનાં ગાત્રોનું (અવયવોનું) ઉદ્વર્તન અર્થાત્ મેલ ઉતારવા માટે પીઠી આદિ ચળવું–ળાવવું) (૫) શિય્યાતરપિંડ લેવાથી એષણસમિતિમાં દો, વસતિની દુર્લભતા, ગૃહસ્થને પ્રતિબંધ કે દ્વેષ ઇત્યાદિ, આસન અને પલંગાદિથી લઘુતા, શાસનની અપભ્રાજના, સુખશીલપણું, હિંસા ઈત્યાદિ,ગૃહસ્થવાળા ઘરમાં રહેતાં બ્રહ્મચર્યની વિરાધના, લઘુતા, પ્રતિબંધ અને બે ઘરની વચ્ચે બેસતાં ધર્મની અપભ્રાજના, લઘુતા, ચેરી આદિનું કલંક, ઇત્યાદિ વિવિધ દે તથા પીઠી આદિ ચોળતાં–ળાવતાં મલપરિષહથી પરાભવ, શરીરભા, કામવિકાર, ઈત્યાદિદે યથામતિ વિચારવા. ૫]. (૨૨) બિળિો વેચાહિય, વા ય શાળવવત્તિયા. * तत्तानिव्वुडभोइत्तं, आउरस्सरणाणि अ॥३-६॥ - ૨૯-નિળિો વેચવડિચં(અન્નવસ્ત્રાદિ આપવા અપાવવારૂિ૫) ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી, ૩૦-માનવવત્તિકા (પિ તાના ઉચ્ચ-નીચાદિ જાતિ-કુલ-ગુણ-કર્મ-શિલ્પ ઈત્યાદિના બળે)આજકવૃત્તિ ચલાવવી-આજીવિકા મેળવવી (આજીવકપિંડલે), ૩૧-તત્તાનિ વુમોરૂત્તે માત્ર તપેલું-ત્રણ ઉકાળાથી પૂર્ણ ઉકાળ્યા વિનાનું-મિશ્ર પાણી લેવું, વાપરવું-પીવું ઇત્યાદિ, ૩ર-શાયરાનાનિ સુધાદિની પીડાથી આર્તધ્યાનને વશ થઈ પૂર્વે ભગવેલા આહારાદિનું સ્મરણ કરવું–ઈચ્છા કરવી ઈત્યાદિ, એ સર્વ અનાચીણ કહેલાં છે. (૬) [ગૃહસ્થની વૈયાવચ્ચેથી અવિરતિનું પોષણ-અનુમોદનાદિ, આવકવૃત્તિથી ધમની અપભ્રાજના-લઘુતાદિ, મિશ્રપાણીથી હિંસાદિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦. [ દશ વૈકાલિક અને આતુરસ્મરણથી આરૌદ્રધ્યાન, અસમાધિ ઈત્યાદિ વિવિધ દોષોને સંભવ યથામતિ વિચારો. ૬] (२३) मूलए सिंगबेरे य, उच्छुखंडे अनिव्वुडे । कंदे मूले य सच्चित्ते, फले बीए अ आमए ॥३-७॥ ૩૩-મૂઝg=(કપ્રસિદ્ધ) મૂળો, ૩૪- રે-લીલું આદુ, ૩પ-નિવૃકે =અચિત્ત નહિ થએલા શેરડીના ટુકડા, ૩૬-૩૭- મૂર્વે ચિત્તસચિત્ત કંદ અને મૂળિયાં, (તેમાં થડના મૂળમાં હોય તે કંદ અને કંદમાંથી નીકળેલા ભૂમિગત તાંતણું તે મૂળીયાં) ૩૮-૩૯ બામણ જે વી ચ=અચિત્ત નહિ થએલાં આગ્રાદિ ફળે તથા ઘઉં આદિના કણીયારૂપ વનસ્પતિનાં બીજે. (૭) [મૂળે, આદુ, કંદ અને મૂળ એ ચારે અનંતકાયિક તથા સચિત્ત શેરડી, ફળે અને બીજ, એ સર્વ વાપરવાથી અહિંસાવ્રતને ભંગ, વિકારક હોવાથી ચતુર્થ વ્રતમાં અતિયાર, મનની અસમાધિ, સ્વાદની , વગેરે પરિણામે પાંચ વતની વિરાધના યથામતિ વિચારવી. ૭] (૨૪) વરાહે હિંધવે તો, જેમા લ શામણા सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥३-८॥ ૪૦સોવા=સંચલ, ૪૧-fકંધ=સિંધવ ૪૨–રોને સાંભર જાતિનું લવણ અને ૪૩–ોમા=રૂમાલવણ, એ પ્રત્યેક લેકપ્રસિદ્ધ ક્ષારે સામg=કાચા (સચિત્ત અનાચણ છે.) તથા ૪૪-૪૫-૪૬મામ=કાચું સામુદ્દે પંકુલા વાઢાળ= સમુદ્રમાં પકાવાતું લૂણ, પાંશુખાર (ધુડી ખારે) અને (સિંધવની એક જાતિનું) કાળું લૂણ, એ પણ અનાચીણું છે. (૮) Page #58 -------------------------------------------------------------------------- ________________ - અધ્યયન ત્રીજું] [ ૪૦ થી ૪૬ સુધી પ્રત્યેક ક્ષારે તે તે નામે ભિન્ન ભિન્ન દેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ સચિત્ત વાપરતાં હિંસા થાય, આ કેટલાક ક્ષારે પાણીમાં અને કેટલાક પર્વતમાં પાકે છે. ૮] (૨૫) ધૂળે ત્તિ વમળે , વત્થી-વિયો ! अंजणे दंतवणे अ, गायाभंग विभूसणे ॥३-९॥ ૪૭-ધૂa=(વસ્ત્રાદિને સુગંધાર્થે) ધૂપ દેવે અથવા ધૂમ્રપાન કરવું, ૪૮-મ (મીંઢળ વગેરેના પ્રયોગથી) વમન કરવું, ૪૯–વથી =પીચકારી વગેરેથી પુંઠ (ગુદા) માગે ચેપડ, સાબૂ નું પાણી કે કોઈ ઔષધ ચઢાવવું (એનીમા લેવી), ૫૦-ળિ =(ત્રિફળા-હરડે-હીમજ કે અન્ય ઔષધિ દ્વારા) રેચ લે, પ૧-માળે નેત્રોમાં અંજન આંજવું, પર-વળદાતણથી મુખશુદ્ધિ કરવી, પ૩=ાચારમંત્ર શરીરનાં ગાત્રોને તલાદિ ચળવું ચળાવવું, અને ૫૪– વિમૂળ=(અલકારાદિથી શરીરની) વિભૂષા કરવી. (૯) [ધૂપ કે ધૂમ્રપાનથી અગ્નિકાયની વિરાધના અને વિયેની વૃદ્ધિ, વમન, બસ્તી કર્મ અને વિરેચનથી શરીરમાં રહેલા કૃમિ આદિ ત્રસ સંમૂછિમ જીવોની હિંસા, અંજનથી શરીરભા નેત્રોને વિકાર, દાતણથી વનસ્પતિકાયની વિરાધનાની અનુમોદના વિભૂષા વગેરે, ગાત્ર ચોળવાથી સુખશીલપણું, હિંસાદિ અને વિભૂષાથી નવવાડની વિરાધના, કામવિકાર, બ્રહ્મચર્યનું ખંડન વગેરે વિવિધ દેષ પ્રગટ છે. અહીં ચેપન અનાચીણ કહ્યાં, તેમાં ૧૨-રાજપિંડ અને ૧૩કિમિચ્છપિંડ એ બેને એક તથા ૧૮-જુગાર અને ૧૯-નાલિકા એ બેને એક ગણી બાવનની સંખ્યા ઘણુ ગ્રન્થમાં કહેલી છે અને પ્રસિદ્ધિમાં પણ બાવન છે. એમ સમજવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [દશ વૈકાલિક ઉત્સર્ગ પદે આ બાવન પ્રકારનું અનાચીર્ણ મુનિઓને નિષિદ્ધ છતાં દેશ-કાળ -બળની હાનિને યોગે રોગાદિક આપત્તિ કાળે જરૂર જણાય તો પણ ગીતાર્થ ગુર્નાદિકની અનુમતિથી તેઓની આજ્ઞા પ્રમાણે સંયમની રક્ષાને ધ્યેયથી અલ્પષ અને અધિકલાભનું કારણ હોય તો અપવાદપણે આચરી શકાય. સર્વત્ર અમારી અને સંયમન ખપી થવું હિતકર છે. ૯]. હવે કેવા મુનિઓને આ અનાચરિત છે? તે કહે છે(૨૬) વ્યયમ , નિરંથા મસિf I. संजमंमि अ जुत्ताणं, लहुभूयविहारिणं ॥३-१०॥ ચં-આ સર્વેસર્વ કાર્ડ્સ (મુનિવરોને) અનાચીણું (નહિ આચરવા યોગ્ય છે. (કારણ કે તેઓ) નિન્ય છે, મહાત્માઓ છે, પ્રતિદિન સંયમમાં કુત્તાવંત્રયુક્ત(અપ્રમત્ત) હોય છે અને સૂચ=લઘુભૂત (એટલે હલકા વાયુની પેઠે) વિહારિí=(અપ્રતિબદ્ધપણે ગ્રામાનુગામ) વિચરનારા હોય છે. અર્થાત્ ઉપર્યુક્ત ગુણવાળા હોવાથી મુનિવરોને એ બાવન પ્રકારની સંયમની વિરાધના અકરણીય છે. (૧૦) [ઉત્તમ સત્વશાળી આત્માઓ કદી સુકલકોએ સ્વીકારેલ નીચ (દુષ્ટ) માર્ગને પસંદ કરતા નથી, માટે અહીં મુનિની ઉત્તમત જણાવી છે. આ બાવનને વર્જવાથી જ મુનિ જગતમાં ઉત્તમ-શ્રેષ્ઠ પૂજ્ય ગણાય છે. ૧૦] કનિયાળ નહિ શબ્દોના અર્થ પ્રથમ કહેલા હોવાથી અહીં પુર કહ્યા નથી, એમ હવે પછી પણ સમજી લેવું. શબ્દાર્થ વિભક્તિને અનુસ લખવા જોઈએ, તે પણ વિશેષણને અર્થ વિભક્તિ પ્રમાણે લખત ગુજરાતી ભાષામાં વાક્યની અસંગતિ થતી હોવાથી વિભક્તને આ સાચવી શકાયો નથી, માટે તે વિશેષ્યને અનુસાર સમજી લે. Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ત્રીજી”] २३ એ સુનિવરેાની શેષ ઉત્તમતાને જ ત્રણ ગાથાથી કહે છે(૨૭) પંચાત છાયા, તિમુત્તા અમુ સંગા । पंचनिग्गहणा धीरा, निग्गंथा उज्जुदंसिणो ||३ - ११ ॥ (૨૮) વયંતિ શિન્દેમ, તેમતેમ વાયડા | વાતાનુ હિમજીળા, સંગયા મુસમાયિા રૂ-૨૫ (૨૯) પરીસદ્દરિદ્રતા, વૃત્રમોહા નિયંત્રિબા ! सव्वदुखपहीणट्ठा, पक्कमंति महेसिणो ||३ - १३॥ વળી મુનિવરા વંચાણવ=હિંસાદિ પાંચે આશ્રવાના પરિશળાચા=પૂર્ણ જાણુ હાય છે, (જ્ઞાનથી તેને જાણે છે અને ક્રિયાથી તેને તજે છે) એ કારણે તેઓ તિગુત્તા=ત્રણ તિથી ગુપ્ત (મન--વચન કાયાને સાવઘમાં જતાં રાકનારા) હાય છે, તેથી ઇસુ=છ જીવનકાયની રક્ષામાં સંચા-ઉદ્યત (જયણા વાળા)હાય છે. વળી પંચનિમા=પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ (ઈષ્ટ--અનિષ્ટ વિષામાં સમતાને) કરનારા હોય છે, તે પણ અજ્ઞાન કે દીનતાથી નહિ, કિન્તુ ધીરા=જ્ઞાની (અથવા ધેય વાળા) હાવાથી એ સઘળું પ્રસન્નપણે કરે છે, વળી તેઓ નિગ્રન્થ અને ઉત્તુતિનો=(માક્ષ માટે સરળતા સયમ આવશ્યક હોવાથી) ઋજુ એટલે સયમને જોનારા-સંયમમાંજ ઉપાદેય બુદ્ધિવાળા-સંયમપ્રતિબદ્ધ હેાય છે. (૧૧) વળી વિશેષ નિર્જરા માટે તે સંનચા=સાધુએ શિન્દેમુ= ઉષ્ણઋતુમાં બાચાયતિ=(તાપમાં) આતાપના લે છે, તેમતેનુ= શીતઋતુમાં અવાણવા=અવસ્રા (વસ્રો છેાડીને) શીતપરિષહને સહે છે અને વાસાસુ=વર્ષાકાળમાં (જીવરક્ષા માટે) - Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪. [ દશ વૈકાલિક સંહીળા-એક આશ્રયમાં સ્થિર રહે છે, એમ સુરમદિયા (જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત-સફળ કરવામાં તત્પર હોય છે. (૧૨) એ રીતે પરિતા (ક્ષુધા-પિપાસા-શીત-ઉષ્ણાદિ) પરિષહરૂપ શત્રુઓને પરાભવ કરનારા, ધૂમો મહિને (ઉદયને) નિષ્ફળ કરનારા અને જિતેંદ્રિય (અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં રાગ-દ્વેષ નહિ કરનારા તે) મહર્ષિએ સવ્વGળા =સર્વદુઃખના ક્ષય માટે ઉમંતિ-પ્રવર્તે છે. (૧૩) [૧૧ મી ગાથામાં કહેલા ગુણે પરસ્પર અપેક્ષાવાળા હોવાથી એક હોય ત્યાં બીજા પણ હોય જ. એ રીતે મુનિજીવનમાં સાચે એક પણ ગુણ સર્વ ગુણોને પ્રકટ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાચો એક ગુણ પણ મુક્તિ આપવા સમર્થ છે, તે યથાર્થ છે. બારમી ગાથામાં ધનના અને લાભ થાય તેમ લેભ વધે એ રીતે સંયમનો અથી જેમ જેમ ગુણે પ્રગટે તેમ તેમ નિર્જરાને વિશેષ પ્રયત્ન કરે છે. જે શીત–ઉણાદિ પ્રસંગો જગતને મુંઝવે છે તેને સામનો કરીને ઉત્તમમુનિ સર્વદુઃખોના મૂળભૂત અનુકૂળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને જય કરે અને પ્રાપ્ત થએલાં જ્ઞાનાદિને એ રીતે સફળ કરે. વસ્તુતઃ જ્ઞાનાદિની પ્રાપ્તિ તેને કહેવાય કે જે જ્ઞાનાદિના બળે કર્મોની નિજર કરી તેને સફળ કરે. “પ્રાપ્ત થયેલા જ્ઞાન પ્રમાણે શક્તિ છતાં વર્તે નહિ, તેને જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય નહિ એ અહીં ગર્ભિત સૂચન છે પછી તેરમી ગાથામાં મુનિના ધ્યેયનું વર્ણન કરવા સાથે અપ્રમત્તતા વર્ણવેલી છે, ધ્યેય વિનાનો ઉદ્યમ કે ઉદ્યમ વિનાનું ધ્યેય નિરર્થક છે, માટે સાધુએ એક કર્મઘાતના ધ્યેયથી અપ્રમત્તપણે જીવવું જોઈએ. ૧૧-૧૨-૧૩) હવે આવા ચારિત્રનું ફળ શું મળે? તે કહે છે– (૩૦) કુવારું વારિત્તા , દુસારું સદે ય | के इत्थ देवलोएसु, केइ सिझंति नीरया ॥३-१४॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ત્રીસ્તુ] ૨૫ એ પ્રમાણે સુધારૂ =(અનાચી નું વજન વગેરે) દુષ્કર કાર્યને રિજ્ઞા=કરીને અને ટુમ્નારૂં=ક્ષુધાદિ દુસહપરીષહેને મહેત્તુ=સહન કરીને જે=કેટલાક મુનિવરા થ ફેવરોડ્યુ= આ સ`સારમાં જ સૌધર્માદિક દેવ (થાય છે) અને જે= કાઈ (વિશિષ્ટ નિર્જરા કરીને) નીચા=આઠકરૂપ રજરહિત (નીરજ) થઇને સાતિ=સિદ્ધ થાય છે. (૧૪) [ઉગ્ર આરાધના કરતાં કાઇ વાર નિકાચિત પુણ્યબંધ થવાથી, કે ભસ્થિતિ આદિના થાયાગ્ય પરિપાક નહિ થવાથી ગ્ર આરાધના કરવા છતાં કેટલાક વૈમાનિક દેવપણે ઉપજે અને તથાવિધ ભવ્યાદિ પાંચે કારણેાના સુમેળ મળતાં કાઇ સિદ્ધિગતિને પામે છે. અર્થાત ઉત્તમ ચારિત્રની આરાધનાનુ ફળ મુક્તિ છે, તે ન થાય તા અવશ્ય વૈમાનિકદેવપણુ તા મળે જ છે. ૧૪] દેવલાકમાં ગએલાને શુ' ફળ મળે? તે કહે છે(૩૧) પવિત્તા પુત્ર મારું, સનમેળ તવેળા થ सिद्धिमग्गमणुपत्ता, ताइणो परिनिव्बुडे - त्ति बेमि 113-2411 દેવલાકમાં ઉપજેલા ત્યાં પુણ્યકને ભાગવીને ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચીને સંયમની (દેશ--કાળ વગેરે) સામગ્રીવાળા મનુષ્યભવ પામે છે અને ત્યાં પુન્દ્વમ્મા = પૂર્વોપાર્જિત ભક્તશેષકર્માને સંનમેળ તવેળ=સયમ અને તપથી વિજ્ઞા=ક્ષય કરીને સિદ્ધિમમનુપત્ત=(જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ )માક્ષમાને પામીને તાળો-સ્વ--પરને-તારતા પરિનિયુતુ=પરિનિર્વાણ (માક્ષને) પામે છે, ત્તિ ચેમિ=એ પૂર્વ તીર્થંકર--ગણધરોએ કહેલું હું તને કહું છું. (૧૫) Page #63 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક [ચારિત્રની નિર્મળ આરાધનાથી બંધાએલું પુણ્ય ભેગવવા છતાં તે મોહનું પિષક બનતું નથી, એ કારણે દેવલોકમાં દૈવી સુખે. ભેગવવા છતાં પુનઃ મનુષ્યભવ પામીને મુક્તિની આરાધના કરીને નિર્વાણ પામે છે. કષ્ટોને સમાધિથી ભોગવતાં બંધાએલા પુણ્યને ભેગવવા છતાં નિરપેક્ષ રહી શકાય છે. દુઃખમાં જે સમાધિ રાખી શકે નહિ, તેને સુખમાં સમાધિ રહે જ નહિ. માટે સુખમાં પણ સમાધિ ટકાવવાની ઈચ્છાવાળાએ પહેલાં કોને સમાધિથી સહન કરવાં જોઈએ. શ્રી જિનશાસનમાં ધર્માનુષ્ઠાને કષ્ટકારક હોવાથી તેના અભ્યાસથી જીવ સુખને પચાવવાની કળા (સમાધિ) પ્રાપ્ત કરી શકે છે અને દુઃખ-સુખ ઉભયમાં સમાધિને સાચવીને તે અવશ્ય મુકિતમાં જાય છે. સુખ-દુઃખનાં નિમિત્ત આવે ત્યારે રાગ-દ્વેષ નહિ કરતાં અનિત્યાદિ ભાવનાઓના બળે અને અંતે આત્માના સહજસ્વભાવબળે તેને ભેગવી લેવાં તેને સમાધિ કહેવાય છે. સાધુજીવનનું સાધ્ય આ સમાધિ જ છે અને તે વ્યવહારસામાયિકાદિના બળે સિદ્ધ કરી શકાય છે, માટે જ મુકિતનું અનંતર કારણું ચારિત્ર કહ્યું છે. જ્ઞાન-દર્શન મુકિતમાં પરંપર કારણ છે. ૧૫] તૃતીયમ્ અધ્યયન સમાપ્તમ્ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચોથું ષજીવનિકાય અધ્યયન બીજ અધ્યયનમાં ધિયનું વર્ણન કર્યું, તે ધેય સદાચાર વિષયમાં રાખવું હિતકર હેવાથી ત્રીજા અધ્યયનમાં અનાચીના વનાદિરૂપ સાધુને આચાર કહ્યો. હવે એ આચાર છ છવનિકાય અંગે પાળવાને હેવાથી આ અધ્યયનમાં છે જીવનિકાયનું વર્ણન કર્યું છે, એથી તેને “પછવનિકાય” અધ્યયન કહેલું છે. આને ધર્મપ્રતિ પણ કહેવાય છે. તેમાં પંદર સૂ અને ઓગણત્રીશ ગાથાઓ છે અને ૧-જીવ-અજીવનું સ્વરૂપ, ૨-તેને જાણીને છકાય જીવની હિંસાથી અટકવાનું વિધાન, ૩-તે માટે મહાવતરૂપ ચારિત્રધામનું પાલન, ૪-છ જવનિકાયની યતનાને વિધિ, ૫-ઉપદેશ અને ૬-ચારિત્રધર્મનું ફળ, એમ છ અધિકારે છે. તેનું પહેલું સૂત્ર કહે છે. *सुअं मे आउसं! तेणं भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, सुअक्खाया, सुपन्नत्ता, सेअं मे अहिज्जिउं अज्झयणं ધમપત્રો || ભાગ ૨ | શ્રીસુધર્માસ્વામિજીએ પિતાના શિષ્ય શ્રીજબૂને કહ્યું છે કે-ચારસંહે આયુષ્યમાન જખ્ખ ! મે સુi=મેં જે દશવૈકાલિક સૂત્ર શ્રીશચંભવસૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ધરેલું હોવાથી શ્રીસુધર્માસ્વામિજીયે કહેલ આ પાઠ પૂર્વમાંથી એ જ શબ્દોમાં તેઓએ લીધેલ છે, એમ માનવાથી અસંગતિ નથી રહેતી. કારણ પૂર્વાચાર્યોની એ પદ્ધતિ હતી કે પિતાના પૂર્વ પુરુષોથી બેલાએલા શબ્દોનો ઉપયોગ કરવામાં તેઓ ગુરુભક્તિ સમજતા. આજે પણ એનું અનુકરણ કરનારા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮ [ દશ વૈકાલિક સાંભળ્યું છે, તેને મનાવવા પર્વ ઉજવાચે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે, શું કહ્યું છે? રૂટુકઆ જગતમાં વસ્તુ નિએ છળીના નામાચ=છ જવનિકા નામનું અધ્યયન કહ્યું છે, કેવા ભગવંતે કહ્યું છે? તમને મહાતપસ્વી, મવચાર સમગ્ર ઐશ્વર્યાદિ(ભગ)વાળા-ભગવંત, માવળંકષાયાદિ મહાવૈરિને પરાભવ કરનારા મહાસુભટ હોવાથી દેવોએ જેઓને “મહાવીર એવું ઉપનામ આપ્યું છે અને વારંવે= કાશ્યપગોત્રવાળા છે. તે ભગવંતે કહ્યું છે. કેવી રીતે કહ્યું છે? સ્વયં મા કેવળજ્ઞાનથી જાણીને કહ્યું છે, કોઈ એકની સામે જ નહિ પણ બાર પર્ષદામાં સુરક્ષાચા સારી રીતે કહ્યું છે. (એટલું જ નહિ, જેમ કહ્યું તેમ સૂક્ષમ પણ અતિચાર ન લાગે તે રીતે) સુનત્તા=પાળ્યું છે, માટે િિસવું રેચ મારે આ ષડૂજીવનિકાય અધ્યયન ભણવું તે શ્રેયઃ છે, સાંભળવું-કહેવું તે હિતકર છે. એમાં ધર્મની પ્રજ્ઞપ્તિ (વ્યાખ્યા) કરેલી હોવાથી એને ઘHપન્નર=ધર્મપ્રજ્ઞપ્તિ પણ કહેવાય છે. (રૂમ વગેરે પદે સ્ત્રીલિંગે પ્રથમાન્ત છે, તે ધર્મપ્રજ્ઞપ્તિનાં વિશેષણે સમજવાં.) (૧) [મા તેમાં એ બે પદોને એક જ ગણી જુદા જુદા સંસકૃત પર્યાયથી ભિન્નભિન્ન અર્થ કર્યો છે. સાયુધ્ધતા એવું ભગવાનનું વિશેષણ કરવાથી ચિરંજીવી શ્રીભગવાને” આ કહ્યું છે, એમ મંગળસૂચક અર્થ થાય. વસંતમાં એવું સુધર્માસ્વામીનું વિશેષણ કરવાથી “ગુરુની નિશ્રામાં વસતા” અથવા અથવા સામુસળ પર્યાય કરવાથી ભગવાનનાં પાદકમળમાં મસ્તકથી સ્પર્શ કરતાએવા સુધર્માસ્વામીએ, ભગવંતના મુખે આ સાંભળ્યું છે, એવા પણ અર્થો થાય છે. ૧]. Page #66 -------------------------------------------------------------------------- ________________ अध्ययन थोथु ] ૨૯ करा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेण भगवया महावीरेण कासवेणं पवेइआ सुअक्खाया सुपन्नत्ता ? सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती || आ० २ ॥ कयरा=5यी ? माडीनो अर्थ उपर प्रभाणे मात्र भड़ीं શ્રીજમ્મૂસ્વામીએ પેાતાના ગુરુને મુખે સાંભળીને પ્રશ્ન કર્યો છે કે એ ધર્મ પ્રાપ્તિ યી છે ? (૨) [ આમાં એવુ સૂચન છે કે આત્માથી શિષ્યે અભિમાન છેડીને સ કાર્યોમાં ગુરુને પૂછ્યું. ૨] इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेण कासवेणं पवेइआ सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती || आ० ३ ॥ इमा=भा, माडी अर्थ उपर प्रमाणे मात्र भ्यूस्वा સીને ગુરુએ ઉત્તર આપેલા છે કે ધર્મપ્રજ્ઞપ્તિ આ (આગળ अहेवाशे ते) (3) [ આમાં ગુરુએ પણ શિષ્યના વિનયની રક્ષા માટે ઉત્તર આપવા જોઇએ એ ભાવ છે.] હવે તે ધમ પ્રકૃપ્તિને કહે છે, તેમાં પ્રથમ જીવ-અજીવનુ સ્વરૂપ કહે છે तं जहा - पुढविकाइया १, आउकाइआ २, तेउकाइआ ३, वाउकाइआ ४, वणस्सइकाइआ ५, तसकाइआ ६ ॥ पुढवी चितमंत मक्खाया, अणेगजीवा, पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं - १ || आऊ चित्तमं मक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थरिणएणं - २ | Page #67 -------------------------------------------------------------------------- ________________ 3 30 - [श वैनिक तेऊ चित्तमंतमक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएण-॥३ वाऊ चित्तमंतमक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं-॥४ वणस्सई चित्तमंतमक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं, तं जहा-अग्गबीआ, मूलबीआ, पोरबीआ, खंधबीआ, बीअरुहा, संमुच्छिमा, तणलया। वणस्सइकाइआ सबीआ चित्तमंतमक्खाया अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं-५॥ से जे पुण इमे अणेगे, वहवे, तसा, पाणा, तं जहाअंडया, पोयया, जराउया, रसया, संसेइमा, संमुच्छिमा, उब्भिया, उववाइया, जेसि केसिंचि पाणाणं अभिक्कंतं पडिक्कंत संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइगइविन्नाया, जे य कीडपयंगा, जा य कुंथुपिपीलिया, सव्वे बेइंदिया, सव्वे तेइंदिया,सव्वे चउरिदिया,सव्वे पंचिंदिया,सव्वे तिरिक्खजोणिया, सव्वे नेरइया, सव्वे मणुया, सव्वे देवा, सव्वे पाणा परमाहम्मिया। एसो खलु छट्ठो जीवनिकाओ तसकाओ त्ति पवुच्चइ६॥ सूत्र-१ ॥ तंजहा-ते या प्रमाणे पुढविकाइया पृथ्वी1ि3१, ये प्रमाणेआऊ अ५४ायि। २, तेज-तेस् (मकिन) यि। 3, वाऊ-वायु४ायि४। ४, वणस्सई-वनस्पतिथि। ५, मन तस-सायिक ६. Page #68 -------------------------------------------------------------------------- ________________ અદયયન ચેાથે ] સરથgoi=શસ્ત્રના ઉપઘાતથી પરિણત (નિર્જીવ) થયા નથ=વિનાની પુઢવી પૃથ્વી કળાનીવા અનેક જીવાળી, તે પણ પુત્રો સત્તા પ્રત્યેક શરીરમાં જુદા જુદા છેવાળી, વિત્તમંતં જીવવાલી (સચિત્ત), વાચા કહી છે. (૧) એ પ્રમાણે-શસ્ત્રથી હણાયા વિનાના પાણી(જળ)રૂપ છ અનેક જુદા જુદા શરીરવાળા સચિત્ત કહેલા છે. (૨) શસ્ત્રથી હણ્યા વિનાના તેજસ્ (અગ્નિ)કાયજી પણ અનેક જુદા જુદા શરીરવાળા સચિત્ત કહેલા છે. (૩) શસ્ત્રથી હણાયા વિનાના વાયુકાયિક અનેક જીવે જુદા જુદા શરીરવાળા સચિત્ત કહ્યા છે. (૪) શસ્ત્રથી હણાયા વિનાના વનસ્પતિકાયિક અનેક જીવો ભિન્ન ભિન્ન શરીરવાળા સચિત્ત કહ્યા છે. આ વનસ્પતિકાય છેવિવિધ પ્રકારના છે, કેઈ અગ્ર એટલે જેને છેડેટેચ) વાવવાથી ઉગે તે કરંટ વગેરે વૃક્ષોમાં બીજા છેડે હોવાથી તેને વીગા=અગ્રબીજ કહ્યા છે. એ પ્રમાણે ઉત્પલકમળ કે કંદ ઈત્યાદિ જેનાં બીજ મૂળીયામાં હોય તે મૂઢીલા=મૂળબીજ જાણવા. પર્વ(ગાંઠા) માં બીજ હોય તે શેરડી વગેરે જોવા =પર્વબીજ કહેવાય. શલિકી-વડ ઈત્યાદિ જેને સ્કંધમાં બીજ હોય તે રચંધવીબા= સ્કંધબીજ જાણવા, જે અનાજ ડાંગર-ઘઉં વગેરે બીજમાંથી ઉગે તે વગર બીજહ જાણવા અને જેનું બીજ પ્રસિદ્ધ ન હોવા છતાં પૃથ્વી-પાણીના ચગે ઉગે છે તે તળા= તૃણલતા(વેલા-વેલડીએ)સર્વ સંમુરિમા સંમૂર્ણિમ જાણવા. Page #69 -------------------------------------------------------------------------- ________________ [ દશ વૈકાલિક એ સર્વ જાતિના વનસ્પતિકાયજી બીજસહિત હોય છે, જ્યાં સુધી કે શસ્ત્રથી હણાયા ન હોય ત્યાં સુધી તે જુદા જુદા શરીરમાં એક-અનેક જીવવાળા સચિત્ત કહેલા છે. (૫) હવે પુળા=વળી જે મે=જે આ અનેક (બેઈન્દ્રિય તેઈન્દ્રિય વગેરે ભિન્ન ભિન્ન જાતિઓવાળા)વ ઘણું પ્રકારના તણા પાળા ત્રસ જીવે છે. તું નહીં તે આ પ્રમાણે છે૧-ઇંડાથી ઉપજતા(પક્ષિઓ ઘીરોલીઓ વગેરે)બંgયા=અંડજા, ૨-ઓવાળ રહિત જમે તે હાથી, વાગોળ, ચામાચીડીયાં વગેરે પોયચા=પતા. ૩–જરાયુથી વીંટાએલા જન્મે તે ગાય, ભેંસ, વગેરે તિર્યો અને મનુષ્યો કરવાનું જરાયુજા, ૪-દહીં, દૂધ વગેરે રસાળ વસ્તુઓમાં ઉપજે તે રસથા=રસજા, ૫-જૂ-લીખ-સવા વગેરે પરસેવાથી ઉપજે તે સંખેરૂમા=સંસ્વેદિમ, ૬-નર-માદાના યોગ વિના ઉપજે તે પતંગીયાં કીડીઓ માખીઓ ઈત્યાદિ સંકુરિઝમ=સંમૂર્ણિમ, ૭-પૃથ્વીને ભેદીને ઉપજે તે તીડ વગેરે દિમબા-ઉભિન્ન, અને ૮-સ્વયં ઉપપાતથી ઉપજનારા દેવ-નાર રચવાબ= ઔપપાતિક, આઠ પ્રકારોમાં સર્વ ત્રસજી કહ્યા. હવે તેનાં લક્ષણે કહે છે કે-હિં લિંપિાળાનં=જે કઈ જીનું મતં=સામે આવવું. હિલિંગપાછા ખસવું, સંજ =ગાત્રથી સંકેચ પામવું, પારિવ્યંગાત્રોથી પહોળા થવું, ચ= શબ્દ કરે, મંતં ભમવું, તયિં ત્રાસ પામવું, પારૂ-નાસવું તથા સાફા-આવવું જવું હોય, અને જે તે તે (સંજ્ઞારૂપ) વિનાચા=વિજ્ઞાનવાળા હોય, એવા ને ૨ ચં=જે કીડા mational Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન થું] (કૃમિઓ) પતંગીયા (ઉપલક્ષણથી સર્વ બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચીરિન્દ્રિય) ના ૨ કુંથુપિઢિયા=જે કુન્યુઆ-કીડીઓ (સવ તેઈન્દ્રિય) ઈત્યાદિ સર્વ બે ઈન્દ્રિયવાળા, સર્વ ત્રણ ઇન્દ્રિયવાળા, સર્વ ચાર ઈન્દ્રિયવાળા અને સર્વ પંચેન્દ્રિય. એમાં પણ સર્વ તિર્યચનિવાળા, સર્વ નારકો, સર્વ મનુષ્યો અને સર્વ દે, એ પ્રત્યેક ત્રસ જાણવા. એ સર્વે જ્ઞાળા માHિચારસર્વ જી પરમધર્મવાળા (એટલે સુખની ઈચ્છા-દુઃખના ષવાળા) છે. તે છે નવનિયો આ છઠ્ઠો જવનિકાય સુનિએ તાકો= ત્રસકાય છે. તિ પયુર એમ (સર્વ તીર્થકરોએ-ગણધરેએ) કહેલું છે. (૬ [પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિરૂપે જે દેખાય છે તે અનેકાનેક એકેદ્રિય જીવોનાં શરીરે છે. જેમ મનુષ્ય, તેનું શરીર અને વળી એ શરીરમાં ઉપજતા કમિઆ વગેરે જીવો જુદા છે, તેમ પૃથવી આદિ પાંચે અનેક જીવોનાં શરીરો છે, તે એક એક શરીરમાં એક એક અને વનસ્પતિમાં તો એક શરીરમાં અનંતા પણ છવો હોય છે, માટે તેને અનંતકાયિક પણ કહેવાય છે. એ ઉપરાંત પૃથવીઆદિના આધારે જીવનારા બીજા ત્રસજીવો જુદા હોય છે. દેખાતી પૃથિવી વગેરે જીવોનાં શરીર છે, એ એનાં લક્ષણોથી સ્પષ્ટ સમજાય છે. ચેષ્ટા સ્પષ્ટ નહિ દેખાવા. છતાં એકેન્દ્રિયમાં પણ જીવના લક્ષણરૂપ ઉપયોગ, યોગબળ, અધ્યવસાય, જ્ઞાન, દર્શન, આઠે કર્મોને ઉદય, બંધ, લેસ્થા, શ્વાસેપ્શવાસ, કષાય, ઈત્યાદિ સઘળું અસ્પષ્ટ પણ હોય જ છે. આહાર પણ હોય છે, તેથી અનુકૂળ આહાર મળતાં પ્રફુલ્લ થાય (વધુ) છે, આહાર ન મળે કે પ્રતિકૂળ મળે તે શેષાય-કરમાય છે-ઘટે છે. જેમ કે માટીના ટેકરાઓ–પર્વતે વગેરે પૃથ્વીજી કાળે કાળે વધે છે-ઘટે છે. ગર્ભમાં કલલ અવસ્થામાં હાથીનું શરીર કે પક્ષીનાં ઈંડાને રસ દ્રવ (પ્રવાહી) Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [દશવૈકાલિક છતાં વધે છે, જન્મે છે, માટે જીવ છે, તેમ જળ પણ દ્રવ–પ્રવાહી છતાં સજીવ છે. દેખાતું પાણી તે જલીયજીવેાનાં શરીરેશને સમૂહ છે. અગ્નિ પણ વાયુ, કાઇ કે તેલ વગેરે ખારાક મળતાં વધે છે, ન મળે તા . એલવાય છે, માટે તે સજીવ છે. માનવદેહમાં જઠરની ગરમી હોય છે તે જીવ હાવાની નિશાની છે, જીવ ચાલ્યા જતાં ગરમી તેની સાથે ચાલી જાય છે અને શરીર ઠંડુ થવા માંડે છે, તેમ અગ્નિની ઉષ્ણતા પણ સજીવની નિશાની છે. જીવ ચાલ્યા જતાં કાલસા–રાખ વગેરે ઠંડાં પડી જાય છે, ઈત્યાદિ અનેક યુક્તિએથી અગ્નિનુ સજીવપણું સિદ્ધ છે. વાયુ પણ સજીવ છે, અચેતન પટ્ટાને કાઈ પ્રેરક જીવ ન હોય તે તે સ્વયં ગતિ કરી શકતા નથી. જડ પણ શરીરમાં હલન ચલન આદિ દેખાય છે તે તેમાં રહેલા જવની પ્રેરણાને આભારી છે. મનુષ્યમાં તેની બુદ્ધિ, ઇચ્છા, સંજ્ઞાદિના બળે જે અમુક નિયત હલન-ચલન આદિ દેખાય છે, તે તેમાં રહેલા જીવની પ્રેરણાને આભારી છે. મનુષ્ય તેની બુદ્ધિ ઈચ્છા સંજ્ઞાદિના બળે હલન ચલનાદિ સઘળુ અમુક નિયત કરે છે અને વાયુમાં તેવી વ્યકત સંજ્ઞા કે બુદ્ધિ નહિ હોવાથી અનિયત તિ ગમન હોય છે. કેવળ જડનું ગમન થઈ શકે નહિ. તિğ” ગમન થાય છે માટે વાયુ સજીવ છે જ. વનસ્પતિકાયમાં તે ધણાં લક્ષણા મનુષ્યના જેવાં દેખાય છે. કેતકી-આંખા-વડ વગેરેનું મૂળમાંથી બહાર નીકળવું તે તેના જન્મ છે, પછી તેમાં બાલ્યાદિ અવસ્થાએ ક્રમશઃ પ્રગટે છે. લજામણી-બકુલવૃક્ષ વગેરમાં લજ્જા સ્પષ્ટ દેખાય છે. મનુષ્યના અવયવાની પેઠે વનસ્પતિમાં અંકુરા પત્રો શાખા પ્રશાખાએ પ્રગટે છે. સ્ત્રીને યાનિ હોય છે તેમ વૃક્ષાને પુષ્પા હોય છે, તેમાં સંતતિની જેમ ફળો નીપજે છે, મનુષ્યને નિદ્રા-જાગરણુ હોય તેમ ધાવડી-પ્રપુનાટ વગેરેનાં પત્રો, સૂવિકાશી કમળો, ઈત્યાદિ સૂર્યાસ્ત સમયે સક્રાચાય છે, ઉદય વખતે ખીલે છે. ઘુવડ વગેરે રાત્રિયે કરનારા જીવાની જેમ ચંદ્રવિકાસી કમળો રાત્રે વિકાસ અને દિવસે સકાય પામે છે. શરીરથી કપાયેલા અવયવા શોષાય તેમ પત્રફળ-પુષ્પા-શાખાદિ પણ કપાયા પછી Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચોથું ]. ૩૫ સૂકાવા માંડે છે. મનુષ્યની જેમ વનસ્પતિ પણ આહાર-પાણું લે છે, તે મળે તો જીવે–વધે છે. અનેક સારવાર છતાં આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જીવી શકતો નથી તેમ વનસ્પતિનું પણ રક્ષણ કરવા છતાં અમુક સ્વ-સ્વકાળ પૂર્ણ થતાં અચિત્ત બને જ છે. તેને પણ મનુષ્યની જેમ વિવિધ રોગો થાય છે અને ચિકિત્સાથી મટે પણ છે. મનુષ્યના અવયવોમાં ખેડ-ખાંપણ આવે છે તેમ વૃક્ષોમાં પણ કેઇન પત્રો ખરી જાય છે, કેઈની શાખા-પ્રશાખાઓ વાંકી વળી જાય છે. લકવાની જેમ વૃક્ષ જીવતું હોવા છતાં કોઈ શાખા સુકાય છે, વધ્યા સ્ત્રીની જેમ કેઈ વૃક્ષોને ફળ આવતાં જ નથી. વૃક્ષોની કેટલીય જાતિઓમાં નેર-માદાને ભેદ પણ હોય છે. ઇત્યાદિ વૃક્ષોમાં અનેક લક્ષણે મનુષ્યના જેવાં સ્પષ્ટ દેખાય છે. જન્મ, બાલ્યકાળ, યૌવન, વૃદ્ધત્વ, મરણ, લજ્જા, હર્ષ, શાક, રોગ, સંજ્ઞા, શીતાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શેની અસર, ઈત્યાદિ છવત્વની સિદ્ધિનાં ઘણાં પ્રમાણ વનસ્પતિમાં સ્પષ્ટ હોય છે. આધુનિક વૈજ્ઞાનિક તે પૃથ્વી આદિ પાંચેય એકેન્દ્રિમાં છવ માને છે. છે. એ પાંચ જ્યાં સુધી શસ્ત્રથી હણય નહિ ત્યાં સુધી સજીવ હોય છે. આ શસ્ત્ર ત્રણ પ્રકારનાં કહ્યાં છે, ૧-સ્વકાય, ૨- પરકાય અને ૩-ઉભયકાય. તેમાં કાળી પૃથ્વીને લાલ પૃથ્વી, ખારા પાણીને મીઠું કે ઉષ્ણને ઠંડુ પાણી હણે છે, માટે તેનું તે સ્વકીય શસ્ત્ર છે. પૃથ્વીને પાણું–અગ્નિ-વાયુ વગેરેના, પાણીને અગ્નિ-માટી-વાયુ વગેરેના, અગ્નિને પાણી–પૃથવીવાયુ વગેરેના, વાયુને પૃથ્વી-પાણી-અગ્નિ આદિના, અને વનસ્પતિને પૃથ્વી–જળ–અગ્નિ-વાયુ આદિના બળવાન પ્રત્યાઘાત લાગતાં તે હણાય છે, તે તેઓનું પરકાય શસ્ત્ર છે અને પૃથ્વીને કાદવવાળું પાણી, કે પાણીને ભીની માટી હણે છે તે તેનું (સ્વ–પર ઉભય અંગે હોવાથી) ઉભયકાય શસ્ત્ર કહેવાય છે. છે. મનુષ્યને આહાર જીવાડનાર છતાં પ્રમાણાતીત હોય તો જીવલેણ બને, તેવું એકેન્દ્રિયમાં પણ છે. અગ્નિ વાયુથી જીવે છે, પણ આકરે વાયુ લાગે તે નાશ પામે છે. પાણી, વાયુ, વગેરે પૃથ્વીને ખેરાક છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ [ દશ વૈકલિક પણ અધિક પાણી કે સખત વાયુ વગેરેથી તે હણાય છે. પાણું પણ પૃથ્વી-અગ્નિ અને વાયુથી સૂકાય છે વનસ્પતિને પણ પૃથ્વી-પાણીવાયુ અને સૂર્યને તાપ (અનિ), એ દરેક ખોરાક છતાં તે ઘણું કે આકરાં હોય તો વૃક્ષો સૂકાય છે, એમ વિવિધ રીતે એકેન્દ્રિયે હણાય. છે. જે જેનાથી હણાય તે તેનું શસ્ત્ર કહેવાય. વનસ્પતિકાયના “અઝબીજ' વગેરે ભેદ કહીને તેની ઉત્પત્તિના પ્રકારો, વિવિધ જાતિઓ, વગેરે વર્ણવ્યું છે. એ રીતે ત્રસકાયને ઓળખવા માટે પણ “અંડજ' વગેરે ઉત્પત્તિના પ્રકારે, તથા સામે આવવું-જવું વગેરે તેની વિવિધ ચેષ્ટાઓ કહીને કીડી, પતંગીયાં વગેરે જાતિઓ દ્વારા બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વત્રસ જીવને જુદી જુદી રીતે ઓળખાવ્યા છે. પૃથવી વગેરે ચારમાં ભેદોની સ્પષ્ટતા નથી કરી, તો પણ તે ચારેમાં જુદી જુદી અનેકાનેક જાતિઓ છે, તે જીવવિચાર વગેરે ગ્રંથમાંથી જાણી લેવી. આ પાંચે સ્થાવર જીવોને પણ જઘન્ય ઉત્કૃષ્ટ દેહપ્રમાણઆયુષ્ય-પ્રાણ-નિઓ જ્ઞાન, દર્શન, લેશ્યા, કષાયો, સંજ્ઞાઓ, સ્વકાસ્થિતિ, ગબળ, પર્યાપ્તિઓ, ઇત્યાદિ સઘળું ઓછા વધુ પ્રમાણમાં હોય છે અને તે સૂક્ષ્મબુદ્ધિથી સમજાય તેવું પણ છે. ઈત્યાદિ છકાયજીવોને ઓળખાવીને “ઘરમામિયા’ પદથી એ સર્વ જીવો સુખના અથ-દુઃખના દ્વેષી છે, માટે કોઈ જીવને દુઃખ થાય નહિ તેમ વર્તવાનું અહીં વિધાન કર્યું છે. સૂ–૧] હવે હિંસા નહિ કરવારૂપ બીજો અધિકાર કહે છે– इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभिज्जा नेवन्नेहिं दंडं समारंभाविज्जा, दंडं समारंभंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि-न कारवेमि-करतं पिअन्नं न समणुजाणामि, Page #74 -------------------------------------------------------------------------- ________________ અયન ચેાથુ ] ૩૭ तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वेसिरामि || TM. મૈં ॥ ફૅચેત્તિ (રૂતિ તેષામ્ )=એ રીતે (આ ઉપર કહ્યા) તે છ જીવનિકાયના ૐૐ'=જ્જ'ડને (સ'ઘટ્ટન' પરિતાપન' સ‘ક્રમણ વગેરેને) સર્ચ સેવ સમામિન્ના=સ્વય' નહિ જ કરવા, નાકર ચાકરાદિ બીજા કાઇના દ્વારા એવા દડ નહિ જ કરાવવા અને કોઇ બીજાએ એવા દંડ કરતા હાય તેઆને (કે તે 'ડને) નહિ જ અનુમાઢવા જોઇએ. (એ પ્રમાણે ભગવાનનું ઉપદેશ વચન સાંભળીને શિષ્ય સ્વગુરુ સમક્ષ કહે છે કે)મ'તે !=હે ભગવંત ! (હું પણુ) જીવતાં સુધી વિદ્= ત્રણ પ્રકારના દંડને, (એ ત્રણ પ્રકાર કહે છે કે-) 7 રેમિ જ્ઞ વેમિ કરતા વિ અન્ત' જ્ઞ સમણુઞાનામિ=સ્વય... કરું નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારા માનું નહિ, તિત્રિફ્ળ=ત્રણ સાધના વડે, (એ સાધના કહે છે કે-) મળેળ ચાચા જાળ=મનથી, વચનથી અને કાયાથી, (એમ દડને તજીને પૂર્વે કરેલા દઉંડનું પ્રાયશ્ચિત્ત કરતાં કહે છે કે-) ગણ=તેનું (ભૂતકાળે કરેલા દંડનુ) મંત્તે !=હે ભગવંત ! વૃત્તિ મામિ=પ્રતિક્રમણ કરુ' છું. (મિચ્છામિ દુક્કડ' દઉં” છું,) નાનિ=(આત્મસાક્ષીએ તેને) નિંદુ છું, nરિદ્દામિ=(ગુરુની સાક્ષીએ) ગહુ' છુ. (અને મારા તે પાપકારી) બવાળ = આત્માને (પર્યાયને) વોજ્ઞિાનિ=વાસિરાવું (તજી') છું. (સૂ. ૨) [જેનાથી અન્ય જીવને ડાઈ પ્રકારનું દુઃખ થાય તેવી સધળી પ્રવૃત્તિને દંડ કહેવાય. ગુરુ ભગવંતા ઉપદેશ સભળાવે ત્યારે શિષ્યનું કર્તવ્ય છે કે તેણે તેના સ્વીકાર કરવા જોઈએ. એથી અહીં' શિષ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ [દશવૈકાલિક ૩૮ " જાવજ્જીવ માટે પ્રતિજ્ઞા કરે છે. મૂળ પાઠમાં ‘મિ’ વગેરે પદામ વર્તમાનકાલના પ્રયોગ છે તે ભવિષ્ય અર્થ સમજવા. અર્થા આજથી જીવતાં સુધી દંડના ત્યાગની પ્રતિજ્ઞા સમજવી. વળી ગુરુન આમંત્રણ માટે ‘મંતે’ પદ છે, એથી પ્રત્યેક પ્રતિજ્ઞા-વ્રત-નિયમાિ ગુરુસમક્ષ કરવાં જોઇએ' એમ સમજાવ્યું છે. ત્રિવિધ- ત્રિવિધથ એટલે ત્રણ યાગ દ્વારા–ત્રણ પ્રકારની ક્રિયાથી' વિરામ પામવાનુ સમજવું, પૂર્વ પાપનું પ્રતિક્રમણ એટલે અનુમેાદનાના ત્યાગ, નિર્દ એટલે આત્મસાક્ષિએ પ્રતિપક્ષ અને ગર્હ એટલે ગુરુ સમક્ષ પાપન કબૂલાત કરી તેના વિરાધ કરવા, એમ ભેદ સમજવે. આત્મા વાસિરાવું છુ” એટલે ભૂતકાળના પાપી પર્યાયને તજું છું. એવ તે તે શબ્દોના તે તે ભાવ હવે પછીનાં સૂત્રોમાં પણ સમજવે આ રીતે પાપાનું પ્રતિક્રમણ-નિંદા, ગર્હા વગેરે કરવાથી પાપઅનુમાદના અટકે છે, માટે તે કરણીય છે. ન કરવાથી ‘અનિષિદ્ધ અનુમત એ ન્યાયે અનિષેધ–અનુમેાદનાદ્વારા કર્મ બંધ ચાલુ રહે છે. સૂ–૨] એ કારણે હવે મહાનતાને ત્રીને અધિકાર કહે છેपढमे भंते ! महव्वर पाणाइवायाओ वेरमणं । सव्वं भ पाणाइवायं पच्चक्खामि . से सुहुमं वा - वायरं वा, तसं वा-था at, नेव सयं पाणे अइवाइज्जा-नेवन्नेहिं पाणे अइवायाविज्जा पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिि તિવિદેશ, મોળ-વાયાળુ-જાળું, ન જમિન જાવેમિपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदा गरिहामि अप्पाणं वेसिरामि । पढमे भंते ! महव्वए उवडिओ મન્યાલો પાળવાયાબો વેરમાં ।। સૢ. રૂ। ગુરુને ઉદ્દેશીને મતે !=હે ભગવન્ ! (પહેલા મહાવ્રતમ જીવાના પ્રાણાના નાશ કરવા રૂપ પ્રાણાતિપા તથી વિક્રમવ Page #76 -------------------------------------------------------------------------- ________________ - - અદયયન ચેાથું ) ૩૦ -અટકવાનું શ્રીતીર્થંકરભગવંતે કહેલું છે, માટે તે કરવું જોઈએ એમ સમજીને) હે ભગવંત! હું સવં=સર્વ જેના સર્વ પ્રકારના) પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરું છું. (તેને તજું છું), તે આ પ્રમાણે–સૂક્ષ્મ કે બાદર, (તેમાં પણ) ત્રસ કે સ્થાવર (કોઈ પણ) જીવન પ્રાણેને, (અર્થાત્ ઈન્દ્રિય-બળ-શ્વાસે કે-આયુષ્યને) હું સ્વયં અતિપાત (નાશ કરું નહિ, બીજા કોઈના દ્વારા પ્રાણોને અતિપાત કરાવું નહિ અને બીજે કઈ પ્રાણેને અતિપાત કરે તેને સારો માનું નહિ. (અનુદું નહિ.) જીવું ત્યાં સુધી, ત્રિવિધત્રિવિધથી, એટલે મન-વચન અને કાયાથી, સ્વયં કરું નહિ, બીજા દ્વારા કરાયું નહિ અને બીજે કરે તેને સારો માનું નહિ. હે ભગવંત ! (ભૂતકાળમાં કરેલા) તeતે પ્રાકૃતિપાતનું પ્રતિક્રમણ કરું છું(આત્મ સાખે) નિન્દુ છું, (આપની સમક્ષ) ગહ કરું છું, અને મારા તે આત્માને સિરાવું છું. (તજુ છું). હે ભગવંત! પહેલા મહાવ્રતમાં હું સર્વ પ્રકારના પ્રાણાતિપાત થી વિરમવા માટે કટ્રિાિ =ઉપસ્થિત (આદરવાળ) થયો છું, અર્થાત્ પ્રાણાતિપાતથી અટકવાના પરિણામ (અધ્યવસાયે)વાળા થયે છું-૧. (સૂ. ૩) | [ શબ્દાર્થ ઉપરના સૂત્ર પ્રમાણે. સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોની હિંસા થઈ શકતી નથી માટે અહીં “સૂક્ષ્મ” એટલે “અપ (ન્હાને) સમજો. આ સૂક્ષમ અને બાદર બન્નેના ત્રસ અને સ્થાવર એમ બે બે ભેદ છે, તેમાં કુન્યુઆ વગેરે સૂક્ષ્મત્ર અને અતિ– બારીક વનસ્પતિ આદિ સૂમસ્થાવરો જાણવા. ગાય-બળદ વગેરે 'બાદરગસ અને પ્રગટ દેખાય તેવા પૃથ્વી પાણી વગેરે બાદરસ્થાવર જાણવા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [દશ વૈકાલિક “સર્વ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ કરું છું” એમાં સર્વ' શબ્દથી સંતાપ-સંધન-ઉપદ્રવ વગેરે કોઈ પ્રકારે પીડા કરવાનું પણ તજું છું. એમ કહેલું છે. “ઠિમોમ' પદથી અધ્યવસાય વિના પચ્ચકખાણ નિષ્ફળ છે, એમ કહી પ્રત્યેક પચ્ચક્ખાણ તેના પરિણામપૂર્વક કરવું જોઈએ” એમ નિશ્ચયનયને આશ્રીને કહેલું છે. વ્યવહારનથી પણ તે તે અધ્યવસાયને પ્રગટાવવા નું દયેય તો હોવું જ જોઈએ, જેમાં અધ્યવસાય ન હોય કે તેને પ્રગટાવવાનું ધ્યેય પણ ન હોય, તે પચ્ચક્ખાણને મૃષાવાદ કહ્યો છે. ક્રિયા ધર્મના પ્રયત્ન–સાધનરૂપ છે અને ધર્મ આત્માના અધ્યવસાયરૂપ છે, માટે અધ્યવસાય કે તેને પ્રગટાવવાનું ધ્યેય, એકે ન હોય તો ક્રિયા કરવા છતાં ધર્મ ગણાતો નથી. પ્રાણાતિપાતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, એમ ચાર ભેદ છે. તેમાં ૧-દ્રવ્યથી જીવનિકાય પૈકી કોઈપણ છવદ્રવ્યને પ્રાણાતિપાત, ર-ક્ષેત્રથી ઊર્ધ્વ– અધો કે તિસ્તૃલોકમાં કોઈ સ્થળે ૩-કાળથી ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળે, અથવા રાત્રે કે દિવસે કોઈ સમયે, અને ૪-ભાવથી રાગ દ્વેષાદિ કોઈપણ દુષ્ટ અધ્યવસાયને યોગે થએલો પ્રાણાતિપાત સમજવો. એમાં પણ દ્રવ્ય અને ભાવ બે ભેદની ચતુર્ભગી થાય છે, જેમ કે કોઈપણ દુષ્ટ પરિણામને વશ થઈ પ્રાણાતિપાત કરવો તે ૧-દ્રવ્ય અને ભાવ ઉભયથી પ્રાણાતિપાત, જયણાના પરિણામ છતાં અનુપયોગાદિથી થાય તે ૨-દ્રવ્યથી પ્રાણાતિપાત ભાવથી નહિ, પ્રાણાતિપાતની ઈચ્છા કરવી, કે તેવો ઉપાય કરવા છતાં કેઈ કારણે સામે જીવ બચી જાય ત્યારે ૩-દ્રવ્યથી નહિ પણ માત્ર ભાવથી અને શુભ અધ્યવસાયથી ઉપયોગપૂર્વક જયણાથી વર્તવા છતાં આકસ્મિક રીતે કેઈ જીવ મરે તે ૪-દ્રવ્યથી નહિ અને ભાવથી પણ નહિ. એ ચારમાં પહેલો-ત્રીજો બે ભાંગા દુષ્ટઅધ્યવસાય યુકત હોવાથી તેનાથી વતની વિરાધના થાય, બીજાથી અતિચાર લાગે અને ચોથે શુદ્ધ કહ્યો છે. ઈત્યાદિ પ્રાણાતિપાતનું સ્વરૂપ સમજીને તપાલન માટે ઉઘત રહેવું. સૂ૦-૩] Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેાથે ] - હવે બીજું મહાવત કહે છે – अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि. से कोहा वा-लोहा वा-भया वाहासा वा, नेव सयं मुसं वइज्जा-नेवन्नेहिं मुसं वायाविज्जा-मुसं वयते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए. तिविहं तिविहेणं, मपणेणं वायाए कारणं, न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । दु(दो)च्चे भंते ! महव्वए उवट्ठिમિ સવ્વાલો મુસાવાયા વેરમાં રા . જા. ભાર=હવે અપર એટલે પછીના દુજે મદદવા= બીજા મહાવ્રતમાં મૃષાવાદથી અટકવાનું (જિનેશ્વરોએ કહ્યું છે, માટે તેને ઉપાદેય સમજીને) હે ભગવંત ! હું સર્વ પ્રકારના મૃષાવાદને પચ્ચકખું તાજું છું. તે આ પ્રમાણેશોદા-ધથી, ટો-લોભથી,મયા=ભયથી, હૃાા હાસ્યથી, (સર્વત્ર “વા=અથવા સમજવું) સ્વયં મૃષા વ૬ નહિ, બીજા દ્વારા વાવું (બોલાવરાવું) નહિ અને બીજા કેઈ વદે તેને પણ સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રણે સાધનથી (એટલે મનથી વચનથી અને કાયાથી, ત્રણ પ્રકારે (એટલે) સ્વયં લેશમાત્ર મૃષાભાષણ કરું નહિ, બીજા દ્વારા કરાવું નહિં અને બીજે કઈ કરે તેને સારો માનું નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તસ્કૃતે મૃષાભાષણને હું પ્રતિકામું છું, નિંદુ છું, ગહુ છું અને મારા તે આત્માને (પર્યાયને) સિરાવું (ત) છું. હે ભગવંત! બીજા મહા Page #79 -------------------------------------------------------------------------- ________________ -- ૪૨ [ દશ વૈકાલિક વ્રતમાં હું સર્વ પ્રકારના મૃષાવાદથી અટકવાના પરિણામવાળા થયો છું. (સૂ. ૪). [અહીં ક્રોધ અને લોભ, એ પહેલા–છેલ્લા બે કષા કહેવાથી વચ્ચેના બે-માયા અને લેભ પણ સમજી લેવા. તથા ભયથી અને હાસ્યથી કહ્યું તેના ઉપલક્ષણથી રાગથી ઠેષથી કે અભ્યાખ્યાન વગેરેથી, એમ સર્વ દેષોથી મૃષા બેલવાને ત્યાગ સમજી લેવો. તથા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધી પણ મૃષા ભાષણને ત્યાગ સમજવો. જેમ હણવાથી હિંસા થાય છે તેમ મૃષા બોલવાથી પણ હિંસા થાય છે. અહીં પણ દ્રવ્યભાવ બેની પહેલા વ્રતની જેમ ચતુર્ભગી થાય છે. તેમાં છેલ્લે ભાંગો શન્ય સમજ. ભાષા એક પ્રકારનું ચિત્ર છે, ચિત્રની જેમ તે શુભ (સત્ય) બોલાય તો શ્રોતાને શુભભાવ અને અસત્ય બોલાય તે અશુભભાવ પ્રગટ કરે છે. ક્યું વચન સત્ય કહેવાય ? વગેરે વિસ્તારથી પછીના વાફશુદ્ધિ અધ્યયનમાં કહેવાનું હોવાથી ભાષા, તેના પ્રકારે વગેરે ત્યાં કહેવાશે. સૂ-૪ - હવે ત્રીજું મહાવત કહે છે– अहावरे तच्चे भंते! महव्वए अदिनादाणाओ वेरमणं। सव्यं भंते! अदिन्नादाणं पञ्चक्खामि. से गामे वा-नगरे वा-रण्णेवा, अप्पं वा-बहुं वा, अणुं वा-थूल वा, चित्तमंत वा-अचित्तमंत वा. नेव सयं अदिन्न गिव्हिज्जा, नेवन्नेहिं अदिन्नंगिण्हाविज्जा, अदिनं गिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते ! महव्यए उवडिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥३॥ सू. ५।। Page #80 -------------------------------------------------------------------------- ________________ અદયયન ચેાથે ] હવે અપર એટલે પછીના ત્રીજા મહાવ્રતમાં હે. ભગવંત ! નિરાળાગો=અદત્ત વસ્તુ લેવાથી વિરમવાનું (અટકવાનું કહેલું છે, માટે હે ભગવંત ! હું સર્વ રિ ના=અદત્તાદાનને પચ્ચખું છું. તે આ પ્રમાણે-ગામમાં નગરમાં કે અરણ્યમાં, એના ઉપલક્ષણથી ક્ષેત્રમાં ખળામાં વગેરે સર્વત્ર અq=મૂલ્યથી અલ્પ કે વઘુ મૂલ્યવાન રત્નાદિ, બg= પ્રમાણથી નાનું (હીરા-માણેક મોતી આદિ) કે ધૂરં= પ્રમાણુથી મોટું (લાકડું વગેરે), તે પણ વિત્તમંd=ચેતન્યયુક્ત (સજીવ), અથવા વિત્તમંત ચૈતન્ય રહિત ( નિવ), કંઈ નિ=માલિકે આપ્યા વિના હું સ્વયં લઉં નહિ. આપ્યા વિનાનું બીજા દ્વારા લેવરાવું નહિ અને માલિકે આપ્યા વિનાનું કેઈ બીજા લે તેઓને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, એટલે મનથી–વચનથી અને કાયાથી–એ અદત્તાદાન હું કરું નહિ, કરાવું નહિં, કે બીજા કરનારને સારો માનું પણ નહિ. હે ભગવંત ! પૂર્વે કરેલા તે અદત્તાદાનને પ્રતિકકું છું, નિન્દુ છું, આપની સમક્ષ ગહું છું અને તે મારા આત્માને (પર્યાયને) તજું છું. હે ભગવંત ! (એ રીતે) હું ત્રીજા મહાવ્રતમાં સર્વ અદત્તાદાનથી અટકવા ઉપસ્થિત(આદરવાળો) થયો છું. ૩-(સૂ. ૫) [અદત્તાદાન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે થઈ શકે, કોઈ દ્રવ્ય લેવું તે દ્રવ્યથી, ઘર-ગામ વગેરેમાં ક્ષેત્રથી, રાત્રે કે દિવસે લેવું તે કાળથી અને રાગાદિ દોષોને વશ બનીને લેવું તે ભાવથી જાણવું. મહાવતીને માલિકની સંમતિ વિના તૃણ-ભસ્મ જેવી મુદ્ર વસ્તુ લેવાની, કે રજા વિના માલિકીના સ્થળે ઉભા Page #81 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક રહેવાની કયારે પણ. કોઈ પણ પરિસ્થિતિમાં આજ્ઞા નથી. અદત્ત લીધા વિના જ, માત્ર લેવાનું વિચારવાથી પણ ભાવથી કર્મબંધ થાય છે. એટલું જ નહિ, બીજાને અપ્રીતિ આદિ થાય તે રીતે રાજમાર્ગને ઉપયોગ કરવાથી પણ અતિચાર કહ્યો છે. પહેલા વ્રતની જેમ આમાં પણ દ્રવ્ય-ભાવના યોગે ચાર ભાંગા થાય છે, તેમાં ચોથે ભાંગ શૂન્ય સમજવો. સૂપ હવે શું મહાવત કહે છે अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते ! मेहुणं पञ्चक्खामि, से दिव्वं वा-माणुसं वा-तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेविज्जा, नेवऽनेहिं मेहुणं सेवाविज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं-वायाए-काएणं,न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महब्बए उवडिओमि सव्वाओ मेहुणाओ वेरमणं ॥४॥ सू. ६॥ હવે પછીના ચોથા મહાવ્રતમાં હે ભગવંત! મેom= સ્ત્રી-પુરુષના) મિથુનકર્મથી અટકવાનું કહેવું છે. માટે હે ભગવંત! હું સર્વમૈથુનને પચ્ચકખું છું. તે આ પ્રમાણે દિવં દિવ્ય (દેવ-દેવી સબંધી), માજુસંગમનુષ્યનું (પુરુષ સ્ત્રી સંબંધી), અથવા સિરિઝનોળિચંતિયચ-પશુનિનું (નર-માદા સંબંધી), હું સ્વયં એ મિથુનને એવું નહિ. બીજાઓને સેવરાવું નહિ અને બીજા સેવનારાઓને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધ ભાગે, (એટલે) Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અધ્યયન ચશું] મનથી વચનથી અને કાયાથી, એ મૈથુનકર્મને હું કરું (એવું) નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારે માનું નહિ. હે ભગવંત ! પૂર્વે સેવેલા તે મિથુનનું હું પ્રતિક્રમણ કરું છું, નિન્દુ છું, ગહ કરું છું અને સેવનારા તે મારા પાપી આમાને (પર્યાયને) તજુ છું, (એ રીતે) હે ભગવંત ! હું ચેથામહાવ્રતમાં સર્વમૈથુનથી અટકવા માટે ઉપસ્થિત (આદરવાળે) થયો છું-૪. (સૂ. ૬) [મૈથુનના પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર ભાંગા થાય છે. તેમાં દ્રવ્યથી રૂપી કે રૂપસહગત સ્ત્રી પુરુષ સાથે મૈથુન. અહીં નિર્જીવ પ્રતિમા ચિત્રો ઈત્યાદિ રૂપી અને સજીવ સ્ત્રી કે પુરુષ વગેરે રૂપસહગત’ જાણવા અથવા બીજી રીતે એ બે ભેદો સજીવ-નિર્જીવ બન્ને પ્રકારનાં સ્ત્રી પુરુષ આદિના સમજીને વસ્ત્રાભૂષણાદિ રહિત તે “રૂપી” અને સહિત હોય તે “રૂપસહગત એમ બેમાં ભેદ સમજવો. અહીં પણ દ્રવ્ય અને ભાવની ચતુર્ભગી થાય છે. મૈથુનસંજ્ઞા પરિણત આત્માને ભોગની પ્રાપ્તિ ન થાય તે પણ ભાવથી, પ્રાપ્તિ થાય તે દ્રવ્ય-ભાવ ઉભયથી, સંજ્ઞાના અભાવે પણ કઈ બલાત્કાર કરે તે માત્ર દ્રવ્યથી મૈથુન અને ચોથા ભાગે શૂન્ય છે સૂ૦-૬] હવે પાંચમું મહાવત કહે છે– अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं । सव्वं भंते. परिग्गहं पञ्चक्खामि,से अप्पं वा-बहुं वा, अणुं वा-थूलं वा, चित्तमंतं वा अचित्तमंतं वा, नेव सयं परिग्गहं परिगिव्हिज्जा, नेवऽन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिवेहेणं, मणेण Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દ્વા વૈકાલિક वायाए कारणं, न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वो सिरामि । पंचमे भंते! महव्व उवडिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ॥५॥ सू. ७॥ I હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં હું ભગવત ! પરિગ્રહથી અટકવાનું કહેવુ છે, માટે હે ભગવ ંત ! હું સર્વ પરિગ્રહને પચ્ચકખું છું. તે આ પ્રમાણે-મૂલ્યથી અલ્પ કે બહુ (મૂલ્યવાન) તે પણ પ્રમાણથી ન્હાનું કે માટું, તે પણ સચિત્ત કે અચિત્ત, એવા કાઇ પટ્ટામાં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા-મમત્વ) કરુ` નહિ, ખીજા દ્વારા કાઇ વસ્તુમાં પરિગ્રહ કરાવું નહિ, અને ખીજાએ કાઈ પદાર્થ માં પરિગ્રહ કરે તેને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, (એટલે) મનથી વચનથી કે કાયાથી– કરુ' નહિ, કરાવું નહિ અને ખીજા કરનારને સારા માનું નહિં, હે ભગવંત ! ભૂતકાલમાં મેં કરેલા તે પરિગ્રહને (મમત્વને) પ્રતિક્રસું છું, નિન્દુ છું, ગહુ છું. અને મારા તે આત્માને (પાપી પર્યાયને) વાસિરાવું છું. હું ભગવંત ! પાંચમા મહાવ્રતમાં સર્વ પરિગ્રહથી અટકવા માટે માટે હું ઉપસ્થિત (આદરવાળા) થયા છું. (૫) (સૂત્ર–૭) [‘પછી કહેવાશે તે ‘મુન્ના વરદ્દો વુત્તો' એ વચનથી વસ્તુ રાખવી કે ભાગવવી તે પરિગ્રહ નથી, પણ છતી-અછતી વસ્તુમાં મમત્વ કરવું' તે પરિગ્રહ છે. અન્યથા શરીર પણ પરિગ્રહરૂપ બને, કાઇને દીક્ષા અપાય નહિ, ઇત્યાદિ સંયમના (મેાક્ષના) મા જ અટકી જાય. અહીં સચિત્તપરિગ્રહના પણ નિષેધ કરવાથી શિષ્યાદિ Page #84 -------------------------------------------------------------------------- ________________ 9 અદયયન ચેાથું] પ્રત્યે મમત્વ થાય તો તે પણ પરિગ્રહ ગણાય. એ પ્રમાણે વસ્ત્ર–પાત્ર–આહાર-સ્થાન કે શ્રાવકાદિ ગૃહસ્થોના પ્રતિબંધને (મમત્વને) પણ પરિગ્રહ સમજવો. રાગને ઉદય હોય ત્યાં સુધી સર્વથા પરિગ્રહથી બચવું દુષ્કર છે, માટે આ વ્રત પાલનથી સૂક્ષ્મબાદર અતિચારોને ટાળવા સતત ઉદ્યમ રાખવો. નિશ્ચયથી તે સંયમનાં અનુષ્ઠાનને દુરાગ્રહ કરવો, ગુર્વાદિની આજ્ઞા-ઈચ્છા વિના પણ તપ, જપ-કે ઉગ્ર વિહારાદિ કરવા, ઇત્યાદિ સ્વઈચ્છાના આગ્રહરૂપ હોવાથી પરિગ્રહ કહ્યો છે. પરિગ્રહના પણ દ્રવ્યાદિ ચાર ભેદે છે, દ્રવ્યથી-વિવિધ દ્રવ્યોમાં, ક્ષેત્રથી--સર્વ લેકમાં, કાળથી--કોઈપણ કાળમાં અને ભાવથી- રાગ-દ્વેષાદિના પક્ષને પરિગ્રહ સમજવો. પરિગ્રહ રાગથી થાય તેમ કેઈ ઉપરના દ્વેષથી પણ થાય, એમ અનેક પ્રકારે ભાવપરિગ્રહ ગણાય. આ વ્રતમાં પણ દ્રવ્ય-ભાવ ભેદે ચાર ભાંગા થાય છે. રાગ-દ્વેષ વિના ધર્મોપકરણ રાખવાં તે ૧--દ્રવ્યથી પરિગ્રહ અને ભાવથી અપરિગ્રહ, મૂછ કરવા છતાં તેની પ્રાપ્તિ ન થાય તે ૨ ભાવથી પરિગ્રહ અને દ્રવ્યથી અપરિગ્રહ, મમત્વવાળાને ઈષ્ટ વસ્તુ મળે તે દ્રવ્ય-ભાવ ઉભયથી પરિગ્રહ અને ચોથે ભાંગે શૂન્ય છે. સૂ૦-૭] હવે છઠું વ્રત કહે છે– ___ अहावरे छठे भंते ! वए राईभोयणाओ वेरमणं । सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि. से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राइं जिज्जा. नेवऽन्नेहिं राई मुंजाविज्जा, राई भुंजते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहतिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छठे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ॥६॥ सू. ८॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ | દશ વૈકાલિક હવે તે પછીના છઠા વ્રતમાં હે ભગવતી ! રાત્રિભેજનથી અટકવાનું કહેલું છે, માટે હે ભગવંત ! હું સર્વરાત્રિભોજનને ત્યાગ કરું છું. તે આ પ્રમાણે-અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને (ચારે આહારને), હું સ્વયં રાત્રે ભજન કરું નહિ, બીજાઓ દ્વારા રાત્રે ભોજન કરાવું નહિ અને બીજા રાત્રે ભોજન કરનારાને સારો માનું નહિ, જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, (અર્થાત્ ) મનથી વચનથી અને કાયાથી-(રાત્રિ ભોજન) કરું નહિ, કરાવું નહિ, બીજા કરનારને સાર માનું નહિ. હે ભગવંત! (ભૂતકાલે કરેલા) તે રાત્રિભોજનને પ્રતિકકું છું, નિન્દુ છું, ગહું છું અને મારા તે આત્માને (પર્યાયને ) તજુ છું. હે ભગવંત! છઠા વ્રતમાં હું સર્વથા રાત્રિભેજનથી અટકવા માટે આદરવાળો થયે છું. (૬) (સૂ. ૮) इच्चे(इ)याई पंचमहब्बयाई राइभोयणवेरमणछट्ठाई अत्तहियट्टयाए उवसंपज्जित्ता णं विहरामि ॥सू० ९॥ રૂવૅરૂચારૂં એ રીતે પાંચમહાવ્રતને, જેની સાથે રાત્રિભોજન વિરમણ વ્રત છઠું છે, તેને (છ) અત્તચિદ્રયાઈ=આત્મહિતાર્થે (મેક્ષ માટે વારંપત્તિા સ્વીકારીને વિરામિવિચરીશ. (સદાચારના પાલનથી તેનું હું પાલન કરીશ.) (સૂ. ૯) [આ રાત્રિભોજન વિરમણ વ્રત પહેલા-છેલ્લા તીર્થકરોના શાસનમાં મૂલગુણ તરીકે જણાવેલું હોવાથી મહાવ્રતોની સાથે તેને છઠું વ્રત કહ્યું છે અને બાવીસ તીર્થકરોના શાસનમાં તેને ઉત્તરગુણ કહેલો છે. આહારસંશા એવી બળવતી છે કે તે સંજ્ઞાને વશ જીવ હિંસાદિ સર્વ પાપે અનંતા કાળથી કરતો આવ્યો છે. ક્રર માંસાહારી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અધ્યયન ચેાથું] વગેરે જીવન મળે તે આ સંસાનું ફળ છે, સુધા પીડિત પ્રાણીઓ શું શું કાર્ય નથી કરતા ? અને કયાં ક્યાં દુઃખ નથી વેઠતા ? તે કહી શકાય તેમ નથી. એ કારણે સર્વથા આહાર વિના જીવાય નહિ ત્યાં સુધી શક્ય ત્યાગ કરવો આવશ્યક છે, શારીરિક દૃષ્ટિએ પણ રાત્રિભોજન અહિતકર છે, રાત્રિભોજનના વિવિધ દોષો અનેક શાસ્ત્રોમાં કહેલા છે. વિદર્ય ઉપાય શ્રી યશોવિજયજી ગણિવરે તો નિશામત્તે હૃપતો દૂષિતવવાઘરાકૂ નામનો ગ્રન્થ રચીને રાત્રિભોજનની પણ હિંસા-જૂઠ વગેરે આશ્રોની જેમ સ્વરૂપથી દુષ્ટતા વર્ણવી છે. એમ રાત્રિભોજન હિંસાની અપેક્ષાયે ત્યાજ્ય છે અને સ્વરૂપથી પણ દુષ્ટ છે. તેને ત્યાગ કર્યા વિના અહિંસાદિનું શુદ્ધ પાલન શકય જ નથી, માટે શ્રમણધર્મમાં આકરી આપત્તિ પ્રસંગે પણ ચારે આહારના રાત્રિભોજનને સર્વથા ત્યાગ કહેલો છે. તેના પણ દ્રાદિ ચાર ભેદો છે, તેમાં દ્રવ્યથી–અશનાદિ ચારે પ્રકારનું દ્રવ્ય, ક્ષેત્રથી-(અઢી દ્વીપમાં જ દિવસ-રાત્રિ હેવાથી) અઢીદ્વીપ ક્ષેત્ર, કાળથી-રાગે કે દિવસે (ચાર પૈકી કઈ દોષવાળું વાપરવું, તે ચાર દોષોમાં એક–રાત્રિએ લાવેલું રાત્રે, બીજો-રાત્રિએ લીધેલું દિવસે, ત્રીજે-દિવસે લીધેલું રાત્રે અને ચોથે-દિવસે લીધેલું અન્ય દિવસે વાપરવું એમ ચાર દોષો કહ્યા છે) અને ભાવથી શુભાશુભ વર્ણાદિમાં રાગ-દ્વેષાદિને વશ થવું, એમાં પણ દ્રવ્ય-ભાવ ભેદે ચતુર્ભગી થાય છે, તેનો ચે ભાંગે શૂન્ય સમજવો. સૂ. ૮). [આ છએ વ્રત વિના આશ્રવરોધ થતો નથી અને આશ્રવરોધ વિના મુક્તિ થતી નથી. મોક્ષના જ ઉદ્દેશથી કરેલું વ્રતોનું પાલન સફળ થાય છે, માટે “આત્મહિતાર્થે પદ કહ્યું છે અને વ્રતના સ્વીકાર માત્રથી સફળતા થતી નથી, યથાર્થ પાલન કરવું જોઈએ, માટે વામિ' પદ કહ્યું છે. વ્રતો સ્વીકારીને તેનું પાલન માટે સત્વ કેળવવાથી જ દીક્ષા સફળ થાય છે, અન્યથા ભવભ્રમણ વધવાને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦. | દશ વૈકલિક સંભવ છે. અહિંસાદિ વ્રતોના અનાદરથી અનુક્રમે અલ્પાયુ છદૂવાછેદ, દરિદ્રતા, નપુંસકતા, વગેરે વિવિધ દુઃખો ભેગવવા પડે છે. [આ પ્રત્યેક વ્રતના અસંગી ભાંગા ૧૪૭ થાય છે. તેમાં સાધુને છેલ્લા ૧૪૭મા ભાગે વ્રત પાલન કરવાનું કહ્યું છે. તે ભાંગા આ પ્રમાણે સમજવા. ૧-મનથી, ૨-વચનથી, ૩-કાયાથી, ૪-મન-વચનથી, પ-મન-કાયાથી, ૬-વચન-કાયાથી ૭-મન-વચન કાયાથી, (પ્રાણાતિપાનાદિ) કરું નહિ. એ (એક-દ્વિ-ત્રિસંયેગી મળીને) સાત ભાંગા માત્ર કરું નહિ એ એક ક્રિયાના થાય. એ જ પ્રમાણે ૨-કરાવું નહિ, ૩ - અનુમોદું નહિ, ૪-કરુ –કરાવું નહિ, પ-કરું અનુદું નહિ. ૬કરાવું-અનુમોદુ નહિ અને ૭–કરું -કરાવું-અનુમોદું નહિ, એમ સાત પ્રકારની ક્રિયાને સાત સાત ગણતાં ઓગણપચાસ ભાંગા થાય, તેને ત્રણ કાળે ગુણતાં ૧૪૭ થાય. એમાં સાધુને છેલ્લા ભાંગે, અર્થાત્ ત્રણે કાળના પ્રાણાતિપાતાદિને મન-વચન-કાયાથી, ન કરું ન કરાવું અને ન અનુમોદુ, એ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કર્યો છે.] હવે ચોથા અધિકારમાં છ કાયની યતના કહે છે, તેમાં પ્રથમ પૃથ્વીકાયની યતના માટે કહે છે કે – से भिक्खू वा, भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्रवायपावकम्मे, दिआ वा, राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से पुढवीं वा मित्तिं वा सिलं वा लेखें वा ससरक्खं वा कार्य ससरक्खं वा वत्थं, हत्थेण वा पाएण वा कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागए वा सिलागहत्थेग वा, न आलिहिज्जा न विलिहिज्जा न घट्टिज्जा न भिदिज्जा, अन्नं न आलिहाविज्जा न विलिहाविज्जा न घट्टाविज्जा न भिंदाविज्जा, अन्नं आलिहंतं वा विलिहंतं वा घट्टतं Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચોથું ] वा भिंदंतं वान समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥१॥ सूत्र १०॥ સિંગર (સત્તરવિધ સંયમ પાલવાથી) સંયત, વિચ= (વિવિધ પ્રકારના તપમાં રત હેવાથી) વિરત અને પાયપચવેલા પાવાગ્યે=જેણે પાપકર્મોને પ્રતિહત કરીને પચ્ચફખાણ કર્યું છે, તેમાં સ્થિભેદથી જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ ટુંકી કરવી તે પ્રતિહત અને એ સ્થિતિ બાંધવાના હેતુઓ તજીને પુનઃ તેને વૃદ્ધિ ન પમાડવી તે પ્રત્યાખ્યાત= પચ્ચકખાણ કર્યું કહેવાય) એવો છે તે મારતૂર સાધુ અથવા મિતણૂળી=સાધ્વી, દિવસે કે રાત્રે, (કારણ– વશાત) એકલો કે પિતાજગો સાધુની પર્ષદામાં રહેલે, સુત્ત (રાત્રીએ) સુતેલ કે જ્ઞાનરમાને દિવસે જાગતે, એ તે સાધુ પુઢવી (ઢેફાં કાંકરા રહિત) પૃથ્વીને, મિત્તિ નદીના કાંઠાને (તટને), ર૪ વા=(પત્થરની) શિલાને, લેટુને (માટીના ઢેફાને), સસરાવૈ=અરણ્યની સચિત્તરજથી ખરડાએલી ચં-કાયાને, એવી રજથી ખરડાયેલા વā=વસ્ત્રને (તથા ઉપલક્ષણથી પાત્રાદિ કોઈ ઉપકરણને, એ પદાર્થોને) હાથથી, પગથી, બ=કાથી, લિસ્ટિંગ ક્ષુદ્રકાઇથી (સાંઠીગડાથી કે અંગુલીથી), રા=લખંડની સળી) સળીયાથી, સિત્યાસુથેળ= અનેક સળીયાથી (સાણસા આદિથી, એવા કેઈ પણું સાધન વડે)સ્વયં મારુન્નિા -આલેખન કરે નહિ,(દે Page #89 -------------------------------------------------------------------------- ________________ પર | [ દશ વૈકાલિક ખેતરે નહિ. જો વિર્જિફ્રિજ્ઞાવિલેખન કરે નહિ, (વારંવાર કે જેરથી ખદે-ખોતરે નહિ) ન ઘફ્રિકના=સંઘટ્ટન કરે (હલાવે ચલાવે) નહિ અને મિંદિરના ભેદ (ટુકડા કરે નહિ. બીજા દ્વારા પણ એ આલેખન, વિલેખન, સંઘટ્ટન, તથા ભેદ કરાવે નહિ અને બીજો કોઈ આલેખન, વિલેખન, સંઘટ્ટન કે ભેદ કરે તેને સારો માને નહિ, (માટે) હું જીવતાં સુધી ત્રિવિધ ત્રિવિધથી, અર્થાત્ મનથી વચનથી અને કાયાથી, એવું કશું નહિ, કરાવું નહિ, કે કરતા બીજાને સારે માનું નહિ, હે ભગવંત ! (પૂર્વે કરેલા) તે પાપને પ્રતિક્રમું છું, નિન્દુ છું, ગહું છું અને મારા તે આત્માને (પર્યાયને) તજું છું-૧ (સૂ. ૧૦) - [છ કાયના આરંભને ત્યાગ કરેલ હોવાથી ધર્મના સાધનભૂત દેહના રક્ષણ માટે ભિક્ષાવૃત્તિથી જીવવું જોઈએ, એમ જણાવવા માટે “મિજવૂ' કહ્યું છે. સંયત-વિરત–પ્રતિહાપ્રત્યાખ્યાત પાપકર્મા, વગેરે ગુણ વિના સાધુધર્મનું પાલન ન થાય, માટે તે વિશેષણ છે. શુભા-શુભ નવ કારણે સાધુ એકલે પણ હોય, માટે “એકલે” એમ કહ્યું છે. નિદ્રામાં પ્રમાદથી પણ વિરાધના સંભવિત હોવાથી “સુ” કહ્યું છે. અરણ્યની રજ સચિત્ત-મિશ્ર હોવાથી “સરસ્ક' પદ કહ્યું છે. એમ પછીના સૂત્રોમાં પણ સમજવું. ૧૦] હવે અપકાયની યાતનાને વિધિ કહે છે– से भिक्खू वा भिक्खुणी वा संजय-विरय-पडिहयपच्चक्खायपावकम्मे, दिआ वा राओवा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से उदगं वा ओस वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदउल्लं वा कायं उदउल्लं Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચાલુ...] वा वत्थं, ससिद्धिं वा कार्य ससिद्धिं वा वत्थं, न आमुसिज्जा न संफुसिज्जा न आवीलिज्जा न पवीलिज्जा न अक्खोडिज्जा न पक्खोडिज्जा न आयाविज्जा न पयाविज्जा, अन्नं न आमुसाविज्जा न संफुसाविज्जा न आवीलाविज्जा न पवीलाविज्जा न अक्खोडा विज्जा न पक्खोडाविज्जा न आया विज्जा न पयाविज्जा, अन्नं आमुसंतं वा संफुसंतं वा आवलंतं वा पवीतं वा अक्खोडत वा पक्खोडतं वा आयावतं वा पयावतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं - तिविहेणं, मणेणं वाया कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिक्कामि निंदामि गरिहामि अप्पाणं, वोसिरामि ॥ २ ॥ सूत्र ११ ॥ (ઉપર કહ્યો. તેવા) સયત-વિરત અને પ્રતિહત તથા પ્રત્યાખ્યાત કર્યા' છે પાપકમાં જેણે એવા તે સાધુ કે સાધ્વી, દિવસે કે રાત્રે, એકલા કે પદામાં રહેલા, ઊ ંઘતા કે लगते।, उदगं=(वा-वाव - मोरिंग-पाय माहिना) भीनभांधी नीउणता (अरणांना) पालीने, ओस = आजना ( हारना पालीने, हिमं=(ृत्रिम अत्रिम) मरइने, महियं = (वाहणनी) धुम्भसने करग ं=(१२साहना) राने, हरतणुगं = (ल्भीन लेहीने) सीसी वनस्पति उपर माञेसां मिंटुमाने, सुद्धोदगं = (वर्षांना शुद्ध पाणीने, वणी मेवा ४ सथित्त पालीथी उदउल्ल=लीना नीतरता कार्य=शरीरने, (मे रीते लीना नीतरता) वचने, ( यात्राहि परशाने ) तथा ससिणिद्ध नहि नीतरता 43 Page #91 -------------------------------------------------------------------------- ________________ . ૫૪ [ દશ વૈકાલિક ભીના શરીરને, તેવા વસ્ત્રાદિને, (એવા કેઈ પાણીને કે શરીર-વસ્ત્રાદિને) સ્વયં ન કામુહિકના અલ્પ (કે એકવાર પણુ) સ્પર્શ ન કરે, સંવિજ્ઞા=જોરથી (કે વારવાર) ન સ્પશે, ન ગાવાસ્ટિકના અલ્પ (કે એકવાર) પણ ન પડે (કચરે નહિ), ન ઘવઢિા =જોરથી (કે અનેકવાર) પીડે નહિ, કવોફિના=અલ્પ (કે એકવાર પણ) ફેટન કરે નહિ (ઝાટકે નહિ), = ક્વોદિના=જોરથી (કે વારંવાર ઝાટકે નહિ, સાવિના=અલ્પ (કે એકવાર પણ) તપાવે નહિ, a gયાવિજ્ઞા=ઘણું (કે ઘણીવાર) તપાવે નહિ, એ રીતે બીજાઓ દ્વારા એ આઠ પૈકી કઈ વિરાધના કરાવે નહિ અને બીજા કેઈ એ આઠ પ્રકારો પિકી કઈ પ્રકારની વિરાધના કરે તેને સારા માને નહિ, (માટે) હું પણ જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી (એટલે મનથી, વચનથી કે કાયાથી-એવું કશું નહિ, કરાવું નહિ, અને બીજા કરનારને સાર માનું નહિ. હે ભગવંત! (ભૂતકાળમાં કરેલા) તે પાપનું પ્રતિક્રમણ, નિંદા અને ગર્લ્ડ કરું છું તથા મારા તે પાપી આત્માને (પર્યાયને) સિરાવું છું-૨. (૧૧) હવે તેઉકાયની જયણાને વિધિ કહે છે – से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपञ्चक्खायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से अगणि वा, इंगाल वा, मुम्मुरं वा, अच्चि वा, जालं वा, अलायं वा, सुद्धागणि वा, उक्कं वा, न उंजिज्जा न घट्टिज्जा (न भिंदेज्जा)न उज्जालिज्जा (न पज्जालिज्जा)न Page #92 -------------------------------------------------------------------------- ________________ અદયયન થું] પપ निव्वाविज्जा अन्नं न उंजाविज्जा न घट्टाविज्जा(न भिंदाविज्जा) न उज्जालाविज्जा (न पज्जालाविज्जा) न निव्वाविज्जा, अन्नं उंजंतं वा, घटुंतं वा, (भिदंतं वा) उज्जालंतं वा (पज्जालंतं वा) निव्वावंतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं-न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं વોસિરામિ સૂ૦ ૨૨ છે. સંયત વિરત અને પ્રતિહત–પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મ જેણે એ તે ભિક્ષુક કે ભિક્ષુણી, દિવસે કે રાત્રે, એક કે પર્ષદા માં રહેલે, ઊંઘતો કે જાગતો, કાળ (તપાવેલા લખંડમાં રહેલા) અગ્નિને, હૃારું (ધૂમવાળા રહિત) અંગારાને, મુમુi=(ભરસાડમાં રહેલા) ઝીણા અગ્નિના કણિ આને, કવિ અશિથી છૂટી પડેલી વાલાને, સારુંઅગ્નિ સાથે સળગતી જવાલાને વાચં ઉંબાડીયાને સુદ્રનબિં=(ઇંધણ રહિત) શુદ્ધ અગ્નિને, કે ૩ ઉલકાને (આકાશથી પડતા વિજળી વગેરેના અગ્નિને), એ કોઈ પ્રકારના અગ્નિને સ્વયં 7 વિજ્ઞા=Gજે નહિ વધારવા માટે તેમાં કાષ્ઠાદિ કંઈ નાખે નહિ), ન ઘટ્ટના=સંધટ્ટન ન કરે (હલાવે નહિ), કિન્ના ભેદે નહિ (ટુકડા ન કરે), ને રાજ્ઞાજિકા–(પંખાદિથી પવન નાખીને) ઉજવાલે નહિ, (પ્રદીપ્ત કરે નહિ), પન્નાસ્ત્રિજ્ઞા (વિશેષ પવનથી કે વારંવાર) પ્રદીપ્ત કરે નહિ અને 7 નિવાવિજ્ઞા=બૂઝાવે નહિ. એ રીતે ā=બીજા દ્વારા ઉજન, ઘટ્ટન, ભેદ, Page #93 -------------------------------------------------------------------------- ________________ - - - - D [ દશ વિકાલિક ઉજવાલન, પ્રવાલન કે નિર્વાપન કરાવે નહિ, તથા એ (ઉંજનાદિ વિરાધના) કરતા બીજા કેઈને અનુમે દે નહિ (माट) हुँ ५१j त्या सुधी, विविध विविधथी (मर्थात ) મનથી વચનથી કાયાથી, તેવું કરું નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારો માનું નહિ. હે ભગવંત ! (પૂર્વે કરેલા) તે પાપને હું પ્રતિકકું છું, નિન્દુ છું, ગહું છું भने भा२ ते पापी मामाने वोसिश छु'-3 (सू. १२) [આ સૂત્રના કોંસમાં મૂકેલાં સૂત્રો હારિ૦ ટકામાં, દીપિકામાં તથા બીજા કેટલાક મૂળ ગ્રન્થોમાં પણ નથી.] વાયુકાયની જયણાનો વિધિ કહે છે– से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओवा, सुत्ते वा जागरमाणे वा, से सिएण वा, विहुयणेण वा, तालिअंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहुणहत्थेण वा, चेलेण वा, चेलकण्णेण वा, हत्थेण वा, मुहेण वा, अप्पणो वा कायं, बाहिरं वा वि पुग्गलं, न फुमेज्जा न वीएज्जा, अन्नं न फुमाविज्जान वीआविज्जा, अन्नं फुमंत वा वा वीयंतं वा न समणुजाणामि, जावज्जीवाए तिविहं-तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ ४ ॥ १३ ॥ સંયત, વિરત અને પ્રતિહત–પ્રત્યાખ્યાત–પાપકર્મા, Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેાથું ] ૫૭ એ તે ભિક્ષુ કે ભિક્ષુણી, દિવસે કે રાત્રે એકાકી કે પર્ષદામાં રહેલો ઊંઘતો કે જાગતે, સિUળ ચામરવડે, વિદુળ વીંજણ વડે, તા૪િળ તાલવૃન્ત (મધ્યમાં છિદ્રબે પડવાળા પંખા) વડે, ઉત્તળ=(વિની વગેરેના) પાંદડા વડે, પત્તળ પાંદડાના કકડા વડે, સા=(વૃક્ષની શાખા) વડે, સામા=શાખાના કકડા વડે, gિht='મયૂરાદિના) પિછાડે, વિદુvહથેળ-પિછાના સમૂહ વડે, વેઢેળ=વસ્ત્રવડે, વેસ્ટ =વસ્ત્રના છેડા વડે, સ્થા=હાથ વડે, મુળ=મુખ વડે, એવા કોઈ સાધન વડે પળે ચંપોતાના શરીરને કે વા૪િ બહારના કોઈ પદાર્થને પણ નકુમેન્ના= ફેંકે નહિ, કે ન વીણા વીઝે નહિ (ચામરાદિ દ્વારા પવન નાખે નહિ), એ રીતે બીજા દ્વારા ફૂંકાવે નહિ કે વીંઝાવે નહિ. તથા બીજા ફેંકતાને કે વીંઝતાને સારે માને નહિ, (માટે) હે ભગવંત ! હું પણ જીવતાં સુધી વિવિધ વિવિધથી (એટલે) મનથી વચનથી અને કાયાથી એમ કરું નહિ, ઈત્યાદિ શેષ અર્થ ઉપર પ્રમાણે-૪ (સૂત્ર. ૧૩) વનસ્પતિકાયની જયણાને વિધિ કહે છે से भिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडिहयपञ्चक्खायपावकम्मे दिआवाराओवा, एगओ वा परिसागओवा, सुत्तेवा जागरमाणे वा, से बीएसुवा, बीयपइडेसु, वा रूढेसु वा, रूढपइटेसु वा, जायेसु वा, जायपइहेसु वा, हरिएसु वा, हरियपइहेसु वा, छिन्नेसु वा, छिन्नपइहेसु वा, सचित्तेसु वा, सचित्तकोलपडिनिस्सिएसु वा, न गच्छेज्जा न चिट्ठज्जा न निसीएज्जा Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ | [ દશવૈકાલિક न तुअटेज्जा, अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जा न निसीआवेज्जा न तुअावेज्जा अन्नं गच्छंतं वा चितं वा निसीयंतं वा तुअटुंतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं, वायाए, काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि grol વોસિરામિ | E || સૂત્ર૨૪ . સંયત, વિરત અને પ્રતિકત-પ્રત્યાખ્યાત પાપકર્મા એ તે ભિક્ષુક કે ભિક્ષણ, દિવસે કે રાત્રે, એકાકી કે પર્ષદામાં રહેલે, ઊંઘતે કે જાગ, સચિત્ત વસ્તુ બીજે ઉપર (અનાજના કણ વગેરે સચિત્ત ઉપર) કે વીચારૂસુત્ર બીજેના ઢગલા ઉપર મૂકેલી (શયનાદિ સચિત્ત અચિત્ત કેઈ) વસ્તુઓ ઉપર, એમ સર્વ પદોમાં ઘr નો અર્થ ઉપર મૂકેલી વસ્તુઓ કરે.) સુ-તુત ઉગેલા અંકુરાઓ ઉપર, કે તેવા અંકુરા ઉપર મૂકેલી કઈ વસ્તુઓ ઉપર, વાસુ=(ધાન્યાદિના) છોડવાઓ ઉપર, કે તેવા છોડવાઓ ઉપરની કઈ વસ્તુઓ ઉપર, રિપુ દુર્વા (ધ્રો) વગેરે લીલા ઘાસની ઉપર, કે તેના ઉપર રહેલા કેઈ આસનાદિ સચિત્ત અચિત્ત પદાર્થ ઉપર ઝિનેસુ (વૃક્ષાદિની) કપાએલી શાખાપ-પુષ્પ કે ફળાદિ ઉપર, કે તેના આધારે મૂકેલી અન્ય કેઈ આસનાદિ વસ્તુ ઉપર, ચિત્તસુ સજીવ (ઇંડાં વગેરે) ઉપર કે ક્ષત્તિોસ્ટફિનિરિક્ષાસુત્ર(લાકડામાં થતા) ઘુણ નામના કીડા વગેરે જીવો જેમાં આશ્રય કરીને રહેલા (ઉપજેલા) હોય તેવા કાષ્ઠાદિ ઉપર, એવી કોઈ વસ્તુ ઉપર Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેાથું] ૫૯ =ચાલે નહિ, વિજ્ઞા ઉભું રહે નહિ, ને નિતીજ્ઞા=બેસે નહિ અને ન તુના=સુવે (પણ) નહિ. એ રીતે બીજાને ચલાવે, ઉભો રાખે, બેસાડે, કે સુવાડે નહિ, અને બીજો કોઈ ચાલે, ઉભું રહે, બેસે કે સુવે, તેને સારે માને નહિ. (એમ કહેલું હોવાથી) હું પણ જીવતાં સુધી, ત્રિવિધ-વિવિધથી, (એટલે) મનથી, વચનથી અને કાયાથી-એવું કશું નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારો માનું નહિં. હે ભગવંત ! (પૂર્વે કરેલા) તે પાપને પ્રતિકકું છું. ઇત્યાદિ અર્થ ઉપર કહ્યા પ્રમાણે –૫. (સૂ. ૧૪) હવે ત્રસકાયની જયણાને ઉપાય કહે છે – से भिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडिहयपञ्चक्रवायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से कीडं वा, पयंगं वा, कुंथु वा, पिपीलियं वा, हत्थंसि वा पायंसि वा बाहुंसि वा ऊरंसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा कंबलंसि वा पायपुंछणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसिवा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए, तओ संजयामेव पडिलेहिय पडिलेहिय, पमज्जिय पमज्जिय, एगंतमवणेज्जा, नो णं संघायमावज्जेज्जा }} ૬ " સૂત્ર : || સંયત, વિરત અને પ્રતિહત-પ્રત્યાખ્યાત પાપકર્મા એ તે ભિક્ષુક કે ભિક્ષુણી, દિવસે કે રાત્રે, એકલો કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૦. [ દશ વૈકાલિક પર્ષદામાં રહેલો, ઊંઘતે કે જાગત, =કઈ કીડાને, વચ7=પતંગીયાને, gશું =કુંથુઆને કે વિલીન્દ્રયંકીડીને, (અહીં ઉપલક્ષણથી કીડાની સાથે બેઈન્દ્રિય જાતિના સર્વ ત્રસ જીવે, પતંગીયાની સાથે સર્વ ચીરિન્દ્રિય છે, અને કુંથુઆ-કીડીની સાથે સર્વ તેઈન્દ્રિય જીવે પણ સમજી લેવા.) તે કઈ પણ ત્રસ જીવે દુર્ભાસિ=હાથ ઉપર, પતિ-પગ ઉપર, વાણિ-ભુજા ઉપર, કસિ સાથળ ઉપર, કરિ=પેટ ઉપર, સાસંનિ=માથા ઉપર, રસ્થતિ=વસ્ત્ર ઉપર દિલ્હસકઈ પાત્રની ઉપર, વસિકાંબળ ઉપર પાચjછifણ દંડાસણ ઉપર, (અથવા એઘારીયા ઉપર) રચાર રજોહરણ (ઘા) ઉપર, છia=(પાત્રસ્થાપન) ગુચ્છા ઉપર, નંદશંસિ=કુંડી ઉપર કે Úડિલમાં(જીવ વિનાની શુદ્ધ ભૂમિમાં)વંશિ=દાંડા ઉપર ઢાંતિપીઠ (પાટલા) ઉપર, શાંસિ-પાટીયા ઉપર, સેન્નતિશય્યામાં (ઉપાશ્રયમાં અથવા સાડા ત્રણ હાથ સંસ્તારકમાં), અથવા અન્નચરંજીર અન્ય કઈ તપૂરે તેવા પ્રકારના વવારના=(સંયમમાં ઉપકારી) ઉપકરણે ઉપર, ચઢયા હોય તેને) તો ત્યાંથી સંસામેવ=સમ્યગૂ યતના પૂર્વક (એટલે એકાતે, અનુપદ્રવ સ્થળે, પરસ્પર પીડાય નહિ, ત્રાસ પામે નહિ, કિલામણું થાય નહિ, એ રીતે) પુનઃ પુનઃ પ્રતિલેખનપૂર્વક એકાન્ત સ્થળે મૂકે, પણ તેને સંઘાત (ઢગલો) ન કરે. (અહીં ઉપલક્ષણથી બીજા પાસે પણ તેવી અજયણ કરાવે નહિ. બીજે કરે તેને સારો માને નહિ) વગેરે પણ પાઠ સમજી લે, તથા તેને હું જીવતાં સુધી વિવિધ-ત્રિવિધેન વગેરે Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેાથે ]. સઘળો પાઠ પણ ઉપરના સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લે. ૬ (સૂત્ર ૧૫.) [ આ દરેક સૂત્રોથી શિષ્ય પ્રતિજ્ઞા કરે છે, તેનું કારણ એ છે કે પ્રતિજ્ઞા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે આવશ્યક અને આદરણીય તત્ત્વ છે. દઢ સંકલ્પ વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. સંક૯પનું બળ પ્રતિજ્ઞાથી સહજ પ્રગટે છે. લૌકિક વ્યવહાર પણ પ્રતિજ્ઞા ઉપર ચાલે છે, તે લેકોત્તર માટે પૂછવું જ શું ? પ્રતિજ્ઞા સાધકની એક સહચરી છે, કોઈ પણ નિશ્ચયને પ્રાણ કે તેના વિકાસની ભૂમિકા પ્રતિજ્ઞા છે. ઉન્માર્ગે જતા મનને બાંધવા માટે પ્રતિજ્ઞા વજની સાંકળ તુલ્ય છે. નટ દર ઉપર લક્ષ્ય રાખી પગલાં ભરવાથી પડતું નથી, તેમ સાધક પ્રતિજ્ઞાન લક્ષ્યમાં જાગ્રત હોય તે ગમે તેવાં આશા, તૃષ્ણ, ઈચ્છા કે મોહનાં તેને તેને નડતાં નથી, બધાં નિર્બળ બની જાય છે અને પોતે જીવનના અંત સુધી સ્વીકારેલા માર્ગે આગળ વધી શકે છે. પ્રતિજ્ઞાને ભય કાર્ય પ્રત્યે અનાદરને કે પિતાની નિઃસત્વતાને સૂચક છે. એમ છતાં પ્રતિજ્ઞા પાલન થાય તેવી હેવી જોઈએ, શું ઉપર કહી તેવી અહિંસા પાળવી શક્ય છે ? એવો પ્રશ્ન થાય, વિચારકને થ જોઈએ. એને ઉત્તર એ છે કે-જાગરુક આત્માને કંઈ અસાધ્ય નથી. સાધુજીવન એટલે જાગરુક જીવન. પ્રત્યેક પળે, પ્રત્યેક કાર્યોમાં સાવધતા સાધુજીવન છે. “મનુષ્યને લાગણું અને દુઃખ થાય છે તેવું દુઃખ સ્રમાં સૂક્ષ્મ જીવને પણ બીજા તરફથી અયતના-પીડા થતાં થાય છે અને પૃથ્વીકાયઆદિ જીવો તે અલ્પમાત્ર પીડા-તાપ-ઠંડીઠાકર-સ્પર્શ કે એવા કેઈ નિમિત્તથી તુર્ત મરી જાય છે એ વાત શ્રદ્ધાગત થઈ જાય અને “એનાથી બંધાતાં કર્મોનું કારમું વદન જીવને ભોગવવું પડે છે એ સમજાઈ જાય, તો સર્પોના જંગલમાં નિદ્રા આવે નહિ, કે કાંટાવાળી ભૂમિમાં ચાલતાં ઉપયોગ ચૂકય નહિ, તેમ કઈ કાર્યમાં અનુપયોગ થાય નહિ. શ્રદ્ધાળુ અને જાગરુક મુનિને આ Page #99 -------------------------------------------------------------------------- ________________ -- - [દશ વૈકલિક પ્રતિજ્ઞાઓનું પાલન અશક્ય નથી, કઠિન છે, પણ તેથી તે સાધુનાં વ્રતોને મહાવ્રતો કહ્યાં છે. ગૃહસ્થ ન કરી શકે તેવું દુષ્કર કાર્ય કરવાની પ્રતિજ્ઞા અને પાલન કરવાથી જ સદેવ ત્યાગીઓ પૂજનીયવંદનીય મનાયા છે. સ્થાન જેટલું ઊંચું તેટલી જવાબદારી પણ મોટી હોય જ, તેના પાલન માટે જાગ્રત રહેવું એ સાધુને ધર્મ છે. ઇત્યાદિ “પઢને મતે મઢવા' વગેરે અહીં સુધી કહેલાં પ્રત્યેક સૂત્રો સાધુ જીવનની શ્રેષ્ઠતા સાથે ગહનતાને સૂચવનારાં તથા તેનું પાલનને માર્ગ બતાવનારાં છે.] અધિકાર પૂર્ણ થયે, પાંચમા માં ઉપદેશ કરે છે કે – (૩૨) વરમાળો ૩ (૨), પાનકૂવા હિંસા बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-१॥ અનર્થ અયતનાપૂર્વક (જિનાજ્ઞા-ગુર્વાજ્ઞા વિરુદ્ધ) કારમાળો=ચાલતો સાધુ =(બેઈન્દ્રિય વગેરે) ત્રસને અને મૂચારૂં એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ) સ્થાવર જીવોને હણે છે, તેનાથી પાપ (દુષ્ટ જ્ઞાનાવરણીયાદિ) કમને બાંધે છે અને તંતે કર્મ કરે તેને કુચં ચં કહુફળને (અતિ આકરાં દુઃખેને) આપનારું થાય છે. (૪-૧) [વરમાળો'ને અર્થ નિશ્ચયથી “તપ-જપ-જ્ઞાન–ધ્યાનાદિ પ્રવૃત્તિ કરતો અર્થાત ચારિત્ર પાળ, એમ પણ થાય.] (૩૩) શાશં વિદ્રમાળો ૩, પાળયા હિંસા बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-२॥ (३४) अजयं आसमाणो उ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-३॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચોથું] (३५) अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ। बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-४॥ (३६) अजयं भुंजमाणो उ, पाणभूयाई हिंसह । बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-५॥ (૩૭) ગાયં માસમાળો ૩, વાળમૂયા fહૃક્ષા बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-६॥ દરેક ગાથાઓને અર્થ પહેલી ગાથાના પ્રમાણે છે, માત્ર બીજીમાં વિદ્રમાળો=ઉભો રહે, ત્રીજીમાં કારમાળોઃ બેસતે, ચોથીમાં સમા=શયન કરતે, પાંચમીમાં મુઝમાળો ભજન કરો અને છઠ્ઠીમાં મારમાળો ભાષણ કરતે બોલતે એમ સમજવું. પાંચે ગાથાનો સળંગ અર્થ અયતનાથી ઉભો રહેતો, બેસતો, શયન કરતો, ભજન કરતે કે બોલતો સાધુ પ્રાણભૂતોની (ત્રણ-સ્થાવર જીવની) હિંસા કરે છે, તેનાથી પાપકર્મ બાંધે છે અને કર્મ તેને કટુફળ (દુઃખે) આપનારું થાય છે. (૪-૫ થી ૬) [અહીં ચાલવામાં ઈસમિતિ નહિ પાળવી, ઉભા રહેવામાં હાથ-પગ જેમ તેમ રાખવા કે દષ્ટિ જેમ તેમ ફેરવવી, બેસવામાંપગ લાંબા પહોળા રાખવા, જ્યાં ત્યાં બેસવું, અપ્રમાજિંત ભૂમિ ઉપર બેસવું, પૂજ્યભાવોની આશાતના થાય તેમ પીઠાદિ કરીને બેસવું વગેરે, શયન કરવામાં-ધણા વખત સુધી, વારંવાર, કે અકાળે સુઈ રહેવું, સંથારો પાથરી રાખવો વગેરે, ભોજનમાં-વિના કારણે કે કારણે પણ માદક આહાર લેવો, સાદો આહાર પણ કાગ-શિયાળની જેમ અવિધિએ વાપરવો વગેરે અને બોલવામાં ગૃહસ્થની ભાષામાં, નિષ્ફર Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪ [દશ વૈકાલિક કઠોર શબ્દોમાં, કે ગુરુની વાતમાં વચ્ચે બોલવું, વગેરે તે તે વિષયમાં અયતના સમજવી.] એ સાંભળીને શિષ્ય પૂછે છે અને ગુરુ કહે છે કે(૩૮) ૬ વરે વરું વિદે, વાઇમારે વારું ! कहं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥४-७॥ વા-કેવી રીતે ચાલે, કેવી રીતે ઉભે રહે, કેવી રીતે બેસે, કેવી રીતે શયન કરે, કેવી રીતે ભેજન કરે અને કેવી રીતે બોલે, તે પાપકર્મ ન બાંધે ? (૪-૭) (૩૯) વર્ષ વરે વર્ષ વિદે, વયમસે કર્યો સણા जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥४-८॥ રચંયતનાથી ચાલે, યતનાથી ઉભો રહે, યતનાથી બેસે, યતનાથી શયન કરે, યતનાથી ભજન કરે તથા યતનાથી બેલે, તે પાપકર્મ બાંધે નહિ. (૪-૮) [ ઉપર કહી તે અયતનાને ટાળીને ઈસમિતિપૂર્વક ચાલવાથી, હાથ-પગ વગેરે-લાંબા-પહોળા કર્યા વિના શાન્ત સભ્યતાથી ઉભા રહેવાથી, ઉચિત પ્રમાજેલી ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક અંગોપાંગ પૂજી પ્રમાર્જિને બેસવાથી, રાત્રે મર્યાદિત સમય સુધી-સમાધિપૂર્વકશયન કરવાથી, કારણે ક૯ય-નિર્દોષ પ્રમાણે ખેત-નેપથ્ય આહારનું સિંહભક્ષિત--પ્રતરક્ષિત' આદિ વિધિપૂર્વક ભજન કરવાથી અને કમળ શબ્દોમાં હિતકર-અવસરેચિત વયને સાધુની ભાષામાં બોલવાથી તે તે વિષયમાં યતના થાય છે. યતના કરવાથી આશ્રવને રોધ અને સાધુ આચારનું પાલન થવાથી પાપકર્મ બંધાતું નથી.] (४०) सम्भूयप्पभूयस्स, सम्मं भूयाई पासओ। पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥४-९।। Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચાથુ] ૬૫ સવ્વસૂચ-સર્વ જીવાને અવમૂચ આત્મતુલ્ય (મારી જેમ સર્વ સુખના અથી, દુ:ખના દ્વેષી છે, એમ) સમજતા, અર્થાત્ મૂચાž=સર્વ જીવાને સન્મ=સમ્ય-જિનકથિત વિધિએ પામબો=જોતા, વિાિસવÇ=(હિંસાદિ) આશ્રવાને જેણે રાકથા છે (અને એ માટે) અંતરન્ન=મન અને ઇન્દ્રિયાના જય કર્યા છે, તેવા સાધુને પાપકમ બંધાતું નથી. (૪-૯) [ધનું બીજ મૈત્રી આદિ ભાવામાં છે, સર્વ સુખી થા ! કોઈ દુ:ખી ન થાઓ ! ઈત્યાદિ ભાવનાને મૈત્રીભાવના કહી છે. તે ભાવના વિના અશુભ કર્મ બંધ અટકતા નથી. માટે અહી મૈત્રીભાવનાનું વિધાન કર્યુ છે. નિશ્ચયનયે સર્વ જીવાને સમાન દષ્ટિથી જોવા આત્મતુલ્ય માનવા, આશ્રવાના રેાધ કરવા અને ઈન્દ્રિયાનું દમન કરવું, એ ચારે આત્મવિકાસનાં પ્રાથમિક સાધના છે. એના અભાવે આકરાં પણ તપ-જપ વગેરે અનુષ્કાના કરવા છતાં ગુણાનું પ્રગટીકરણ થતું નથી.] હવે સક્રિયામાં જ્ઞાનની મુખ્યતા કહે છે— (૪૧) પઢમં નાળ તો તયા, વૅ વિટ્ટુરૂ સન્ત્રસંન” । अन्नाणी किं काही ?, किं वा नाहीइ छेअ - पावगं 118-2011 પ્રથમ જ્ઞાન અને પછી યા (સ'યમ), એ રીતે સવ્વસં=સ કાર્ચમાં સયત (સયમી) રહી શકે, (અંધતુલ્ય) અજ્ઞાની શું કરશે ? અથવા છેત્ર=હિત (પુણ્યને) પાત્રT=અહિતને (પાપને) òિ ના=શું જાણશે ? (૪–૧૦) [અહીં જ્ઞાન એટલે જીવાનુ` (દ્રવ્ય ગુણ પર્યાયથી) સ્વરૂપ, તેની રક્ષાના ઉપયે અને તેનુ ફળ વગેરે વિષયોનું જાણપણુ તથા ધ્યા એટલે સયમનાં સર્વ અનુષ્કાને સમજવાં. આત્મસ્વરૂપને એ રીતે જાણ્યા વિના કે એવા જ્ઞાનીની નિશ્રા મેળવ્યા વિના સ્વકલ્પનાનુસાર પ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૬ [દશ વૈકાલિક કરેલું અનુષ્ઠાન દેખીતું શુભ હોય તે પણ સાઘ્યશૂન્ય હોવાથી નિષ્ફળ થાય છે, અર્થાત્ કરવા છતાં તે વસ્તુતઃ નહિ કરવા તુલ્ય બને છે. અજ્ઞાની પણ જ્ઞાનીની આજ્ઞાનુસાર વર્તે તે ‘માસતુ' મુનિની જેમ કર્માને કાપી શકે છે, વર્તમાનમાં તેા ગુરુઆજ્ઞાનું પ્રાધાન્ય સવિશેષ સમજવું આવશ્યક છે. ગુરુ આજ્ઞાને આધીન થતાં મનની દોડધામ અટકે છે, ઈચ્છાઓને રાધે થાય છે, વિનય થાય છે, એમ આજ્ઞાપાલનથી વિવિધ લાભ થાય છે. એ વિના સ્વમતિઅનુસારવવામાં વસ્તુતઃ મનની જ સેવા થતી હોય છે અને પરિણામે દાષના પક્ષ, ગુણાને દ્વેષ, ઉસૂત્ર વચન, આદિ વિવિધ દાષા પ્રગટે છે. વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવ છે, તે! પણ સજમ ખપ કરતા મુનિ નમીએ દેશકાળ અનુમાને રે વિકા॰’એ ઉપા॰ શ્રી યોવિજયજીના વચન પ્રમાણે દેશ-કાળાદિને અનુસરીને સંયમમાં ખપી હોય તેને ઉત્તમ ગુરુ સમજી તેમની આજ્ઞાના પાલનથી આરાધક થવું હિતકર છે. એકલા જ્ઞાનને પાંગળુ અને જ્ઞાન વિનાની ક્રિયાને નિષ્ફળ કહી છે, કહ્યું છે કે ‘જ્ઞાનચ ર વિરતિઃ' । અર્થાત ત્યાગ-વૈરાગ્ય વિનાનું જ્ઞાન ફળરહિત-વધ્યાતુલ્ય છે અને કેવળ ક્રિયાના પક્ષ અંધની ક્રિયા તુલ્ય અહિતકર છે, વગેરે આ વિષયમાં નિશ્ચય-વ્યવહારનયથી ઉત્સર્ગ - અપવાદો ઘણા છે, માટે આત્મસાક્ષીએ ઋજીભાવે બહિરાત્મદશા ટળે અને અંતરાત્મદશા પ્રમટે તે માર્ગે ચાલવું હિતકર છે. ] જ્ઞાનનુ' પ્રત્યેાજન જણાવે છે કે—— (૪૨) સોન્ગ્વા નાળફ લ્હાાં, સોચા બાળરૂપાવાં | उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे 118-2211 (શ્રાવક જિનવચન) સોપા=સાંભળવાથી હાળું=સંયમને જાણે છે અને સાંસળવાથી પાવ=પાપને (અસયમને) પણ જાણું છે. ઉભયને પણ સાંભળવાથી જાણે છે, (એમ જાણ્યા Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેÉ ] પછી દેશકાળાદિને અનુસરીને તેમાં) = એચં=જે (જેટલું) શ્રેયઃ હેય, તે તેટલું) આચરી શકે છે. (૪-૧૧) (४३) जो जीवे वि न याणेइ, अजीवे वि न याणइ । जीवाजीवे अयाणतो, कहं सो नाहीइ संजमं ॥४-१२॥ (४४) जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणइ વવાની વિશાળતો, સો દુ નાણી સંગમં ૪–૨રા જેપૃથ્વીકાયાદિ ભિન્નભિન્ન પ્રકારના જીવોને પણ જાણ નથી, અને સંયમમાં બાધાકારક સુરાપાન કે સુવર્ણાદિ અજીને પણ જાણતો નથી, જીવ-અજીવને નહિ જાણત તો તે સંયમને વ8=કેમ નહી જાણી શકશે ? (૧૨) જે સર્વ પ્રકારના જેને પણ (સર્વ પ્રકારે) જાણે છે, અને સંયમમાં ઉપકારી-અપકારી અજીવોને પણ જાણે છે. તે જીવાજીવને જાણતે દુઃનિએ સંયમને જાણી શકશે. (૧૩) [ જ્ઞાન પ્રાણતુલ્ય અને ક્રિયા શરીરતુલ્ય છે, બનેનું મહત્ત્વ સ્વ-સ્વ અપેક્ષાએ વિશિષ્ટ હોવા છતાં જ્ઞાનનું મહત્ત્વ વિશેષ છે, એ જણાવીને અહીં ક્રિયાના રાગીને પણ ક્રિયા સફળ બનાવવા જ્ઞાનની સવિશેષ આવશ્યકતા જણાવી છે. એટલું જ નહ શ્રાવકધર્મના પાલન માટે પણ જ્ઞાન આવશ્યક છે, એ વિના કર્તવ્ય-અકર્તવ્યને વિવેક થઈ શકતો નથી અને સંયમનો પક્ષ થતો નથી, એમ કહ્યું છે.] પાંચમે અધિકાર કહી હવે છઠામાં જ્ઞાન-ક્રિયા ઉભયના યોગથી ક્રમશઃ આત્મવિકાસ કે થાય તે કહે છે– (૪૫) કયા લીવ , ઢ વિ gg વિયાળ - तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥४-१४॥ આત્મા જયા=જ્યારે જીવને અને અજીવને, એ બંનેને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [ દશ વૈકાલિક જાણે છે, તચાત્યારે સર્વજીવાની ઘણા પ્રકારની (નરકાદિ શુભાશુભ) ગતિને જાણે છે. (૪-૧૪) [દ્રવ્ય ગુણ પર્યાયથી જીવ અજીવ પદાર્થનું વૈકાલિક જ્ઞાન થવાથી જ આત્મા, તેને બંધાતાં કર્યાં, તેનાં શુભાશુભ ફળા, ઈત્યાદિ સર્વ જાણી શકાય છે. કાઇપણ પદાર્થનું જ્ઞાન તેના દ્રવ્ય ગુણ અને પર્યાયના જ્ઞાન વિના અધુરુ જ રહે છે. જિનવચના છદ્મસ્થ જીવા માટે ઉપકારક એ માટે છે કે તે પૂર્ણ જ્ઞાન પ્રગટત્યા પછી ખેાલાએલાં છે. છદ્મસ્થનું જ્ઞાન ગમે તેટલું પણ સાગર સામે બિન્દુ તુલ્ય અને રાગાદિ દોષયુક્ત હોવાથી જિનવચન વિનાનાં ખીન્ન ગમે તેવાં સાધનાથી પણ પૂર્ણ અને નિર્દોષ જ્ઞાન થવું શકચ જ નથી. એ કારણે જિનેશ્વરા. જેટલે કે તેથી પણ વધારે ઉપકાર શ્રી જિનવચનને છે, એમ સમજવાનું છે.] (૪૬) ગયા ગર્ફે વવિદ્વં, સવગીયાળ નાળફ્ | तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ||४ - १५॥ જ્યારે સર્વજીવાની બહુ પ્રકારની ગતિને (ભૂત-ભાવિ અવસ્થાઓને) જાણે છે, ત્યારે તેના કારણભૂત પુણ્યને, પાપને અને એ પુણ્યપાપરૂપ કર્મોના અંધને તથા મેાક્ષને પણ જાણે છે. (૪–૧૫) (૪૭) નયા વુાં ૨ પાયું ૨, ધં મુછ્યું ૨ કાળરૂ | तया निव्विदए भोए, जे दिव्वे जे अ माणुसे 118-211 જ્યારે પુણ્યને અને પાપને જાણે છે અને એના ખધને તથામાક્ષને જાણે છે, ત્યારે જ જે દેવસધી અને મનુષ્યસંબંધી ભેગા (પાંચ ઇન્દ્રિયેાના વિષયેા) છે, તેના પ્રત્યે નિવિ=નિવેદ (અનાદર) કરે છે. (૪-૧૬) Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચેાથું] [અહીં એ ગતિના ભાગેાના નિવેદ કહ્યો, તેમાં એ કારણ છે ૐ બાકીની ગતિમાં ભાગા વસ્તુતઃ સુખરૂપ નથી, દુઃખરૂપ છે.] (૪૮) નયા નિવૃિત્ મો, ને વ્યેિ ને ત્ર માજીસે । તયા યજ્ઞ સંગોળ, સન્મિતાં વહિ ।।૪−ણ્ણા જયારે દેવના અને મનુષ્યના ભાગેા પ્રત્યે નિવેદ થાય, ત્યારે સમિંતર=અભ્યંતર (કષાયાદિના) અને વાર્દિ=બાહ્ય (ધન-ધાન્યાદિના) સચાગને (સ'અ'ધને) તજે છે. (૪-૧૭) (૪૯) નયા યજ્ઞ ભંગાળ, સમિંતર નાદિર । तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं ॥४-१८॥ જયારે અભ્યતર અને બાહ્ય સંચાગાને તરે છે, ત્યારે મુંડે મત્રિત્તા-મુંડ થઈ ને અળનિયં=અનગારિતાને (મુમુક્ષુપણાને સાધુજીવનને) પન્વરૂપ્=સ્વીકારે છે. (૪–૧૮) (૫૦) નયા મુકે મવત્તા ાં, વૃદ્ધ બળજબ ) તથા સંવમુનિ, ધમ્મ હાસે અનુત્તર ।।૪--?શા જ્યારે મુંડ થઇને અનગારિતાને (સાધુતાને) સ્વીકારે છે, ત્યારે પત્તિ-ઉત્કૃષ્ટ (સર્વથા પ્રાણાતિપાત વિરમણાદિ) સંવરં=સ.વર (ચારિત્ર) રૂપ લઘુત્તર ધર્મ=અનુત્તર ધર્મને દાસે=સ્પર્શે છે (નિરતિચાર પાલન કરે છે). (૪–૧૯) (૫૧) નયા સંવમુવિટ્ટ, ધમ ાસે લઘુત્તર । તયા ધુળદ્ મયં, બવોહિજ્જુસ હાઇ-૨૦ના જ્યારે સર્વથા પ્રાણાતિપાત વિરમણાદિ ઉત્કૃષ્ટ સ’વર(ચારિત્ર)રૂપ અનુત્તરધર્મને સ્પર્શે છે, ત્યારે બોgિi= Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૦ [ દશ વૈકાલિક અબાધિ (મિથ્યાત્વ)રૂપ કલુષથી (ક્લેશથી) છું કરેલી (બાંધેલી) વર્મચં-કર્મરૂપરજને પુરૂ ખંખેરે છે (આમપ્રદેશથી દૂર કરે છે). (૪-૨૦) (૫૨) કયા પુળારૂ , ગોહિલુહં હં ! તથા સત્રમાં નાઈ, વંavi રામાજી ૪–૨ જ્યારે અબોધિથી બાંધેલી કમરજને દૂર કરે છે, ત્યારે સવત્તા=સર્વકાળના સર્વ પદાર્થોને જણાવનારા જ્ઞાનને અને દર્શનને માજીરૂ પામે છે (પ્રગટ કરે છે.) (૪–૨૧) (૫૩) નવા સંવૃત્તાં ના, હંસ ચામિનછ . तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥४-२२॥ જ્યારે સર્વ વસ્તુવિષયનું જ્ઞાન અને દર્શન પામે (પ્રગટ થાય) છે, ત્યારે ળિો (રાગદ્વેષાદિનો સર્વથા જય કરનાર) જિન અને કેવી કેવલી (સપૂર્ણ જ્ઞાન-દર્શનને ધારક) તે એi =લકને (ચૌદરાજ પ્રમાણ લેકમાં રહેલા સર્વ ભાવને) અને સ્ટોf=અનંત અલોકને જાણે છે. (૪-૨૨) (૫૪) કયા સ્ત્રોમાં , નિળો કાળજેવી ! તથા જે નિમિત્તા, જે પરિવગણ ૪-રરા જ્યારે જિન અને કેવળી એવો તે લોકને અને અલકને જાણે છે, ત્યારે છેલ્લા અંતમુહૂર્તમાં) મન-વચનકાયારૂપ સૂક્ષ્મ બાદર સર્વ રોગોને નિમિત્તા=રેકીને (વ્યાપાર તજીને રોહિંગશેલેશીને (આત્મપ્રદેશની મેરુપર્વત જેવી નિશ્ચળ અવસ્થાને) વિન=પ્રાપ્ત કરે છે. (૪-૨૩) mational Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ચાÉ ] (૫૫) કથા નૈને નિમિત્તા, સર્ષ વહિવત્તા तया कम्मं खवित्ता णं, सिद्धिं गच्छइ नीरओ ૪–૨૪માં જ્યારે વેગોને રોકીને શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વકર્મોનો ક્ષય કરીને નીરોગકર્મ રજરહિત થએલ આત્મા સિદ્ધિને (સિદ્ધશિલારૂપ સ્થાનને) પામે છે. (૪-૨૪) (૫૬) મૅ વિત્તા of, સિદ્ધિ છ૩ નારો तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥४-२५॥ જ્યારે સર્વ કર્મોને ખપાવીને રજરહિત તે સિદ્ધિને પામે છે, ત્યારે ટોનમથચરથી ત્રણ લોકના મસ્તકે રહેલ (કર્મરૂપ બીજના અભાવે પુનઃસંસારમાં ઉત્પન્ન નહિ થવારૂપ) રાણોકશાશ્વત સો દુરૂ સિદ્ધ થાય છે. (૪-૨૫) [ઉપરની ગાથાઓમાં જિનેશ્વરોએ કહેલા સમ્યક્ જ્ઞાન-ક્રિયાને પામીને આત્મા ઉત્તરોત્તર ગુણના પ્રગટીકરણરૂપ ગુણશ્રેણીમાં કેવા ક્રમે ચઢે છે અને અંતિમ ધ્યેયને કેવી રીતે સિદ્ધ કરે છે, એ જણાવીને જ્ઞાન-ચારિત્રધર્મનું ઉત્તમ ફળ બતાવ્યું છે. એમાં વસ્તુતઃ વીતરાગપ્રરૂપિત ધર્મને અનુપમ મહિમા અને અનિવાર્ય આવશ્યકતા સમજાવી છે. ધર્મનાં એ ફળે કેને દુલભ– સુલભ થાય તે કહે છે(૫૭) મુક્ષાથા સમાપ્ત, સાયાણ નિયામણારૂણા उच्छोलणापहोअस्स, दुल्लहा सुगई तारिसगस्स ૪–૨દ્દા સુણાચાર (ગલિક વિષયસુખોને ભેગવવામાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૨ [દશ વૈકાલિક આસક્ત)સુખશીલ, સાયાવાસ (ભાવિ તેવાં) સુખને મેળવવામાં એકચિત્ત, નિમિસાફર=(જ્ઞાન-ક્રિયા પ્રત્યે અનાદર કરીને વારંવાર-ઘણું) કાયમ શયન કરનાર અને ૩છોઢળાપોતા=વારંવાર હાથ-પગ-મુખ કે વસ્ત્રાદિ દેવાની ટેવવાળા તારિસ સમાર–તેવા (શિથિલાચારી) શ્રમણને સારું ટુઠ્ઠા (મોક્ષ પ્રાપ્તિ પર્યન્તની) સગતિ દુર્લભ છે. (૪ ૨૬) (૫૮) તોગુખાવાનલ્સ, ડગુમ રતિસંવમરક્ષા परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥४-२७॥ છઠ્ઠ-અઠ્ઠમ આદિ તોગુણપદાળeતપ ગુણ જેનામાં શ્રેષ્ઠ હોય, વસુમરૂ (મેક્ષમાર્ગને પાળવામાં) સરળબુદ્ધિવાળે હાય, વંતિકારણ-ક્ષમાપૂર્વક સંયમમાં રકા અને સુધાદિ પરીષહોને જીતનાર હય, વારિતારણ તેવા સાધુને ઉપર કહેલી સદ્ગતિ સુલભ છે. (૪-૨૭) (૫૯) વછારિ તે ઘવાયા, વિ છતિ કમરમવા जेसि पिओ तवो संजमो य, खंती य बंभचेरं च I૪-૨૮ જેઓ પૂછા=પછી (વૃદ્ધાવસ્થામાં, અથવા ચારિત્રને વિરાધીને પાછળથી પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવાથી, કે ફરીથી) યાયા=પ્રજાતા (દીક્ષિત થયા હય, અને જેઓને (તથાવિધ નિરતિચાર પાલન નહિ કરી શકવા છતાં) તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય હોય તે તેઓ faq= શીધ્ર અમરમવાડું દેવકને ધૃતિ પામે છે. (૪–૨૮) Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અધ્યયન ] [ તથાવિધ કિલષ્ટ અંતરાયકર્મ આદિના ઉદયે ચારિત્ર ન લઈ શકે, લીધેલું છેડીને પુનઃ વૈરાગી બની સ્વીકારે, કે લેવા છતાં જ્ઞાન કે સંધયણબળના અભાવે નિરતિચાર પાળી ન શકે, તે પણ જેને ચારિત્રને પક્ષ ન તૂટે, ઉત્તમચારિત્રના મનોરથો પૂર્વક જે વિશિષ્ટ ચારિત્રને વિનયાદિ કરે, તે માર્ગન આરાધક હોવાથી દેવગતિને પામે છે. અર્થાત ચારિત્રને પક્ષ-રાગ પણ આત્માને અતિઉપકાર કરે છે, કારણ કે તે સંસારના (મેહના) પ્રતિપક્ષરૂપ છે અને મેહને પ્રતિપક્ષ એ સર્વ સુખપ્રાપ્તિનો પાયો છે. આ ગાથા મોટી ટીકા અને દીપિકામાં નહિ હોવાથી પ્રક્ષિપ્ત જણાય છે.] હવે અધ્યયનને ઉપસંહાર કરે છે(६०) इच्चेअं छज्जीवणिय, सम्मदिट्ठी सया जए । दुल्लहं लहित्तु सामन्नं, कम्मुणा न विराहिज्जासि ત્તિ વૈમિ ૪–૨૧II મદિ=સમ્યગદષ્ટિ અને સાચા ગા=સદા યતનાવાળા (સાધુ સાધ્વી) દુહું સામર્જ દુર્લભ શ્રમણપણાને (સાધુતાને) ત્તિ પામીને રૂ જીન્નાવળિચં=એ રીતે (આ અધ્યયનમાં જેનું સ્વરૂપ કહ્યું તે) છ જવનિકાયને મુor=(અકુશળ મન-વચન-કાયાથી કે પ્રમાદથી થતી કેઈ) ક્રિયા દ્વારા ન વિરાજ્ઞિાસિકવિરાધે નહિ, એમ હું કહું છું. (૪–૨૯) કાર્યાકાર્યને અવિવેક કે વિવેક છતાં પણ પ્રમાદ કરવો, એ સર્વ દુઃખોનું અને સમ્ય જ્ઞાનજન્ય વિવેકપૂર્વકને અપ્રમાદ એ સર્વ સુખનું મૂળ છે. માટે જ્ઞાનથી જવનિકાયને જાણીને ક્રિયાથી તેની વિરાધના ન થાય તેમ જીવવું એ આ અધ્યયનનો સાર છે.] સમાપ્ત ચતુર્થ ષજીવનિકાય-અધ્યયનમ્ ક Page #111 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પિંડેષણ અધ્યયન આ અધયયનમાં fપંe એટલે આહાર-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરે સંયમ અને શરીર માટે ઉપકારક પદાર્થોને મેળવવાને gs નિર્દોષ માર્ગ બતાવેલ હોવાથી તેનું જિંદgg= પિંડેષણ એવું નામ છે. પિંડશુદ્ધિ સાથે જવું–આવવુંબાલવું-ભૂજન કરવું વગેરેને પણ ઉત્તમ વિધિ અને પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં શરીર, સંયમ અને શાસનની રક્ષા થાય તેવા વિશિષ્ટ ઉપાયે કહેલા છે – [બીજાને લેશ પણ દુઃખ ન થાય, એ રીતે આત્મવિકાસમાં અનન્યસાધનભૂત માનવદેહને ટકાવવાના ધ્યેયથી અનાસક્તભાવે અન્નાદિ મેળવવું તેને ભિક્ષા કહેવાય છે. સર્વપરિગ્રહને ત્યાગી સાધુવર્ગ આવી ભિક્ષા મેળવવાનો અધિકારી બને છે. એને ભિક્ષા આપવાથી ગૃહસ્થને પણ ધર્મની સિદ્ધિ અને પાપથી શુદ્ધિ થાય છે. કારણ કે સર્વજીવોની દયા-રક્ષા કરનારા સાધુઓ જીવમાત્રના ઉપકારી છે. એની સેવા કરવાને એક પ્રકાર ભિક્ષા આપવી તે પણ છે. કોઈને દુઃખ ન થાય, કે ન્હાનામાં ન્હાના જીવની પણ હિંસા ન થાય, એ રીતે ભિક્ષા મેળવીને જીવનનિર્વાહ કરવો, તે ખાંડાની ધાર ઉપર ચાલવા તુલ્ય કિલષ્ટતમ કાર્ય છે. તેમાંથી કેવી રીતે પાર ઉતરવું તે આ અધ્યયનમાં વિરતારથી--શકય બને તે રીતે જણાવેલું છે. સંયમની રક્ષા માટે ઉપરના અધ્યયનમાં કહ્યું, હવે સંયમ જેટલી જ અગત્ય દેહરૂપ સાધનની પણ હોવાથી અહીં તેના નિર્વાહનો ઉપાય બતાવે છે. અથવા ચોથા અધ્યયનમાં પ્રાણુતિપાત વિરમણાદિ મૂળ ગુણ કહ્યા અને આમાં ઉત્તરગુણ કહે છે, એમ ચોથા પાંચમાને સંબંધ સમજ.] Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપર અધ્યયન પાંચમું ] (११) संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ। इमेणं कमजोगेणं, भत्तपाणं गवेसए ॥१-१॥ મિઝર્વગ્રામ=ભિક્ષાકાળ = સંપ્રાપ્ત થતાં અસંમતો અનાળપણે (વિધિપૂર્વક પાત્રપ્રતિલેખનાદિ કરીને) અમુરિમો (શબ્દાદિ અન્ય વિષયોમાં કે અશનાદિમાં) મૂરહિત સાધુ મે આ કહીશું તે મનોબં-કમિક પ્રવૃત્તિથી મત્તા નિર્દોષ આહારપાણીની સા=શોધ કરે. (૧-૧) [ આ ગાથાથી અકાળે ગોચરી જવાને નિષેધ સમજવો. સામાન્યતા ગૃહસ્થને ભોજનનો જે કાળ હોય તેને અને મુખ્યમાર્ગ સૂત્ર-અર્થપેરિસી પછીના કાળને અહીં કાળ સમજો. પ્રાપ્ત” નહિ કહેતાં “સંપ્રાપ્ત” કહ્યું, તેથી સ્વાધ્યાયાદિ સંયમયોગમાં વર્તનારને પ્રાપ્ત થએલો સમજવો. સંયમયોગમાં પ્રમાદીને યોગ્ય કાળે પણ ભિક્ષા માટે અધિકારી સમજ. એમ મૂર્છાવાળા વગેરેને અગે પણ સમજી લેવું.] હવે ભિક્ષાએ નીકળેલાને ચાલવાને વિધિ કહે છે(૬૨) જે ગમે વા નો વા, ભોયરા મુu चरे मंदमणुविग्गो, अव्यक्खित्तेण चेयसा ॥१-२॥ ગામમાં કે નગરમાં નેચરો -ગેચરીમાં અગ્રગત (અધિકારી) તે મુળી તે મુનિ અશુવિ= ઉદ્વેગ રહિત, યદ્યવિણ વેચા=અવ્યાક્ષિત ચિત્તથી (ઉપરોગયુક્ત) સંધીમે ધીમે ચાલે. (૧-૨) Page #113 -------------------------------------------------------------------------- ________________ , , , [દશ વૈકાલિક [અહીં ગોચરીના “આધાકર્મ આદિ સર્વ દોષોને જાણ હોય તે અગ્રગત=અગ્રેસર, ન મળે કે અનિષ્ટ મળે તો પણ ઉગ નહિ કરનારો, એવો મુનિ ગોચરી માટે અધિકારી સમજવો. ઉત્તમ મધ્યમ કે જઘન્ય ઘરમાં, વાછરડાના દષ્ટાને સમદષ્ટિથી રાગદ્વેષાદિ રહિત ચિત્તે, આહાર મેળવવા માટે ફરવું, તેને જૈન પરિભાષામાં ગોચરી કહેવાય છે, એ દષ્ટાન્ત આ પ્રમાણે છે. એક વણિકને ત્યાં વાછરડે હતા, એકદા ઘેર જમણવાર હોવાથી તેની સંભાળ કઈ કરી શક્યું નહિ, મધ્યાહે ભૂખે વાછરડો બૂમો નાખવા લાગે, ત્યારે મહોત્સવ હોવાથી વસ્ત્રાભૂષણથી સજ્જ બનેલી શેઠના દીકરાની વહુએ તેને ચારો–પાણી ખવડાવ્યું–પીવડાવ્યું. તે વેળા વાછરડાની દષ્ટિ માત્ર ચાર-પાણીમાં જ હતી, સ્ત્રીએ પહેરેલાં વસ્ત્રાભૂષણ કે તેને રૂપ-રંગ પ્રત્યે ન હતી. એમ સાધુએ પણ વહોરાવનારના રૂપરંગમાં લક્ષ્ય આપ્યા વિના સદોષ-નિર્દોષ પિંડ (અશનાદિ) તરફ જ લક્ષ્ય આપવાનું હોવાથી તેને ગે+ચરી ગોચરી કહેવાય છે.] (૬૩) પુરો ગુમયાણ, વેમાળ મહીં રે . वज्जतो बीअहरियाई, पाणे य दगमट्टियं ॥१-३॥ ગુનામચાણ ધુંસરી પ્રમાણુ (સાડાત્રણ–ચાર હાથ) મહું પૃથ્વીને પુત્રો=આગામો જેતે અને સચિત્ત બીજે, વનસ્પતિ, પn=બેઈન્દ્રિયાદિ ત્રસજી રામટ્ટિયંત્ર પાણી અને પૃથ્વીને તથા ઉપલક્ષણથી અગ્નિકાયવાયુકાયને, એ સર્વને વન્નરો ત્યજતે (નહિ વિરાધતો) =ચાલે. (૧-૩) [ઇર્યાસમિતિનું પાલન કરતો અને ઉંચે, બાજુમાં કે પાછળ જ્યાં ત્યાં દષ્ટિ નહિ ફેરવત–નીચી દષ્ટિએ ચાલે, છતાં બાજુમાં કે પાછળથી કઈ ઉપદ્રવ ન થવાનું પણ પૂર્ણ લક્ષ્ય રાખે.] Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ ] (૬૪) લોવાય વિત્તમં વાળું, વિરું વિન્ગદ્ संकमेण न गच्छिज्जा, विज्जमाणे परकमे ॥१-४॥ ૭૭ રસ્તે ચાલતાં જોવચ ખાઇ-ખાડાને વિસમ-ખાડાટેકરાને (કે આકરા ઢાળને) લાજું=ખીલા-ખુંટા વગેરેને અને વિત્ત કાદવને વિત્ત=સર્વ રીતે તજે. સયમશરીર ઉભયની રક્ષા માટે વિન્નમાળ પદમે=મીજો માગ હાય તા સંમેળ-સ ક્રમ માર્ગે (પાણી કે ખાડા વગેરેના ઉલ્લંઘન માટે મૂકેલાં કાઇ-પત્થર વગેરે ઉપર) ન ચાલે. બીજા માના અભાવે પણ કોઈ જીવ હણાય નહિ તેમ સાવધ થઇને ધીમે ધીમે ચાલે. (૧--૪) (૬૫) દંતે ય સે તત્ત્વ, વવહતે હૈં સંગ” | हिंसेज्ज पाणभूयाई, तसे अदुव थावरे || १ - ५ || કારણ કે-ખાઈ-ખાડા-ટેકરા વગેરે ઉપર ચાલતાં સે= તે સંન=સાધુ તથ—ત્યાં નવદંતે=પડે, અથવા વ ંતે= પગ વગેરે ખસે તેા વાળ=મેઇન્દ્રિયાદિ તમે ત્રસ અથવા મૂયા એકેન્દ્રિય થારે=સ્થાવર જીવાને હશે. એથી સયમની અને પડી જાય તે શરીરની (પેાતાની) વિરાધના થાય. (૧-૫) (૬૬) તખ્તા તેળ ન ગચ્છિન્ના, સંગ” મુસમાદ્દિવ । सह अन्नेण मग्गेण, जयमेव परकमे ॥ १-६ ॥ તે કારણે સયત અને સુસમાહિત (જિનાજ્ઞાપાલક) મુનિ ઉત્સગથી તેવા નિષિદ્ધ માગે ન ચાલે. અપવાદે ખીજો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દશ વૈકાલિક માર્ગ સર્વ=ન હાય તા જ લય= યતનાપૂર્વક પરમે=પરાક્રમે-સાવધ ખનીને ચાલે.) (૧–૬) [અહીં સર્ પદ અક્ષર્ અર્થમાં સમજવું. પ્રાકૃત નિયમ પ્રમાણે * લુપ્ત સમજવા. નચ ક્રિયાવિશેષણ અને શમ્ભેળ વગેરે પદામાં તૃતીયા વિભક્ત સપ્તમીના અર્થમાં સમજવી. સામાન્ય વિધિ કહીને હવે પૃથ્વીકાયની ચતના કહે છે— (૬૭) રૂપારૂં છાત્રિ રાસિં, તુસાäિ ૨ નોમય 1 ससरवखेहिं पाएहि, संजओ तं नइकमे ॥१-७॥ રૂગારું=અ’ગારાના ઢગલાને છારિય રાત્તિ’=ભસ્મ કે ક્ષારના ઢગલાને તુસાન્નિ=કેાઇ જાતિનાં ફેતરાંના ઢગલાને અને મયં-છાણાંના ઢગલાને (એ વસ્તુએ અચિત્ત હાય તેા પણ) તં—તેને સઁગમો–સાધુ સરવૈ=િ સચિત્ત પૃથ્વીની રજથી ખરડાયેલા પગે, રમે=ન ઉલ્લ‘ઘે (ઉપર ન ચાલે.) ૧-૭) [અંગારા કાલસારૂપ સમજવા. એ દરેક અચિત્ત ઉપર ચાલતાં પણ પગે લાગેલી ચિત્ત રજરૂપ પૃથ્વીકાયની હિંસા થાય. ] હવે આપ્કાય આદિની યતના માટે કહે છે (૬૮) ન રેન્ડ વાતે વસંતે, મહિયા વ પતિક્ । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥१-८॥ વાસે વસંતે-વરસાદ વરસતે કે મા=ધૂમ્મસ પડે ત્યારે, અકાયની યતના ઇચ્છતા સાધુ રસ્તે ન ચાલે. (નીકળ્યા પછી વરસે તા એકાન્ત સ્થાને ઉભા રહે) તથા મહાવાત (આકરે। પવન) વાતે છતે અને ત્તિરિøસામેનુ= તિર્ણ જીવા પડતે છતે, અર્થાત્ પત‘ગીયાં તીડ આદિ Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ઉડે ત્યારે પણ (વાયુકાય અને ત્રસકાયની યતના ઈચ્છ) સાધુ ન ચાલે. (૧-૮) હવે ચતુર્થ વતની યતના માટે કહે છે – (8) न चरेज्ज वेससामंते, बंभचेरवसाणुए। बंभयारिस्स दंतस्स, होज्जा तत्थ विसोत्तिया ॥१-९॥ રંમવાનુe=બ્રહ્મચર્યને વશ (નાશ) કરે તેવા વેરામને વેશ્યાના વસવાટવાળા માગે ન ચાલે, કારણ કે દાત એવા પણ બ્રહ્મચારીને ત્યાં વિત્ત ના= વિસ્રોતસિકા થાય (તેના રૂપને જોવાથી કામનું સ્મરણ અને દુર્થોનમેલથી જ્ઞાન-શ્રદ્ધારૂપ ગુણે મલીન થાય) (૧–૯) [ ઝેર ખાવું એ દુઃસાહસ છે, તેમ ગમે તેવા મન અને ઇન્દ્રિાના વિજેતાને પણ સ્ત્રીને પરિચય હાનિ કરે છે. પછી વેશ્યા માટે તો પૂછવું જ શું ? મેહને મૂલમાંથી નાશ ન થાય ત્યાં સુધી અનાદિ વાસનાનાં બીજ, વિષયોના દર્શન-શ્રવણ કે સ્મરણ માત્રથી પણ અંકુરિત થાય છે. એટલું જ નહિ, આકરો ત્યાગ પાળનારા વિરાગીના ચિત્તને પણ ચલિત કરી શકે છે. માટે વેશ્યા રહેતી હોય તે રસ્તો પણ ઉત્તમ મુનિઓ તજે.] (७०) अगायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । होज्ज वयाणं पीला, सामन्नंमि य संसओ ॥१-१०॥ (જ્યાં વ્રતાદિનું રાયતન=રક્ષા ન થાય તેવા) અળા=અનાયતન સ્થાને વારંવાર ચાલતા (જતાઆવતા) સાધુને મિત્તલું વારંવાર તેવા સંસર્ગથી વતને ઢિા=પીડા થાય (દૂષણ લાગે ) અને સામમિત્ર દ્રવ્ય-ભાવ સાધુતામાં પણ સંતો સંશય થાય. (૧–૧૦) વસ્થા સામાદિ વાસના થાય છે. એટલું Page #117 -------------------------------------------------------------------------- ________________ [દશવૈકાલિક [ વૃદ્ધવાદ એવા છે કે-ચિત્તનું આકર્ષણ થવાથી ચેાથા વ્રતમાં આહારાદિ લેતાં એષા શુદ્ધિમાં ઉપયાગ ન રહેતાં હિંસા થવાથી પહેલા વ્રતમાં, તે સ્ત્રીને મેળવવા એળખવા માટે પૂછ્યુંાથીબાલવાથી ખીજ વ્રતમાં, જિનાજ્ઞા વિરુદ્ધ તીર્થંકર અદત્ત થવાથી ત્રીજા વ્રતમાં અને સ્ત્રીમાં મમત્વ થવાથી પાંચમા વ્રતમાં પીડા એટલે અતિયારા લાગે. પરિણામે ભાવથી સયમના પરિણામેાને પણ નાશ થાય અને દ્રવ્યથી વેષ પણ છેડવાનું બને. એમ એક દેષથી પાંચે મહાવ્રતાને અને તેથી દ્રવ્ય—ભાવ ચારિત્રને હાનિ પહેાંચે છે.] (૭૧) તદ્દા યં વિયાળિત્તા, ટોર્સ સુવણં વન વેસતામત, મુળી ાંતસિહ ?-૫ ૮૦ ×××સદ્દા=તે માટે =એ ઉપર કહેલા ફોf= દોષને જાણીને, હાંö=માક્ષને અસ્તિ=આશ્રિત (સાધતેા) મુનિ દુર્ગતિને વધારનાર વેશ્યાના વસવાટવાળા રસ્તાને યજ્ઞ=જે. (૧–૧૧) (૭૨) સાળ સૂર્ય ગાયૅિ, ત્તિ ગાળ થ થ સહિષ્મ ઋતૢ નુદ્ધ, ટૂલો વિજ્ઞ” - ××× વળી માક્ષના સાધક મુનિ માર્ગે ચાલતાં સાળં=કુતરાને, સૂર્ય વિ= તુત વીઆએલી ગાયને, વિત્ત =મદેન્મત્તામં ચ ચ્=ખળદને, ઘેાડાને, હાથીને, (અર્થાત્ તે હોય તેવા માને) અને સંમિં= બાલકે રમતાં હોય, દૂ વાકલહ (કજીએ) ચાલુ ડાય, વ્રુદ્ધ=શસ્ત્રોથી યુદ્દ થતું હોય તે માને દૂરથી જ તજી દે. એ રસ્તે ન જાય. (૧–૧૨) Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ ૮૧ [કુતરાં વગેરે શરીરને ઉપદ્રવ કરે, બાળકા વંદન માટે દોડે તા પડી જવા વગેરેથી સયમ વિરાધના વગેરે અને કલહુ યુવાળા માર્ગે ચાલવાથી ભય વિરાધના સંભવિત છે.] (૭૩) અજીત્રા નાવળા, ટ્ટેિ ગળાડ઼ે 1 ફૈયિાળિ નહામાાં, મત્તા મુળી કરે ?–?શા વળી મુનિ માર્ગે ચાલતાં અણુન્નઊંચા થયા વિના, નાવળ=અવનત-મહુ નીચેા થયા વિના, અર્વાā=હિ હસતા, અળા હે=ક્રોધાદિથી આકુળ-વ્યાકુળ થયા વિના, નામાTM=યાવિષય (તે તે શબ્દાદ્વિ વિષયમાં) ઇન્દ્રિયેાને મર્ત્તા=દમન કરીને (રાગ-દ્વેષ વિના) ચાલે. (૧-૧૩) [ચે જોઈને ચાલવું તે દ્રવ્યથી ઉંચા, અભિમાનપૂર્વક ચાલવું તે ભાવથી ઉંચા, એ રીતે બહુ નીચા નમીને ચાલે તે દ્રવ્યથી અવનત અને લબ્ધિના અભાવે દીનતા અવનત, એવું કંઈ પણ ન કરે.] (७४) दवदवस्स न गच्छेज्जा, भासमाणो अ गोअरे । કરવી તે ભાવથી ', संतो नाभिगच्छज्जा, कुलं उच्चावयं सया ॥१- १४॥ વળી મુનિ સદા ઉચાવયં-ઊંચાં નીચાં કુળામાં ગોબરે= ગાચરી જતાં વચરણ=જલ્દી જલ્દી ન ચાલે, ખેાલતા ખેલતા કે હસતા હસતા પણ ન ચાલે, કિન્તુ મધ્યમગતિએ ગભીરતા ધીરતાપૂર્વક મૌનપણે ચાલે. (૧–૧૪) માટી હવેલી વગેરે અથવા જાતિ વગેરેથી શ્રેષ્ઠ હોય તેનાં ઊંચા કુળા અને નાનાં ઝુપડાં કે સામાન્ય જાતિવાળાનાં હોય તે નીચકુળા, એમ ભેદ સમજવેા. બન્નેમાં જવાના વિવેક સાચવે. ૐ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨ [દશ વૈકાલિક અન્યથા શરીરવિરાધના અને લેાકેામાં હલકાઈ થવાથી સયમવિરાધના, એમ બન્ને વિરાધના થાય.] (૭૫) બાહો થિરું દ્વાર, સંધિ દ્દામવાળ અ પરંતો ન વિનિજ્ઞા, સદાળ વિવજ્ઞ” ?-શ્પા વળી માર્ગે ચાલતા મુનિ બાજોળં=ગામ બારી વગેરેને થિરું=પૂરી દીધેલા રારં=ભીત વગેરેના દ્વારને સંધિ=પૂરી દીધેલા સાંધાને (ખાતર વગેરે માટે કરેલા છિદ્રાદિને) મવળાનિ=પાણીઆરાંને, ઇત્યાદિ ખીજાને શકા થાય તેવાં સદુઃશં=શ કાસ્થાનોને, ન વિનિજ્ઞા ધારી ધારીને ન જીવે, કિન્તુ જોવું વજ્ર. (૧-૧૫) [ એવું જોવાથી ખીજાને આ ચાર હરો એવી, કે ચોરી થઇ હાય ! એ ચારી ગયા હશે' વગેરે શંકા થાય, એથી સંયમની હલકાઈ થાય ને શિક્ષા વગેરેથી શરીરની વિરાધના પણ થાય.] (૭૬) રન્નો નિરર્ફળ ૨, રન્નુમ્માવિવયાળ ચ મહેતર ઢાળ, ફૂલો વિન્ગ ।।-દ્દા રનો ચક્રવતી આદિ રાજાના નિર્ઘા=નિકગૃહસ્થાનાં, બારલિયાન=આરક્ષકાનાં(કોટવાળાનાં)અને રસ=ગુપ્ત એરડા વગેરે સહિહેમદ=સ કલેશ કરનારા 3f=સ્થાનોને દૂરથી જ તજે, ધારીને જુવે નહિ. (૧–૧૬) [ રાખ કે શ્રીમાનાં સ્થાને વ્હેવાથી અસંયમની દુષ્ટ ઈચ્છાએ થાય અને કાટવાળ વગેરેની ગુપ્ત વાત પ્રગટ થઈ હોય કે થાય તા જોનાર સાધુને ગુન્હેગાર માની શિક્ષા કરે, વગેરે વિવિધ કલેશેાના સંભવ સમજવા.] Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] હવે કેવા ઘરોમાં જવુ` કે ન જવુ તે કહે છે— (૭૭) હિટરું ન વસે, મામાં વિજ્ઞમ્ | વિગત્ત યુદ્ધ ન વિશે, નિબત્ત વિશે રુહા-છા હિટ્ય’=નિષિદ્ધ કુળમાં પ્રવેશ ન કરે, મામન=(મારા ઘેર કેાઇએ આવવું નહિ એવા નિષેધ કરે તે મામક કહેવાય, તેવા) સામકના ઘરના ત્યાગ કરે, નિષેધ નહિ કરવા છતાં જવાથી વિઞત્ત=પ્રસન્ન ન થાય, અપ્રીતિ ધરે તેવાના ઘરમાં પ્રવેશ ન કરે, કિન્તુ ચિત્ત=સાધુના આગમનથી પ્રસન્ન થનારના ઘરમાં પ્રવેશ કરે. (૧-૧૭) [ નિષિદ્ધ ધરા એ પ્રકારનાં છે, એક સૂતકવાળાં તે અમુક મર્યાદિત કાળ માટે નિષિદ્ધ, ખીજાં નીય આજીવિકા મેળવનાર અસ્પૃશ્ય-નારુ-કારુ કે માંસાહારીઓ વગેરેનાં, તે કાયમ માટે નિષિદ્ધ આ બન્નેમાં જવાથી સંયમની હલકાઇ થાય. મામકને ઘેર જતાં અપશબ્દો કહે, અપમાન કરે. અપ્રીતિ કરનારના ઘેર જતાં તેને સક્લેશ થવાથી અને સાધુ તેમાં નિમિત્ત થવાથી બન્નેને મિથ્યાત્વમેાહનીય કર્મ બંધાય, છ કાયની વ્યાવાળાને પણ ખેાધિ દુર્લભ થાય' એમ શાસ્ત્રોમાં કહ્યું છે, માટે પ્રત્યેક કાર્યમાં કાઈને અપ્રીતિ કે લાકમાં ધર્માંની હલકાઈ ન થાય અને પેાતાને સયમહાનિ કે ખીજો કાઇ ઉપદ્રવ ન થાય, ઈત્યાદિ વિચારીને વર્તવું, એ સાધુના મુખ્ય માર્ગ છે. (७८) साणीपाचारपिहिअं, अप्पणा नावपंगुरे । ૩ '' कवाडं नो पणुल्लिज्जा, उग्गहंसि अजाइआ ॥१- १८ ॥ વળી સા=શણુના (કંતાનના) પડદાથી, કે યા= પ્રાવરણથી (કાઈ વસ્ત્રથી) અને ઉપલક્ષણથી કામળી વગેરેથી વિબિં પ્રવેશનું દ્વાર બંધ કર્યું હોય, તેને Page #121 -------------------------------------------------------------------------- ________________ [દ્વા વૈકાલિક įત્તિ=અવગ્રહને બન્નાઆયાચ્યા વિના (અનુમતિ વિના) અલ્પળા=પેાતે (સ્વય) ન લવવંતુરે ન ઉઘાડે. તથા ખ'ધ કરેલા વાનું=કમાડને પણ પેાતાની મેળે નવમુદ્ઘિના ન ઉઘાડે, સખળ કારણે તા. ‘ધર્મલાભ’ ઉચ્ચારીને અનુમતિ મળે તેા ઉઘાડે. (૧–૧૮) [અનુમતિ વિના અદત્તાદાન અને ઉધાડતાં દ્વેષાદિન સંભવ રહે.] (૭૯) ગોત્રવિદો ય, વજ્રમુત્ત ન ધારણ ગોગામહામુબં નચા, અનુભવય વોર્િ -|| વળી ગેાચરી માટે જનારા સાધુ વનમુક્ત્ત=ડી-લઘુ-નીતિને 7 ધાર≠રાકે નહિ, નીકળતાં પહેલાં આધા ટાળે, એમ છતાં કોઈ કારણે ખાધા સહિત નીકળવું પડે કે પુનઃ ખાધા થાય, તે જાસુત્ર=પ્રારુક (નિર્જીવ) મેળાનં=અવકાશને (સ્થાનને) નરવા=જાણીને (શેાધીને) અનુનવિચ—તેના સ્વામીની અનુજ્ઞા (અનુમતિ) મેળવીને ત્યાં. નૈત્તિ=વાસિરાવે (બાધા ટાળે), (૧-૧૯) ૮૪ [વડીનીતિ રાકવાથી વિતને અને લઘુનીતિ રાકવાથી નેત્રોને ઉપધાત થાય, એવા ઉપઘાત હિતકર નથી, માટે સાથેના સ`ઘાટકને પાત્રાદિ સોંપીને ચેાગ્ય ભૂમિમાં બાધા ટાળવી જોઈએ. એધનિયુક્તિ ગ્રન્થમાં વિસ્તારથી કહેલા તેનો વિધિ જાણવા યાગ્ય છે.] (૮૦) નીયઢુવારે સમસ, છુટ્ટુન વિજ્ઞÇ 1 અચવવુંનિસનો નસ્ય, પાળા ટુšિòઢા ?-ર્ા નથ=યાં બચવુંવિસલો નેત્રોથી ન દેખી શકાય તેવું નીચતુવાર=ઘરનું દ્વાર નીચું (કે ન્હાનું) હાય, તમસં= Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અધ્યયન પાંચમું] અંધારું હોય, ત્યાં અને જ્યાં ટ્ર-કોઠાર-એરડા વગેરેમાં જઈને ભિક્ષા લેવાની હેય, તે ઘરને તજે. કારણ કે તેના સ્થાને પાત્ર-ત્રસાદિ જીવો કે સ્થાવર સજીવ પદાર્થો ટુcqજે દુપ્રતિલેગ બને. (જયણ થઈ શકે નહિ.) (૧-૨૦) [અંધારામાં ઇસમિતિનું પાલન ન થાય. વિશેષમાં ચોરી, અબ્રહ્મ વગેરેના કલંકને પણ સંભવ રહે. ધાર નાનું હોવાથી પ્રવેશમાં કષ્ટ પડે, તેથી શરીરે બાધા પણ થાય, વગેરે દોષે જાણવા.] (૮૧) ની પુwારું વીશારું, વિઘા જોઈ अहुणोवलितं उल्लं, दट्टणं परिवज्जए ॥१-२१॥ વળી જ્યાં સચિત્ત પુખે કે અનાજના કણ વગેરે બીજે વિપૂરૂનારૂં ઘણું પ્રમાણમાં વેરાએલાં હોય તેને અથવા શોર=ધાન્ય ભરવાના કઠારના દ્વારને, અથવા અgmt=હમણું ૩૪ત્ત લીંપેલા કહ્યું-લીલા (નહિ સુકાએલા) કેકારને કે તેવા અન્ય સ્થાનને પણ જોઈને (જાણીને) તજે–ત્યાં ન જાય. (૧-૨૧) [ તેવા સ્થાને સચિત્ત પુષ્પાદિની કે અકાયાદિની વિરાધના થવાનો સંભવ છે. સચિત્ત પુષ્પાદિ હોવા છતાં કવચિત પડેલાં હોય તો યતના પૂર્વક જઈ શકાય.) (८२) एलगं दारगं साणं, वच्छगं वा वि कुट्ठए । उल्लंघिया न पविसे, विउहित्ताण व संजए ॥१-२२॥ યુટ્રકે ઠારના (ઘરના) દ્વારમાં બેઠેલા કે ઉભા રહેલા grબકરાને તારાં બાળકને સાનં કુતરાને Page #123 -------------------------------------------------------------------------- ________________ et [દશ વૈકાલિક વન્હા વા વિ=અથવા વાછરડાને પણ પુરુ'વિગા= ઓળગીને, કે વિદિત્તાન=હાંકીને (કાઢી મૂક્રીને) કે ખસેડીને સંજ્ઞ=સાધુ પ્રવેશ ન કરે. (અર્થાત્ પ્રવેશની દુષ્કરતા હાય ત્યાં ન જાય.) (૧-૨૨) [પશુએથી શરીરને બાધા અને અસભ્ય વર્તન થવાથી અપભ્રાજનારૂપ સંયમને પણ બાધા થાય. ઉપલક્ષણથી ઘેટા ઘેટી બકરી કુતરી આદિ પણ સમજી લેવાં.] (૮૩) મંત્ત હોદ્દજ્ઞા, નાતૂરાવજોગણ્ । ઉર્જા, ન વિનિજ્ઞા, નિયટ્વિગ્ન વિશે ?-રા વળી સાધુ (દાત્રી–સ્રી વગેરેને) સંસત્ત=અનાસક્ત દૃષ્ટિથી જીવે, (નજર સાથે નજર મેળવે નહિ), ઘરમાં પણ અતિ દૂર (લાંખી નજરે) ન જીવે, (ઘરના બીજા પરિવારને પણ) વજુદ ફાટી આંખે (ધારી ધારીને) ન જીવે અને (અશનાદિ ન મળે તેા પણ દીન કે કઠાર વચનને) વિરો=ન ખેલતાં નિટ્રિ=પાછા ફરે. (૧-૨૩) [વિકારીદષ્ટિથી, લાંખીનજરે, કે ફાટીનજરે જોવાથી લઘુતા, કુશીલપણાની શંકા થાય અને દીન હેાર ખેલતાં સંયમની અપભ્રાજના થાય, વગેરે દાષા સમજવા. કેટલાક આ ગાથાના માર્ગે ચાલતાં એ પ્રમાણે ન જોવું,' એવા અ કરે છે.] (૮૪) દૃમિ ન છેઝ્ઝા, ગોગો મુદ્દે । વ્રુજત મૂર્મિ નાળિત્તા, મિય ભૂમિ ક્રમે ।।૨-૨૪ા ગોચરી ગએલા મુનિ ઘરમાં અભૂમિ=મર્યાદા ઉપરાંત અંદર ન જાય, કિન્તુ ગુરુત્ત મૂર્મિ=ઉત્તમ-મધ્યમ Page #124 -------------------------------------------------------------------------- ________________ - - અધ્યયન પાંચમું ઘરની મર્યાદા જાણીને-જ્યાં બીજા ભિક્ષાચરેને ઉભા રાખી દાન દેવાતું હોય તેટલી ચિં પ્રમાણપત (દાતારની અનુમતિ હોય તે) ભૂમિમાં (જગ્યામાં) ઉભું રહે. (૧-૨૪) [અન્યથા અપ્રીતિ આદિ થાય. અહીં ‘ગોચરી ગએલો એમ કહ્યું, તેથી ગોચરી વિના સાધુને ગૃહસ્થના ઘેર જવાય નહિ.] (૮૫) તત્ર વિધિન્ના, ભૂમિમા વિવારવો . सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ॥१-२५॥ જ્યાં ઉભો રહે તળે ત્યાં જ વિચક્ષણ મુનિ ભૂમિ પ્રદેશને પડિલેહે, અર્થાત્ સૂત્રોક્ત વિધિથી ઉચિતભૂમિ પ્રદેશને દૃષ્ટિ આદિથી જોઈને ત્યાં ઉભો રહે, તથા સિનારૂ સ્નાન ઘરને (બાથરૂમને) અને વારસ= વડી નીતિના સ્થાનને (સંડાસને) સંરો દેખી શકાય તેવા સ્થાનને તજે, ત્યાં ન ઉભું રહે. (૧-૨૫) [ ઉચિત સ્થાને સૂત્રોક્ત વિધિથી ઉભા રહેવાનું જણાવ્યું, એથી સૂત્રાર્થના અજાણઅગીતાને ગોચરી માટે અધિકારી કહ્યો. સ્નાનઘર કે સંડાસ પાસે ઉભા રહેતાં સંયમની લઘુતા અને સ્ત્રી આદિને સ્નાન વગેરે કરતી જોવાથી રાગોત્પત્તિ થાય, વગેરે દોષ જાણવા] ८६) दगमट्टियआयाणे, बीयाणि हरियाणि अ । परिवज्जतो चिट्ठिज्जा, सबिदियसमाहिए ॥१-२६॥ વળી રામચિ=જળ-માટીને (સચિત્ત વસ્તુને) આચાળ=લાવવા લઈ જવાના માર્ગને તથા (ધાન્ય કણાદિ) બીજેને અને લીલી વનસ્પતિને તજીને (તે ન હોય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૫ [દરા વૈકાલિક ત્યાં) સન્ટિંદ્રિયસમ દિ=સવ ઇન્દ્રિયોથી સમાહિત(શબ્દાદિ વિષયામાં આસક્તિ તજીને) ઉભા રહે. (૧–૨૬) માગમાં ચાલવાના, ઘરમાં પેસવાનેા અને ઉભા રહેવાને વિધિ કહ્યો, હવે અશનાદિ લેવાના વિધિ કહે છે— (૮૭) તત્ત્વ છે વિક્રમાળસ, બાદરે વાળમોબળ । अकपिअं न गेव्हिज्जा, पडिगाहिज्ज कपिअं ||?-૨૭૫૫ ત્યાં ઉભા રહેલા સે–તે સાધુને (વહેારાવવા માટે) પાણી, ભાજન, શારે ગૃહસ્થ લાવે તેમાંથી અકલ્પ્સને ગ્રહણ ન કરે, કલ્પ્સને પ્રતિગ્રહણ કરે. (સ્વીકારે) (૧–૨૭) [ અકલ્પ્યના નિષેધથી કમ્પ્યૂનું વિધાન થવા છતાં પુનઃ ‘કલ્પ્સને ગ્રહણ કરે’ એમ કહ્યું, તેથી એમ સમજવું કે વસ્તુમાં સારા-નઠારાને વિકલ્પ કર્યા વિના સમભાવે લેવી. ‘ગિન્નિ'ને ખલે 'ઈચ્છિા' એવા પણ પાઠ અન્ય ગ્રન્થામાં છે.] (૮૮) બાદ તો હિયા તથ, સાહિબ્ન મોયાં । ', दितिअं पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥। १ - २८ ।। અવંતી=આહાર-પાણીને લાવતી ગૃહસ્થ સ્ત્રી સિયા= કદાચિત્ ત્યાં ભાજનને પરાજ્ઞિ વેરે ઢાળે, તા વિંતિબ’=તે દાત્રીને ઙિજ્ઞાત્ત્વ=પ્રતિષેધ કરે, કે મે=મને તારિસ=તેવું (લાવતાં ઢાળાચું હોય તે) ક૨ે નહિ. (આ ગ્રહણૈષણાના દશ પૈકી દશમા દૂત દોષ કહ્યો.) (૧–૨૮) | પ્રાયઃ રસાઇમાં કે દાનમાં સ્ત્રીના અધિકાર હોવાથી અહી સ્ત્રીને ઉદ્દેશીને કહેલું છે, છતાં ઉપલક્ષણથી વહેારાવનાર સ્ત્રી કે Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ ૮૯ પુરુષ જે હોય તેને અંગે એમ સમજવું ઢાળવાથી દોષ લાગે માટે મારે કલ્પે નહિ, એમ કહે, અને તે ઇચ્છે તેા શાસ્ત્રોકત દૃષ્ટાન્ત કહીને પણ સમજાવે. તે દૃષ્ટાન્ત ટુંકમાં આ પ્રમાણે છે— ગયા. એક મ્ત્રીને ત્યાં ધર્મધાષ નામના મુનિ ભિક્ષા માટે મત્રીની પત્નીએ ઘી-ખાંડ મિશ્રિત ખીર વહોરાવવા પાત્ર ઉપાડયું, તેમાંથી એક બિન્દુ નીચે પડયું. તેથી અકલ્પ્ય જાણીને મુનિ પાછા ફર્યાં. ગોખે બેઠેલા મંત્રી મુનિને પાછા ફરવાનું કારણુ વિચારતા હતા, તે જ સમયે ખીરના બિન્દુ ઉપર માખીએ બેઠી, તેને પકડવા ઘીરાલી આવી, તેને પકડવા કાકડા આવ્યા. એથી ખીલાડીએ દોટ મારી અને મહેમાન આવેલા તેમની સાથેના કુતરા ખીલાડી ઉપર તૂટી પડયા. એ કુતરા ઉપર શેરીના કુતરા ઉછળી પડયા અને બન્નેને લઢતા જોઇ તેના માલિકા શસ્ત્રા લઈ પેાંતપાતાના કુતરાના રક્ષણ માટે ઉઠી આવ્યા. પરસ્પર તેનું જ યુદ્ધ શરૂ થયું. એમ એક બિન્દુ પડવાથી પરંપરાએ ઉભા થએલા આ અનર્થને જોઇ રહેલા મંત્રી સાધુને પાછા ફરવાનું કારણ સમજી ગયા અને એમના આચાર પ્રત્યે તથા એવા આચારને જણાવનારા શ્રીજિનેશ્વરા તથા જિનશાસન પ્રત્યે રાગી બન્યા, દીક્ષા લઈને તેનું નિરતિચાર પાલન કરીને તે જ ભવે મુકત થયો. એમ નાના મોટા પ્રત્યેક આચારનું પાલન બીજા ભવ્યવાને ધર્મપ્રાપ્તિનું અને અતિચાર ધર્મથી વિમુખ થવાનું નિમિત્ત થાય છે.] (૮૯) સંમર્માળી વાળા ળ, ચીત્રાણિ બાળક ! અભંગમાાં ના, તાિિસ વિઙ્ગદ્ ા-રા વળી દાત્રી સ્ત્રી (આહાર લાવતાં, લેતાં, મૂકતાં) પ્રાણ (ત્રસ), બીજો (ધાન્યકણ વગેરે) અને પતિ (લીલી ધ્રો વગેરે) ને સમર્માળી=પગથી ખૂંદતી-સ્પર્શ કરતી ચાલે તે તેને અસંયમ,હિંસા)કારિણી નદા=જાણીને તffä= Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦ [દ્વા વૈકાલિક તેવું કરનારીને તજે. અર્થાત્ ‘મારે એ રીતે લાવેલું કલ્પે નહિ એમ પ્રતિષેધ કરે. ( આ છઠ્ઠા દાયક દોષના પ્રકાર સમજવા (૧–૨૯) । Fr (૯૦) સાહğ નિષિવત્તા ળ, સચિત્ત ટ્ટિગાળિય | તહેર સમાદા, સંવગુહિલ્લા ૫-૩૦ના (૯૧) બોળાદહત્તા ચત્તા, બાદરે વાળમોબળ । હિંતિત્રં પત્તિબાવવું, ન મે ળરૂ તારમં ?-રૂા સમળા=સાધુને (દાન કરવા) માટે દાત્રી સાğ= સહરીને (મૂળ ભાજનમાંથી બીજા ભાજનમાં લઈને) કે બીજા ભાજનમાં નિત્રિવ્રુત્તિા નાખીને (વહેારાવવા માટે ભાજન ખાલી કરીને ), સચિત્તને ટ્રિયાનિ=સ ઘટ્ટીને (સ્પશી'ને) તહેવ=તે જ રીતે સચિત્ત જળને (પાત્રને) સઁપશુહિન્ના=હલાવીને (૧–૩૦) તથા વર્ષાકાળે આંગણામાં ઝીલેલા જળને બોળાદરૂત્તા=પેાતાની પાસે લાવીને (સંઘટ્ટીને અથવા તેમાં ચાલીને), વત્તા=તેવા જળને હલાવીને, વાળોળં=આહાર પાણી વગેરેને બા-લાવે, તે તે દાત્રીને પ્રતિષેધ કરવા કે મારે (તે રીતે લાવેલું) ક૨ે નહિ. (અહી એષણાના દશ દાષા પૈકી નિક્ષિપ્ત, પિહિત, સંસ્ક્રૃત, તથા દાયક દોષના પણ પ્રકારા જણાવ્યા છે.) (૧–૩૧} [સાધુને અથે સહરણ કરતાં ૧-પ્રાસુકવરતુ પ્રાસુકમાં, ૨-પ્રાસુક અપ્રાસુકમાં, ૩ અપ્રાકૃ’· પ્રાસુકમાં અને ?-અપ્રાસુક અપ્રાસુકમાં લેવી, એમ ચાર ભાંગા થાવ, (અહીં પ્રાસુક એટલે નિર્જીવ અને અપ્રાસુક એટલે સજીવ સમજવું.) તેમાં પ્રારુકને પ્રાસુકમાં લેવી એ Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૯૧ પહેલે ભાંગો શુદ્ધ છે, તેના પણ ૧-ઘેાડામાં ઘણું, ૨-થેાડામાં થ ું, ૩–ધણામાં ધણું અને ૪-ધણામાં થેાડું લેવું, એમ ચાર પ્રકાર થાય, તેમાંના ખીજો ચેાથેા પ્રકાર કલ્પ્ય સમજવા. એમ અન્ય પાત્રમાં નાખીને વહેારાવતાં પણ ભાજનમાં રહેલી નહિ દેવા ચાગ્ય વસ્તુને છ જીવનિકાય ઉપર નાખીને વહેારાવે તા દોષ નણુવા, સચિત્ત ઉંબાડીયાને કે પુષ્પાદિને સ ́ઘટ્ટ કરવાથી પણ જીવવિરાધના થાય. સચિત્ત પાણીને સ્પર્શવાથી, હલાવવાથી, ઉપાડવાથી, કે તેની ઉપર ચાલવાથી પણ અકાયની વિરાધના થાય. ૩૦ મી ગાથામાં ચિત્તને સંબટ્ટીને એમ કહેવા છતાં પાણીના વિવિધ સટ્ટાને જુદો કહ્યો, તેમાં નથ નજ તત્ત્વ વળ' અર્થાત્ ‘જ્યાં જ્યાં સચિત્ત પાણી હોય ત્યાં ત્યાં અનંતકાયવનસ્પતિ પણ હોય જ' એવા નિયમ હેાવાથી પાણીન સંઘટ્ટથી માટી વિરાધના થાય છે, એમ જણાવ્યું છે. આ કારણાથી ભિક્ષા માટે નીકળેલા સાધુએ એકાગ્ર (સાવધ) રહેવું જોઈએ. દાતાર વહેરાવવાની વસ્તુ કયાંથી-કેવી રીતે લાવે છે, કેવી ભૂમિ ઉપર ચાલે છે, લાવતાં વચ્ચે શી શી વિરાધના કરે છે, દેવા ભાજનમાં લેવું–મૂકવું કરે છે, શું શું હલાવે–ચલાવે છે, ઇત્યાદિ સધળું લક્ષ્યમાં લેવું જોઈએ અને વિરાધના ન કરે તે વહોરવું જોઈએ ] (૯૨) પુરે મેળ હથેળ, ઢવ્વી, માયળવા दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-३२॥ પુરેલમેન=પુર:ક થયું હોય તેવા હાથવડે, તેવી વ્વી=કડછી (ચમચા–ડાયા વગેરે) વડે, અથવા તેવા ભાજનવડે આપનારીને પ્રતિષેધ કરવા કે મારે તેવું કલ્પતુ નથી, (અહીં પુરઃકમ દોષ એષણા પૈકી લિપ્ત દોષ કહ્યો છે.) (૧–૩૨) તથા દેશ [પહેલાં જે વસ્તુને સચિત્તપાણી આદિથી શુદ્ધ કરી હોય તે Page #129 -------------------------------------------------------------------------- ________________ ર [દશ વૈકાલિક સાધુને નિમિત્તે ખરડાય, તે એ વિરાધનાને દેષ સાધુને લગે, તેને પુરડમે કહ્યું છે. માટે જ ખરડાએલા હસ્તપાત્રથી સાવશેષ દ્રવ્ય લેવાનું વિધાન છે. તેના આઠ ભાંગા ગા ૩૫ માં કહેવાશે.] (૩) gવં–૩૩ સિદ્ધિ, સસરવણે મલ્ફિયા સે ! हरियाले हिंगुलए, मणोसिला अंजणे लोणे ॥१-३३॥ એ પ્રમાણે જે નીતરતા પાણીવાળા હાથ વડે, ('થે” પદ પાછળની ગાથાનું અહીં જોડવું.) સિદ્ધિ નહિ ગળતા પણ ભીંજાએલા હાથે, સરર (પૃથ્વીકાયથી) રજથી ખરડાએલા, મટ્ટિયzમાટીવાળા, કરે=ઊસ (પાણીના ક્ષાર)વાળા, હરિયા-હડતાલવાળા, હિંદુ-હિંગલવાળા, મળોતિચા મનશિલવાળા, અંકળ રસ અંજન (સુરમા)વાળા, ટોળે સમુદ્ર વગેરેમાં પકાવેલા લણવાળા, એવા હાથ કે કડછી આદિથી વહરાવનારને પણ નિષેધ કરે. (૧-૩૩). [પાણી, રજ, માટી વગેરે કોઈ પણ સચિત્તથી ખરડાયેલા હાથ કે સાધનથી વહારતાં તે તે જીવોની વિરાધના થાય. હડતાલ, હિંગલોક, મનશીલ, અંજન અને લૂણ, એ સર્વ સચિત્ત પૃથ્વીકાય છે.] (૯૪) –નિવ-સૈદિક, સોદિ પદવી () उक्किट्ठमसंसहे, संसहे चेव बोधव्वे ॥१-३४॥ (૫) વા થે, વ્યT મા વા . दिज्जमाणं न इच्छिज्जा, पच्छाकम्मं जहिं भवे મેર–રૂhil Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૯૩ મેળ=લાલ સાનાગેરુ, ત્નિત્ર=ણિકા (પીળી માટી), સેઢિલ-સફેદ માટી (ચાક-ખડી આદિ), સેટ્ટેબ= સારડી (તુવરકા નામની માટી–તરી ?) વિદ્યુ=કાચા ચોખા વગેરેના લાટ, અને યુવકુલ (તુતના ખાંડેલા) કુકસા, એ વસ્તુઓથી =ખરડ કરેલા (ખરડાએલા હાથ વગેરેથી) તથા વિષ્ણુ (કાલિંગડાં, તુંખડાં, કાકડી આદિ કાપવાં શાક કરવું, અથવા આમલી આદિનાં પત્રા ખાંડવાંવાટવાં, ઇત્યાદિ) ઉત્કૃષ્ટ ક્રિયાથી ખરડાએલા હાથ કડછી ભાજનાદિ વડે (વડેરાવનારને પ્રતિષેધ કરે) અથવા સં—સં=નહિ ખરડાએલા અને ખરડાએલા હાથ—ભાજનાદિથી (લેવા–ન લેવાના વિધિ) નૈવનિશ્ચે મોધવે જાણવા ચાગ્ય છે. (તે ૩૫ મી ગાથામાં કહે છે. (૧–૩૪) ર્ડા=જેમાં પછાĒ= પશ્ચાત્મવે= થવાના સ ́ભવ હાય, તેવા સંસòન-હિ ખરડાએલા પણ હાથ, કડછી કે વાટકી થાળી આદિ ભાજન વડે વિજ્ઞમાનં=દેવાતા દાનને ન ઇચ્છે. (૧–૩૫) [ગેરુ, વહ્િકા, ચાક–ખડી, તુવરિકા, એ સ સચિત્ત પૃથ્વીકાય છે. તુ ના દળેલા લાટ કે ખાંડેલાના કુકસા મિશ્ર છે, ઉત્કૃષ્ટ ક્રિયામાં વનસ્પતિકાયથી હાથ વગેરે ખરડાએલા હોવાથી તે પણ મિશ્ર હોય, એ કારણે નિષેધ સમજવા. સાધુને દાન દેવા ખરડેલા હાથ-પાત્ર વગેરેને વહેારાવ્યા પછી ધાવા-ઉટકવામાં સચિત્ત પાણી આદિ વપરાતાં વિરાધના થાય, તેથી પશ્ચાત્ક’ દોષ લાગે, માટે નિષેધ સમજવા. એની અષ્ટભંગી આ પ્રમાણે થાય છે. (જીએ કાષ્ટક બાજુમાં) એમાં સંસૃષ્ટ એટલે ખરડાએલું, અસસષ્ટ એટલે નહિ ખરડાએલું, સાવશેષ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૦૪ ! રૂ| ૨ | ૯ | Co! [દશ વાલિક ૧ સંહાથ | સંવેપાત્ર | સાવશેષ દ્રવ્ય એટલે અસપૂર્ણ નિરવશેષ ) વસ્તુ લેવી અને નિરવશેષ એટલે ૩ ) v ! અસં૦, સાવશેષ છે સર્ણ વસ્તુ લેવી. નિરવશેષ ,, તેમાં ૧-૩-૫-૭ અસં૦, સંપાત્ર | સાવશેષ , ભાંગા કય અને નિરવશેષ , શેષ અકથ્ય છે, તેમાં પણ પહેલો અસં૦, સાવશેષ છે | સર્વથા શુદ્ધ અને ૮ | w w | p | નિરવશેષ | સશા અ. શુદ્ધ છે, ત્રીજા પાંચમા સાતમા માં હાથ પાત્ર અસંસ્કૃષ્ટ છતાં વહોરવાની વસ્તુ સપૂર્ણ નહિ વહોરવાથી પાત્ર-હાથ તુર્ત દેવાને સંભવ ન હોવાથી કય સમજવું. બન્ને ગાથામાં ભાવ એ છે કે દાન લેતાં કે લીધા પછી પૃથ્વીકાયાદિની વિરાધના થાય તેવું ન લેવું.] (૯૬) સં ા ટ્રસ્થા. ઇ માયા વા નિમા પરિચ્છિના, સંતસ્થધિં મા?રૂદ્દા સંસ્કૃષ્ટ (ગ્રહથે પિતાના અર્થે ખરડેલા) હાથ, કડછી કે વાટકી આદિ પાત્રથી નિમiદેવાતું હોય તરથ તેમાં પણ સં=જે ઘણાચંશુદ્ધ (સંસૃષ્ટ દોષ સિવાય પણ આધાકર્મ વગેરે) દેથી રહિત હોય, તેને છિન્ના-ગ્રહણ કરે. (આ ચાર ગાથાઓમાં પશ્ચાતુકર્મ અને લિપ દોષ જણ .) (૧-૩૬) (८७) दुण्हं तु भुंजमाणाणं, एगो तत्थ निमंतए । ટ્રિકનમા ન રૂછિન્ના, હું જે હિg –રૂા. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ ] (૯૮) તુછ્યું તુ મુંનમાળાળ, રો વિ તત્ય નિમંત । दिज्जमानं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥१-३८॥ જુઠ્ઠું મુંનમાળાનં=જેના એ પાલક (માલીક) ડાય, તે વસ્તુ દેવા એક નિમંત્રણ કરે તેા તે વિનમાાં=અપાતું લેવા ઈચ્છવું નહિ. કિન્તુ લેતે બીજાની વ્=ઇચ્છાને વિદેહે=જોવી. જો બીજો પણ આપવા ઈચ્છે છે' એમ તેના મુખ–નેત્રાદિના વિકારથી સમજાય તે લેવું, અન્યથા ન લેવું. (૧–૩૭) બે પાલક (માલીક) હાય, અન્ને નિમંત્રણ કરે, તે દાનમાં પણ દોષ રહિત-એષણીય હોય તે લેવું. (આ અનિષ્ટ દોષ જણાવ્યેા) (૧-૩૮) , [ઇચ્છા વિના લેવાથી અપ્રીતિ થાય, તેથી બન્નેને કર્મ બંધ થાય. અહીં ‘મુક્ ' ધાતુના અર્થ પાલન અને ભાજન એ થતા હાવાથી બે સાથે ભાજન કરતા હોય, કે ભાજન માટે તૈયારીવાળા હોય તેના માટે પણ એ જ વિધિ સમજવેા.] (૯૯) મુથ્વિનદ્ સવન્નÄ, વિવિટ્ટુ પાળમોવાળ | ૯૫ મુનમાાં વિવન્ગેઝ્ઝા, મુત્તક્ષેતં ત્તિ-રૂા ગુત્રિી ગર્ભવતી માટે વત્તસ્થં-કલ્પેલું તેના માટેનું) વિવિધ પાન—ભાજન દ્રાક્ષાપાણી કે સાકર, ખાજાં વગેરે) નુંનમાળં=જે તેને ખાવાનું (અભિલષિત) હેાય તેને તજવું, મુત્તક્ષેä=ખાતાં વધેલુ' શુદ્ધ હોય તે લેવું. (૧–૩૯) [ ઈચ્છા અપૂર્ણ રહેવાથી ગર્ભને પીડા—પાત થાય, વગેરે દેાષા સંભવિત છે. તેની ઈચ્છા પૂર્ણ થયા પછી તે દેવા ઈચ્છે તે લેવાથી તેને અનુગ્રહ-ઉપકાર થાય માટે કલ્પ્ય છે.] Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૬ [દશવૈકાલિક (૧૦૦) સિયા ય સમળઢ્ઢાળ, પુબ્લિળી જાજમાઽમળી । उआ वा निसीइज्जा, निसन्ना वा पुणुट्टए ॥१-४०॥ (૧૦૧) તે મને મત્તપાળ તુ, અંનયાળ બલિ । િિત્તત્રં કિબાચ્ચે, ન મે જqs affe I?-૪શા નિચા કદાચિત્ હામાજ્ઞિળી=પ્રસૂતિકાળનો નવમા મહિનાવાળી ગર્ભવતી સમળઠ્ઠાસાધુને માટે (દાન આપું, એ ઈચ્છાથી) ઉભી હાય તેા નીચે બેસે, અથવા બેઠેલી હાય તેા =જુનુન્નુ=પુનઃ ઉ!–ઉભી થાય, (૧–૪૦) તા તેના બેસવા ઉઠવાથી ગર્ભને પીડા થવાના દોષ દાન લેવાથી સાધુને લાગે, માટે તેવું ભોજન-પાણી તૈલયાળ= જિનાજ્ઞાપાલક સાધુઓને અકલ્પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મને તેવું કલ્પતું નથી. ( આ દાયક દોષને ગર્ભિણી નામના પ્રકાર કહ્યો.) (૧–૪૧) વૃદ્ધસંપ્રદાય એવા છે કે ગચ્છવાસી (સ્થવિરકી) સાધુને ખેડેલી કે ઉભી જે અવસ્થામાં હોય તે અવસ્થામાં આપે તે કાલ માસમાં પણ કલ્પે. તે પહેલાનાં માસમાં ખેસે ઉઠે તે પણ દોષ નથી. જિનકલ્પિક તે વિશિષ્ટ જ્ઞાનને યાગે ગર્ભાધાન દિવસને જાણી શકે, માટે પહેલા દિવસથી જ તે ગર્ભવતીના હાથે દાન ન લે.] (૧૦૨) થળાં વિન્ગમાળી, તારાં વા મા ગં। તે નિવિવવિત્તુ રોબત, બાદરે પાળમોબળ ૫-૪૨।। (૧૦૩) તે મવે મત્તવાળું તું, સંનયાળ અગિ હિંતિષ હિબાવવું, ન મે જqs afé uo-૪શા Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ]. 11 વાર પુત્રને, કુમારિ-પુત્રીને, કે વા=નપુંસકબાળકને થળ વિજ્ઞમાળી સ્તનપાન કરાવતી સ્ત્રી પુત્રાદિને રોગંતિ-રડતું નિવિવિત્ત મૂકીને આહાર કે પાણી લાવે (૧-૪૨) તે આહાર પાણી સંયતોને અકલ્પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું કલ્પતું નથી. (આ બાલવત્સા નામનો દાયકોષને પ્રકાર કહ્યો.) (૧-૪૩) [ બાળકને રડવામાં નિમિત્ત બનવાથી સાધુને કર્મબંધ થાય, વળી તે અસ્થિરતાથી પડી જાય, કે નજીકમાં જન્મેલું હોય તે માંસાહારી બીલાડાં–કુતરાં વગેરે તેને ખેંચી જાય, ઇત્યાદિ દે સમજવા. અહીં વૃદ્ધસંપ્રદાય એવો છે કે-ગચ્છવાસી સાધુ કેવળ સ્તનપાનથી જીવતા બાળકને માતા ધાવતો છેડીને વહોરાવે તો ન વહેરે, ભલે પછી તે રડે કે ન રડે. ધાવણ સાથે આહાર લેતો હોય તેવા બાળક જે મૂકીને વહેરાવતાં રડે તો ન વહોરે, ને રડે તે વહોરે અને કેવળ સ્તનપાનજીવી ધાવત ન હોય ત્યારે નીચે મૂકીને વહોરાવતાં રડે તે ન વહોરે અને ન રડે તે વહોરે. જિનકલ્પિકાદિ તો કેવળ સ્તનપાનજીવી બાળક ધાવતો હોય કે નહિ અને રડે કે ન રડે, પણ તેની માતાના હસ્તે ન વહોરે. ધાવણ સાથે આહાર લેતો બાળક પણ ધાવતો નીચે મૂકતાં તે રડે કે ન રડે પણ ન વહોરે અને ધાવણ છોડી દીધું હોય તેવા આહારથી જીવતા બાળકને પણ નીચે મૂકતાં તે રડે તો ન વહોરે-ન રડે તે જ વહોરે.] (२०४) जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकिअं । दिति पडिआइक्खे, न मे कप्पा तारिसं ॥१-४४॥ જે આહાર કે પાણી પૂમિ-ક -અકલય વિષયમાં સંદિગંત્રશંકાવાળું હોય, તેની દાત્રીને પ્રતિષેધ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૮ [દા વૈકાલિક કરે કે મારે તેવું કલ્પતું નથી. (આ શંકિતદેષ કહ્યો.)(૧–૪૪) [જાણી ન શકે કે આ ઉદ્ગમાદિ દોષવાળુ છે કે નિર્દોષ છે, ત્યાં સુધી તે શંકિત જાણવું. શંકા છતાં લેવાથી નિર્દોષ હોય તે પણ જે દોષની શંકાપૂર્વક લે તે દાષ લાગે.] (૧૦૫) દ્વાવારેળ વિદ્દિગં, નૌસાદ્ પના વા | लोढेण वा विलेवेण, सिलेसेण व केणइ ॥ १-४५॥ (૧૦૬) તેં ૨ ૩કિ વિના, સમજ્જા ય દ્વાવણ 1 વિતિબે પત્તિબાવવું, ન મૈં ફ્ તાનાિસં ? -૪૬|| વળવારેળ=પાણી ભરેલા ઘડાથી (પાત્રથી), નીલા= વાટવાના સાધનસ્મૃત પત્થરની નીશાથી, પીઢવ્ન=કાઇના પાટલાદિથી, જોઢેળ શિલાપુત્રથી, (નીસાતરાથી) જેવેળ= માટી છાણુ વગેરે લેપથી, રૂ વ-અથવા કોઇ (લાખ મળી વગેરે) સિહેલેન=ચીકાશથી દાન દેવાની વસ્તુને કે વસ્તુ જેમાં હોય તે પાત્રને દ્દિગં=ઢાંક્યુ કે લીંપ્યું હાય, (૧૯૪૫) અને તેને સાધુને અથે જ મિંતિ = ઉઘાડીને કે ઉખાડીને તાવ-દાયક વિજ્ઞા આપે, તે દાત્રીને પ્રતિષેધ કરવા કે મારે તેવું કલ્પતું નથી. (આ ઉભિન્ન દેષ કહ્યો.) (૧-૪૬) = [ સચિત્તથી ઢાંકેલું લેતાં સંયવિરાધના, પત્થર-પાટલા આદિ પડી જતાં શરીર વિરાધના અને લી પેલાને લેવાથી પૂર્વ કમ -પશ્ચાત્કમ વગેરે દાષા જાણવા. (૧૦૭) સાં પાળાં વા ત્રિ, વામ સામે તદ્દા । जं जाणिज्ज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ १-४७ Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ ] (૧૦૮) તેં મને મત્તવાળું તુ, મંનયાળ અબિગ । दिति पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥ १-४८॥ અશન, પાણી, ખાદિમ, તથા સ્વાદિમ, જે જે આમન્ત્રણ કરનારના ખેાલવા વગેરેથી કે બીજા કેાઈ દ્વારા સાંભળીને જાણે કે મેં=આ વાળટ્રા=દાન માટે પહે=કરેલું છે, (૧-૪૭) તે ભક્ત અને પાણી સયતને અકલ્પ્ય કહ્યું છે, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું ન ક૨ે. (આ ઔદ્દેશિકદેોષના પ્રકાર જાણવા.) (૧–૪૭) કાઇએ કીર્તિ મેળવવા સંન્યાસી, ભીખારી, વટેમાર્ગુ, વગેરેને માટે તૈયાર કરવાથી ઔદ્દેશિક દોષ, આપવા માટે મૂકી રાખવાથી સ્થાપના દોષ અને ઇતર ભિક્ષુકાને ન મળવાથી કે એન્ડ્રુ મળવાથી અપ્રીતિ થાય, વગેરે દાષા જાણવા. ‘અશન’=જેનાથી ક્ષુધા શમે તેવા આહાર, ‘પાન’તૃષા છીપે તેવાં વિવિધ પાણી, ‘ખાદિમ’=સુકાં શેંલાં ભુંજેલાં અનાજ તથા ફળ, મેવા વગેરે, અને ‘સ્વાદિમ’–સ્વાદના ઉદ્દેશથી ખવાતી વસ્તુ ચૂર્ણાદિ સમજવું.] (૧૦૯) લતાં વાળ વાવ, વામ સામે તદ્દા । ee जं जाणिज्ज सुणिज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥१-४९॥ (૧૧૦) તે મવે મત્તવાળં તુ, સંખયાળ અપિલ િિતબં હિગાવે, ન મે ળ્વર્ તાńિ ।।-૧૦ના અથ ઉપર પ્રમાણે જાણવા, માત્ર કેાઈના મરણાદિ પછી ભિક્ષુકાને કે પશુએને ખવરાવવારૂપ પુનરૢા=પુણ્ય માટે, (દાષા પણ ઉપર પ્રમાણે જાણવા) (૧–૪૯-૫૦) [અહીં પ્રશ્ન થાય કે-આ નિષેધથી તો ઉત્તમધરાનાં આહારાદિ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ દશવૈકાલિક ન લેવાય, કારણ કે શિષ્ટપુરુષ પુણ્યના અથી હોય છે, બીજા શુદ્રોની જેમ આત્મભરી હોતા નથી. એને ઉત્તર એ છે કે શુભ (ઉદાર) પરિણામથી પિતાના, કુટુંબના અને નેકર-ચાકર વગેરેને અર્થે તૈયાર કરેલામાંથી અમુક પ્રમાણમાં ઈચ્છાનુસાર આપે તે લેવાને નિષેધ નથી, પુણ્યાર્થે અધિક કર્યું હોય તેને અહીં નિષેધ કર્યો છે. ઉદારપ્રકૃતિવાળા ઔદાર્યથી સ્વપ્રયજને તૈયાર કરેલી વસ્તુને પુણ્યકર્મ સમજીને નિત્ય આપે તેમાં આપવા માટે આરંભ થતો નથી. ઉદ્દેશપૂર્વકને આરંભ તે અમુક દિવસે દાનના ઈરાદે તૈયાર કરવાથી થાય માટે તે નિષેધ છે. આથી એમ પણ નહિ કહી શકાય કે ઉદ્દેશ વિનાનું દાન કદી મળે જ નહિ. વગેરે સમાધાન અષ્ટકપ્રકરણાદિમાંથી જોવું] (૧૧૧) વસઇ વાનાં વા વિ, વારૂ સારૂ તા. जंजाणिज्ज सुणिज्जा वा, वणिमट्ठा पगडं इमं ॥१-५१॥ (૧૧૨) તેં મો માળ તું, સંનયા શgિ I fહૃતિ પરિવા, ન મે તારિણં –પરા અર્થ ઉપર પ્રમાણે, માત્ર વણિમા કૃપણેને માટે, (દોષ પણ ઉપર પ્રમાણે) (૧-૫૧-પર) (૧૧૩) વસf Tળ વા વિ, રવાપં સામં તીં जंजाणिज्ज सुणिज्जावा, समणट्ठा पगडं इमं ॥१-५३। (૧૧૪) તેં મને મત્તoi તુ, સંતાન ઋgિબં दितिअं पडिआइक्खे, न मे फप्पड़ तारिसं ॥१-५४॥ અર્થ ઉપર પ્રમાણે. માત્ર સમગઠ્ઠા=શ્રમને માટે (દે પણ ઉપર પ્રમાણે) (૧-૫૩-૫૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ અદયયન પાંચમું] ૧૦૧ [શાસ્ત્રોમાં શ્રમણે પાંચ કહ્યા છે. ૧-નિગ્રન્થ, ૨-શાક્યમતવાળા, ૩-તાપસે, ૪-ગેરિક (રાતાં વસ્ત્રવાળા) અને પ–આજીવકમતાનુયાયી. એ કોઈને માટે કરેલું હોય તે શ્રમણને માટે કરેલું સમજવું] (૧૧૫) વસિષે , પૂફાર્મ જ શા अज्झोअरपामिचं, मीसजायं वि वज्जए॥१-५५॥ વસિયં દેશિક, સારું-ખરીદેલું, પૂર્વમં દેષિત વસ્તુના અંશવાળું, મા સામે લાવેલું, ગા=અધ્યવપૂરક-પાછળથી અધિક નાખીને તૈયાર કરેલું, પામિરવં= ઉછીનું લાવેલું અને જ્ઞાચં=(પ્રથમથી અધિક નાખીને) ભેગું બનાવેલું, એ પ્રત્યેક સાધુને માટે કરેલું વજ્ઞ= વર્જવું. (આ સેળ ઉદ્ગમ દેશે પૈકીના દે કહ્યા.) (૧-૫૫) [આ દરેક દેશેનું વિશેષ વર્ણન ધર્મસંગ્રહ ભાષાન્તર ભાગ બીજાના પુ. ૧૦૮ થી જોઈ લેવું. વિસ્તારના ભયે અહીં લખ્યું નથી.] (૧૧૬) રજામં છે ક પુચ્છિન્ન, સટ્ટા વૈપા વાવવું सुच्चा निस्संकियं सुद्ध, पडिगाहिज्ज संजए ॥१-५६॥ પૂર્વે શકિત લેવાનો નિષેધ કર્યો તેમાં વિશેષ કહે છે કે- તે દાત્રીને (આહારાદિની) STમંaઉત્પત્તિને પૂછે કે વાત્રકોને અથે જ ઘ=અથવા કેણે હં તૈયાર કરેલું છે ? સુચા તેને ઉત્તર સાંભળીને જાણે કે શંકા વિનાનું શુદ્ધ છે, તે સંયત-સાધુ તેને ગ્રહણ કરે. (૧-૫૬) - [જે કે ગોચરી ગએલા સાધુને ઉસર્ગથી ગૃહસ્થાદિની સાથે વાત કે ઉપદેશ કરવાને નિષેધ છે, તો પણ આહારશુદ્ધિ માટે જરૂરી બોલવા-પૂછવામાં દોષ નથી.] Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ | દશ વૈકાલિક (૧૧૭) રસ વા વિ, વરૂ સારૂ તા. पुप्फेसु हुज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ॥१-५७॥ (૧૧૮) તં અવે મત્તામાં તુ, સંવાળ પડ્યા दिति पडिआइखे, न मे कप्पड़ तारिसं ॥१-५८॥ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પૈકી કઈ પણ દેવાની વસ્તુ જાઈ–જુઈ આદિ કેઈ સચિત્તપુપિની સાથે, ધાન્યના કણી આ વગેરે બીજેની સાથે, કે કઈ પણ લીલી વનસ્પતિ સાથે સંગમિશ્ર થએલી (ભળેલી) હોય, (૧-૫૭) તે તેવું ભક્ત પાન સાધુઓને અક૯પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું ક૫તું નથી. (આ એષણુના દશ દે પૈકી “ઊંન્મિશ્રદોષ કહ્યો.) (૧-૫૮) (૧૧૯) વા વાળoi વા વિ, વારૂ સારૂ તëા. उदगम्मि हुज्ज निक्खित्तं, उत्तिंग-पणगेसु वा ॥१-५९॥ (૧૨૦) તં મધે ગરપાળ તુ, હિંગયાન શfuડ્યું ! दितिअं पडिआइक्रूखे, न मे कप्पइ तारिसं ॥१-६०॥ અર્થ ઉપર પ્રમાણે, માત્ર વામિ=સચિત્ત પાણી ઉપર, વૃત્તિ =કીડીનાં નગરાં અને ઘણુ લીલ-કુંગ ઉપર, નિરિવરં મૂકેલું, એમ સમજવું. (આ નિક્ષિપ્ત દેષ કહ્યો.) (૧-૫૯-૬૦) [અહીં અનંતર અને પરંપર એમ મૂકવાના બે ભેદે છે. તેમાં પાણીમાં તરતું મૂકેલું માખણ, ઘી વગેરે અનંતર અને પાણીના ઘડા ઉપર મૂકેલું દહીંનું પાત્ર વગેરે પરંપર નિક્ષિત એ પ્રમાણે કીડીનગર, ernational Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું ). ૧૦૩ લીલફુગ વગેરેમાં પણ સમજવું. એના ઉપલક્ષણથી દેનાર કે દેવાની વસ્તુ પણ પાણી આદિને સ્પર્શતી હેય તે અકથ્ય જાણવી.] (૧૨૧) ચમi grળાં વા વિ, વારૂ સારૂ રહ્યા છે तेउम्मि हुज्ज निक्खितं, तं च संघट्टिा दए (૧૨૨) મ મત્તiri 7, સંગાળ %fuડ્યું दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-६२॥ અર્થ ઉપર પ્રમાણે, માત્ર તેરશ્મિ=અનિકાય ઉપર અને તં જ સંઘટ્રિમા =દાત્રી તેને (અગ્નિને) સંઘટ્ટીને આપે છે, એમ અર્થ કરે.(દેષ ઉપર પ્રમાણે)(૧-૬૧-૬૨) [અહીં પણ ચુલ્લી વગેરે ઉપર મૂકેલું, કે સળગતાં કાષ્ઠ, સળગતી છૂટી ચુલ્લી, વગેરેને સ્પર્શતું પણ અકથ્ય સમજવું. સાધુને વહેરાવતાં સુધી ઉપર મૂકેલી વસ્તુ ઉભરાઈ જવાના ભયથી દાત્રી અગ્નિ મંદ કરવા સંઘટ કરે, ઇત્યાદિ સંઘદવાનાં અનેક કારણ જાણવાં.] (૧૩) વં-કળિયા ગોવિયા, उज्जालिआ पज्जालिआ नियाविआ । उस्सिचिया निस्सिचिया, વ્રત્તિયા કોયારિયા -દ્રા (૧૨૮) તે મ મત્તપાળ, તું, સંજયા ઘ . दिति पडिआइक्खे, न मे कप्पइ तारिस ॥१-६४॥ એ પ્રમાણે સાધુને નિમિત્તે દાત્રી અગ્નિ મંદ પડવાના ભયે તેમાં રશિયા=બીજાં કાષ્ઠાદિ નાખીને, તાપ અધિક હોય તે ક્રિયા=સળગતા કાષ્ઠાદિને ખેંચી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [દશ વૈકાલિક લઈને, અથવા બૂઝાતે હેય તે વાઝાગા=એક વાર (ઇંધનાદિ નાખીને) સળગાવીને, કે પન્નાસ્ટિગા=વારવાર (ઈધનાદિથી) પ્રજવલિત કરીને, (અથવા વસ્તુ બળી જવાના ભયે નિવાવિવા=(સ્ટવ કે ચુલ્લી વગેરેને) બૂઝાવીનેએલવીને, તથા અધિક (ઉભરાય તેમ હોવાથી, કે દાન દેવા માટે, ચુલ્લી ઉપરની વસ્તુમાંથી) સિંચિચાકડું કાઢી લઈને, કે ઉભરાવાના ભયે અગ્નિમાં, ઉપર મૂકેલી વસ્તુમાં કે હાથમાં લીધેલી વસ્તુમાં, ચુલ્લી ઉપરનું કે બીજું પાણી નિસિવિશા-સિચન કરીને, અથવા ગુલ્લી ઉપરથી ભાજન કે તેમાંથી વસ્તુ લઈને, અથવા બળી જવાના ભયે કે દેવા માટે ઉપરની વસ્તુ નીચે ઉતારીને, એમ કોઈ પ્રકારે અગ્નિને પશિને કે વિરાધીને =આપે, (૧-૬૩) તે તે ભક્ત-પાન સંય તેને અકલ્પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું કહપતું નથી. ( ૧૬) (૧૫) [ રેં ઉસ વા વિ, ફારું વા વિ દયા | ठविअं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ॥१-६५॥ (૧ર૬) ર તે જમવઘૂ છિન્ના, કિદો તથા વસંલમો गंभीरं झूसिरं चेव, सबिदिअसमाहिए ॥१-६६।। ગૃહથે વર્ષાઋતુ આદિ પ્રયા-કેઇ એક કાળે (ઘર કે આંગણુમાં ખાઈ-ખાડા-ટેકરા ઉપર) સં g=ચાલવા માંટે =કાષ્ઠ (પાટીઉં વગેરે) કે સિસ્ટં-શિલા (પત્થર વગેરે), રૂારું વા= અથવા ઇટ (ઈટાળે વગેરે) વિગં દુકન=મૂકયું હોય, તે ર=અને તે સારું= અસ્થિર Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૧૦૫ -હાલતું ચાલતું હોય તેા (૧-૬૫) સેન તે માગે (ઉપર પગ મૂકીને) સર્વ ઇન્દ્રિઓના વિષયમાં સમદિ=રાગાદિ રહિત એવા સાધુ ન ચાલે, કારણ કે તથ=ત્યાં સાદિ જીવાની વિરાધનારૂપ અસંયમ થવાને સંભવ વિદ્દો=જ્ઞાની એએ જાણ્યા છે. ચૈત્ર=અને એ રીતે iki=ઊંડી (પ્રકાશ વિનાની) તથા નૃસિર=પાલી (અંદરથી ખવાઈ ગએલી) ભૂમિ ઉપર કે ત્યાં મૂકેલી સ્થિર વસ્તુ ઉપર પણ ન ચાલે, ઉપલક્ષણથી એવા રાજમાગે પણ ન ચાલે. (૧-૬૬) (૧૨૭) નિમ્મુનિ જગ્યું પીઢ, ઉસવિત્તાળમાદે । मंच कीलं च पासायं, समणट्ठा एव दावए ॥१-६७॥ (૧૨૮) દુદદ્દમાળી પતિન્ના, થૂં પાયં ય મણ્ । पुढचीजीवे वि हिंसिज्जा, जे अ तन्निस्सिआ जगे I?-૬ા સમળા હ=સાધુને માટે જ ટ્રાયજ્ઞાન દેનાર નિપ્તેનિનિસરણીને, ગં=પાટીયાને, પીઢં=પાટલા વગેરેન, મંચ=માંચાને, કે હીરું-(કાણની વળી વગેરે) ખીલાને વવિજ્ઞા=ઊભું કરીને સાયં=પ્રાસાદ(માળ-મેડા વગેરે) ઉપર બાહદું-ચઢે, તે તે રીતે દેવાતું દાન સાધુને ન કલ્પે. (૧-૬૭) કારણ કે-દુરુમાળી-દુ:ખ પૂર્વક ચઢતી (દાત્રી કે તે નિસરણી આદિ) વૃત્તિના=પડે, અથવા હાથ કે પગ વગેરે જૂમ=ભાગે, તથા પુત્રીનીવે-પૃથ્વીકાયાદિ જીવાને ને લતથા જે તન્નિત્તિમા=ત્યાં નિશ્રિત (રહેલા) હોય તે ને ત્રસાદિ પ્રાણીઓને, વિëત્તિ જ્ઞા=પણ હણે. (૧-૬૮) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ (૧૨૯) બારિસે મહાયોસે, ગાળિઝળ મતિળો | [દશવૈકાલિક तम्हा (हंदि) मालोहड भिक्खं, न पडिगिण्हंति संजया 118-811 તે માટે એવા (ઉપર કહ્યા તેવા તે) મેાટા દોષોને જાણીને સયત મહર્ષિએ નિશ્ચે મોઢું-માલાપહૃત દોષવાળી ભિક્ષાને ગ્રહણ કરતા નથી. (આ ત્રણ ગાથાએમાં માલાપહૃતદોષ કહ્યો) (૧-૬૯) [ માલ એટલે માળીયું, તેમાંથી લઈને વહેારાવવું તે “માલાપહત’ કહેવાય. તેના ૧-ઊંચા થઈને છાજલી-શી`કા વગેરે માંથી લેવુ પડે તે ઊર્ધ્વ સ્થિત, ૨-નીચે ભોંયરા વગેરેમાંથી નીચા નમીને લેવું પડે તે અધાસ્થિત, ૩-ઉંચા કાડારાદિમાંથી લેતાં પગથી ઊંચા અને મસ્તકથી નીચા થઈને લેવું પડે તે ઉભયસ્થિત, તથા ૪–તિષ્ઠું (ગાખ· ભીંત-કબાટ વગેરેમાં) મૂકેલું હતાં લેતાં મુશ્કેલી પડે તેવું તિર્યં કૃસ્થિત કહેવાય. એ ચારે ભેદે વ વા.] (૧૦૦) મૂરું પવ વા, બામ છિન્ન ૨ માં । તુવાળ સિવે આ, બામાં વિજ્ઞ૬ I?-૭૦|| i=(સૂરણાદિ સર્વ) કુંદા, મૂ ં=(સર્વ) મૂળિ, પરું=તાડનું ફળ (વગેરે), બામં છિન્ન ૬ સમ્નિયં=કાચું કે કાપેલું પત્રશાક (ભાજી), તુરતં તુંબડુ (કે અન્ય મતે લીલી તુલસી) સિવે લીલુ આદુ, એ દરેક ગામનું= કાચાં-સચિત્ત (તથા મિશ્રને પણ) વર્જવાં. (આ અપરિણત દોષ કહ્યો. (૧-૭૦) [ક દ–મૂલ વગેરે અનંતકાયિક હોવાથી, ભાજી વગેરે સચિત્ત હોવાથી અને તેમાં ત્રસજીવેટની પણ સંભાવના હોવાથી નિષેધ કર્યો છે.] Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું ! (૧૩૧) તવ જુગુમારું, મારું ગાવશે ! सक्कुलिं फाणिअं पूअं, अन्नं वा वि तहाविहं ॥१-७१॥ (૧૩૨) વિવાદમાં પસ૮, ૨ વાર્ષિ . दितिअं पडिआइवखे, न मे कप्पइ तारिसं ॥१-७२।। તે જ રીતે ગાવળે-રસ્તામાં દુકાને સજુપુત્રાપુંશેકેલ ઘઉં-ચણાને લેટ (સાથે), જોનારૂં બોરનું ચૂર્ણ (બરકૂટ) સંસ્કૃઢિ તલસાંકળી, ઘાનિયં–ઢીલે (પ્રવાહી) ગોળ વગેરે, પૂબંપૂરીઓ, તાવિહં વા અથવા તેવું બીજું (હરકોઈ મિષ્ટાન્ન-લાડુ વગેરે) (૧૭૧) વિચમાdi=(રસ્તામાં દુકાનમાં) વેચાતું, ઘણું દિવસ પ્રગટ (ઢાંક્યા વિના રાખેલું અને તેથી જાણ વરિષif=માર્ગની રજથી પશિત થએલું (સચિત્ત રજવાળું) એવું દાન દેનારીને પ્રતિષેધ કરે, કે મારે તેવું કલ્પતું નથી. (૧-૭૨) તૈિયાર કર્યાને ઘણા દિવસે થવાથી વર્ણાદિ બદલાતાં અભક્ષ્ય થયું હોય, ઈત્યાદિ વિવિધ દેનો સંભવ યથામતિ વિચાર.] (૧૩૩) વદિ પુiા, નિમિત્તે વા વર્ષ ! अत्थियं तिंदुयं बिल्लं, उच्छुखंड व सिंबलिं॥१-७३॥ (૧૩૪) શ ણિા મોયના, દુનિયમિત दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-७४॥ વઘુગદિદં ઘણું ઠળીયાવાળું (સીતાફળાદિ, પુદગલ (ફળ), અથવા નિમિસંએ નામનું ફળ, અથવા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [દશ વેકાલિક વદુદચંeઘણું કાંટાવાળું ફળ, અસ્થિયં અસ્થિવૃક્ષનું (અગથીયાનું) ફળ, તિંદુચતિદુકવૃક્ષનું ફી, વિ= બીલીનું ફળ, ફુર્વિદં=શેરડીના કકડા, ક્ષિસ્ટિંગ શામલી (વાલ વગેરેની) ફળીઓ, વગરે અચિત્ત હોય તે પણ (૧-૭૩) જો=અપ મોબળનgeખાવાનું અને દુઘણું વિજ્ઞામિણ છોડી દેવા (પરઠવવા) ચગ્ય સિચા= હોય, તેવું દેનારી બાઈને પ્રતિષેધ કરે, કે મારે એવું ક૯પતું નથી. (૧-૭૪) [જે કે પુદ્ગલને માંસ અને અનિમિષને માલું એવો અર્થ થાય છે, છતાં સૂક્ષ્મજીવની પણ વિરાધના સર્વથા તજેલી હોવાથી લેતાં મૂકતાં–હાલતાં-ચાલતાં, કે કોઈ પ્રવૃત્તિ કરતાં જે કોઈ જીવની મનથી પણ હિંસા ઈચ્છતા નથી, તેવા સાધુઓ પંચેન્દ્રિય જીવોના ઘાત વિના જેને સંભવ નથી જ, તેવું માંસ કે જીવતું માંછલું લેવા ઈ છે, એવી કલ્પના કરવી તે પણ બુદ્ધિની એક ભારે હાંસી છે-વિડંબના છે. હજારો વર્ષોથી નિષ્પક્ષ અને સમર્થજ્ઞાની ગ્રન્થકારો જે શબ્દોને અર્થ તે તે વનસ્પતિનાં ફળરૂપે કરે છે, તેને વિરુદ્ધ અર્થ કરવો તે માધ્યરથ નહિ પણ પરમતઅસહિષ્ણુતાનું કે જડબુદ્ધિનું પરિણામ ગણાય. જેમ મનુષ્યનાં હાડકાંને અસ્થિક અને શરીરને પુદ્ગલ કહેવાય છે, તેમ વનસ્પતિના ઠળીયાને અસ્થિક અને તેના શરીરરૂપ ફળને પુદ્ગલ કહેવાય, એ સાદી સમજમાં આવે તેવી વાત છે. વળી પરડવવા જેટલી “અલ્પ પણ હિંસા ન કરવી” તેવું જણાવનારી આ જ ગાથાના શબ્દોને હિંસાજન્ય માંસ અને મત્સ વગેરે અર્થ કર તે કેમ ઘટી શકે ? આવી કલ્પના વસ્તુતઃ ધર્મ, ધર્મી, કે જ્ઞાનીઓ પ્રત્યેને પૂજ્યભાવ ઓછો હોવાથી તેઓના અછતા દોષોનું ઉદ્દભાવન કરવારૂપ છે, પોતે દોષ સેવીને નિર્દોષમાં ખપવાને એક શુદ્ર પ્રયાસ છે. કોઈપણ શાસ્ત્રને અર્થ કેવળ શબ્દને અનુસરીને કરવાથી સારો થઈ Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૯ શકે નહિ. પણ · દ્રસ્થ તિશ્ચિન્તરીયા ’ એ ન્યાયે ગ્રન્થકારને આશય સિદ્ધ થાય તેમ વાકષ, પ્રકરણ અને સમગ્રશાસ્ત્રને સંમત તાત્પર્યાં ને સત્ય માનવેા જોઇએ.] અહીં સુધી અશનના વિધિ કહીને હવે પાણીના વિવિધ કહે છે. (૧૩૫) તદ્દેપુચાવયં વાળ, અનુવા વાધોવાં संसेइमं चाउलोदगं, अहुणाधोअं विवज्जए ॥१-७५॥ (૧૩૬) નું નાળિ= વિરા થોય, મત્ Żસોળ વા पडिपुच्छिऊण सुच्चा वा, जं च निस्संकियं भवे ॥१-७६॥ (૧૩૭) બનીય ય નચા, પરિગાહિબ્ન સંકલ્પ । अह संकिअं भविज्जा, आसाइत्ता णं रोअए ॥१-७७॥ (૧૩૮) થોત્રમાસાથળઠ્ઠા, ત્યાંમિત્ઝાહિ મૈં । मा मे अच्चबिलं पूअं, नालं तन्हं वित्तिए ॥१-७८ ॥ (૧૯૩૯) તે = ચિવિત્ઝ પૂલ, નારું તતૢ વિત્તિ" । दिति पडिआइक्खे, न मे कप्पड़ तारिंसं ॥ १-७९॥ (જે રીતે ઉપર અશન માટે કહ્યું) તહેવ=તે રીતે ચાવયં=(જેના વર્ણાદિ ઉત્તમ હાય તે દ્રાક્ષા વગેરેનું શ્રેષ્ઠ) ઉચ્ચ અને (કાંજી વગેરેનું કે વાસી-દુર્ગંધવાળુ) અશ્રેષ્ઠ પા=પાણી, અનુવા=અથવા વાધોવાં=ગાળના માટલાદિનુ` ધાવણ, સંક્ષેમ લાટથી ખરડાએલા હાથ કે પાત્રાદિનું ધાવણુ, તથા ચાન્દ્વોમં=કાચા ચેાખાનુ ધાવણ, એ દરેક અનુળાધોત્ર-તત્કાળ ધાએલાં, (મિશ્ર હાય, માટે) વિવજ્ઞ=ર્જવાં. (૧-૭૫) Page #147 -------------------------------------------------------------------------- ________________ - ------- ૧૦. || દશ વૈકાલિક (વારંવાર વહેરવાથી થએલા અનુભવરૂ૫)મg=બુદ્ધિ વડે અથવા રંગેન=(વર્ણાદિ) જેવા વડે, પરિપુરિઝળ= પૂછીને, કે બીજા દ્વારા સુચ=સાંભળીને વં=જેને નાળિજ્ઞા=જાણી શકે કે નિરાઘોગં ઘણું સમય પૂર્વે ધાએલું છે, તેને (તથા ધાયા પછી નીતરેલું વગેરે જઈને નિશ્ચયથી) ૬ નિ:સંચિં=જે શંકા વિનાનું હોય, તેને (૧-૭૬) તથા જે ત્રણ ઉકાળા પૂર્વક ઉકાળેલું હોવાથી બનીદં=જીવરાહિત પરિચં-પ્રાસુક (તથા બુદ્ધિ આદિથી મીઠું, સવ્યા વિનાનું, આરોગ્યજનક વગેરે સમજાય, તેને તેવું)ના જાણીને સંયત એ સાધુ ગ્રહણ કરે. કટ્ટ= ( દુધી કે ખારું ખાટું રોગજનક હશે, એમ) સંવિનં=શંકાવાળું મવિડના થાય (દેખાય) તો oi=તેને માણારૂત્ત=ચાખીને રોણ=પસંદ કરે-નિર્ણય કરે. (૧-૭૭) તે માટે દાત્રીને કહે કે મારા ન=ચાખવા માટે થોઘંટડું, ઘંમિ=મારા હાથમાં ટ્રાદિ આપ, રચંધિ૪ =અતિખાટું કે હૂણં દુધવાળું ને તણું વિનિત્તા=મારી તૃષા શમાવવા માટે મારું=સમર્થ ન હાય, મા (એવું અનુપયેગી મારે) મારે જરૂરી નથી. (ચાખ્યા પછી શરીર-સંયમને યોગ્ય–ઉપયોગી હોય તો ગ્રહણ કરી શકાય, અન્યથા નિષેધ કરાય.) (૧-૭૮) છતાં દાત્રી અતિખાટું, દુર્ગધવાળું, તૃષા શમાવી ન શકે તેવું પાણી આપે તે તેને પ્રતિષેધ કરે કે મારે તેવું ક૫તું નથી. (૧-૭૯) Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] . [જો કે સાધુને વિવિધ અચિત્ત પાણી લેવાનું શાસ્ત્રોમાં વિધાન છે, તે પણ લેનાર-આપનારના ભાવધર્મની રક્ષાના ધ્યેયથી કે અન્ય કારણોથી આ વિધિ વૃદ્ધપરંપરાથી બંધ થએલો દેખાય છે. વર્તમાનમાં તો કેવળ ત્રણ ઉકાળા આવે તે રીતે પર્ણ ઉકાળેલું શુદ્ધ પાણી લેવાય છે. ગોળ-સાકરાદિનાં ધાવણ, દ્રાક્ષાદિનું કે ફળનું પાણી તૈયાર કરવાથી અથવા લેવામાં લુપતા થવાથી આધાકર્મ આદિ દોષોનો સંભવ છે તેમ ઉકાળેલા પાણીમાં પણ બહુધા આધાકર્મ વગેરે દોષો લાગે છે, તો પણ ઉકાળેલું પાણી લેવામાં રસલુપતાથી બચવારૂપ ભાવધર્મની રક્ષા શક્ય છે. હા, જોઈતા પ્રમાણમાં મળવાથી તેની વપરાશ વધે તે હિતકર નથી, માટે આભાર્થી સાધુએ વિવેક કરવો આવશ્યક છે. ગૃહસ્થજીવનમાં ધનની મુખ્યતા હોવાથી જેમાં ધનખર્ચ ન થાય કે ઓછો થાય તે વસ્તુના દાનની ગૃહસ્થ કદાચ બહુ કિંમત ન કરી શકે, પણ સાધુજીવનમાં ધર્મની મુખ્યતા હોવાથી સંયમધર્મ હણાય તેવી વસ્તુ બહુમૂલ્યવાળી હોય તો પણ કિમત વિનાની અને સંયમમાં ઉપકારી અ૫–મૂલ્યવાળી હેય તો પણ બહુ કિંમતવાળી માનવી જોઈએ. અર્થાત સાધુને ઘી કે પાણી નિર્દોષ હોય તો બન્ને સમાન ઉપકારક છે. દેષિત આહારની જેમ દેષિત પાણી પણ સંયમને હાનિ કરે જ છે, છતાં અનિવાર્ય હોવાથી દોષિત લેવું પડે, ત્યારે તો તેની વપરાશ બને તેટલી ઓછી કરવી જોઈએ. પૂર્વકાળના મહર્ષિએ અલ્પજરૂરીઆતવાળા હેવાથી ફળાદિનાં કે ધોવણ આદિનાં અલ્પ પ્રમાણમાં મળતાં પાણીને ઘેરઘેરથી મેળવી નિર્વાહ કરતા અને એથી સંયમની પણ નિર્મળતા રહેતી. એ વિધિ નષ્ટ થતાં ઉકાળેલું પાણી વધુ પ્રમાણમાં મળવાથી જરૂરીઆત પણ વધતી ગઈ, પ્રાયઃ દેષિત હોવાથી સંયમ મલિન થવા લાગ્યું અને આશીર્વાદરૂપ સાધુજીવન ગૃહસ્થને પણ ભારરૂપ બનતું ગયું. એમ લાભને બદલે હાનિ થવાના પ્રસંગને વિચારીને સંયમના ખપી આત્માએ એનો વિવેક કરવો ઘટે. ઘી હોય કે પાણી હોય, તેનું એક બિન્દુ પણ નિરર્થક વાપરવામાં કે પરઠવવામાં સમાન દેશ છે. એ વચન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [દશ વૈકાલિક પુનઃ પુનઃ યાદ કરીને આત્માથી એ સંયમ જેમ નિર્મળ અને પ્રભાવક બને તેમ વર્તવું હિતાવહ છે.] (૧૪૦) તં જ દુa moi, વિમmળ પહિરિછા तं अप्पणा न पिबे, नो वि अन्नस्स दावए ॥१-८०॥ (૧૪૧) giતમવમિત્તા, વિત્ત હિસ્ટેહિ ! जयं परिदृविज्जा, परिठ्ठप्प पडिकमे ॥१-८१॥ (નિષેધવા છતાં દાતારે આગ્રહ કરીને વહોરાવવાથી અમેoi=ઈચ્છા વિના કે વિમળા=બે-ચિત્તથી (અનુપગથી) તે વ=તેવું (ખાટું કે દુર્ગધી, વગેરે અગ્ય) પાણી વિછિન્ન =લીધું હોય, તો તે બqળા=પતે ન પીવે અને બીજાને પણ ન આપે. (૧-૮૦) કિન્તુ શાંત એકાતે ગવ #મિત્તા=જઈને વિત્ત =અચિત્ત ( નિવયેગ્ય) ભૂમિને પરિફ્રિકા-ચક્ષુથી જોઈ–પ્રમાજીને = =જયણ પૂર્વક પરઠ, પરઠવીને વસતિમાં આવી પરિક્રમે 'ઈર્યા પથિકી) પ્રતિકમે. (૧-૮૧) [કોઈવાર ગૃહસ્થની દાક્ષિણ્યતાથી કે તેની ભાવનાની રક્ષા માટે ગીતાર્થ સાધુ ઈચ્છા વિના પણ લે, કારણ કે ગોચરીએ ગએલા ગીતાર્થને સ્યાદ્વાદદષ્ટિએ લાભ હાનિને વિચાર કરી વર્તવાને અધિકાર છે. એમ છતાં “સર્વત્ર સંયમની અને સંયમમાં અપવાદ સેવીને પણ આત્માની રક્ષા કરવી” એમ કહેલું હોવાથી અયોગ્ય વસ્તુને વાપરે કે વપરાવે નહિ, આથી રત્નાધિકે પણ અયોગ્ય વસ્તુ લઘુ સાધુને પણ આપવી નહિ, એમ જણાવ્યું. બહારથી આવીને ઈર્યા પ્રતિક્રમણ કરવાનું વિધાન સામાન્ય હોવા છતાં અહીં પુનઃ કહ્યું, તે વસતિમાં પરડવે તે પણ પાઠવ્યા પછી ઈર્યા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, એમ જણાવવા માટે સમજવું.] Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૧૧૩ હવે કારણે વસતિ બહાર ભાજન કરવાનો વિધિ કહે છે (૧૪૨) નિબા બ ગોળવાળો, છિન્ના મુન્નુબં । कुट्टगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फाअं ॥ १-८२ (૧૪૩) જીવિત્તુ મેહાવી, પરિચ્છન્નમિ સંયુકે । નૃત્ય સવમન્તિત્તા, તથ મુનિમ્ન સંગત્ II?-૮। મિત્ર-કદાચિત્ (તપસ્વી હોય, બીજે ગામ દૂર ગયા હાય, કે શ્રમિત અથવા તૃષાતુર થયેા હેાય, તેથી) ગોત્રરો-ગાચરી ગએલા મુનિ ત્યાં જ મુત્તુબં=ભાજન કરવા ઇચ્છે, ત્યારે દામુf=ત્રસ-બીજ વગેરે જીવાથી રહિત હ્રદયં-શૂન્ય ઘર-મઠ વગેરેને, કે તેવું સ્થળ ન મળે તે મિત્તિમૂર્ણ=કાઇની ભીંતના મૂળને (પાછળના દેશભાગને) પદ્ધિત્તિા=નેત્રાથી જોઇ-પ્રમાઈને (૧-૮૨) મેદાના= બુદ્ધિમાન સાધુ અણુમ્નવિદ્યુ= વિશ્રામ કરવાના બહાને તેના સ્વામિની) અનુમતિ મેળવીને (કાઈ ત્યાં ન દેખે એવી વ્યવસ્થા કરીને) હિન્નુમ્નમિ=ઉપર ઢાંકેલા (છાપરાદિવાળા તે સ્થાને) સંવુડે=સંવૃત થઇને (ઉપયોગ પૂર્ણાંક) ધૈર્યા૦ પ્રતિક્રમણ કરીને દૂધાં (ઉપલક્ષણથી)હાથમાં મુખસ્ત્રિકા લઇને સંમત્તિત્તા=વિધિપૂર્વક કાયાને પ્રમાઈને, સંજ્ઞ= સમાધિયુત સાધુ (રાગ-દ્વેષ વિના) મુનિTM=આહાર-પાણી આદિ વાપરે. (૧-૮૩) [કાઇ તપસ્વીને, વિશિષ્ટ નિર્જરા માટે અભિગ્રહ ધારીને અથવા કોઇ સામાન્ય સાધુને પણ ધારવા કરતાં દૂર અન્ય ગામમાં જવુ* ८ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [દશવૈકાલિક પડે, ઇત્યાદિ કારણે આવા પ્રસંગ સંભવિત છે. તથા ભોજન કરતાં કે ગોચરી આલાચતાં પહેલાં મસ્તક વગેરેનું પ્રમાન કરવું જોઈએ. (૧૪૪) તત્ત્વ તે મુનમાળસ્ત, ટ્વિગ *ટલો નિગા । तणकटुसकरं वा वि, अन्नं वा वि तहाविहं ॥१-८४॥ (૧૪૫) તે વિવિત્તુ ન નિવિલે, બાવળ ન છન્નુલ | હસ્થ તં મહેળ, ઇરાંતમામે ॥૨-૮ (૧૪૬) પગંતમય મત્તા, વિત્ત હિòદ્દિકા । નથ -વિજ્ઞા, ટ્રુથ્વ વિક્રમે ।।૨-૮૬ા ત્યાં ભાજન કરતાં સે-તે સાધુને ભેાજનમાં ગૃહસ્થા-દિના પ્રમાદ વગેરેથી કાઈ તુબં=ઢળીએ, કાંટો, ઘાસતણખલું, લાકડું, સાર-કાંકરે, કે તથાવિધ (તેવુ) ખીજી પણ કંઈ આવ્યું fસા=હોય, (૧-૮૪) તેને વિત્ત=હાથથી ઉંચકીને ન નિવિવેકે કે નહિ, તથા બાસળ=મેઢેથી ન છx=ફે કે (થૂંકે) નહિ, કિન્તુ તેને હાથ વડે ગ્રહણ કરીને એકાન્તમાં લવમે=જાય, (૧-૮૫) એકાન્તે જઇને’વગેરે ૮૬ મી ગાથાના અર્થ ૮૧ મી ગાથા પ્રમાણે, (૮૬) હું જ્યાં ત્યાં ફૂંકવાથી કે થૂંકવા વગેરેથી ગૃહસ્થને અપ્રીતિ, પારિષ્ઠાપનિકાસમિતિના ભંગ, અસભ્ય વર્તનથી સંયમની લઘુતા, તથા શાસનની અપભ્રાજના, વગેરે અનેક દેષે સમજવા.] હવે વસતિમાં ભેાજન કરવાના વિવિધ કહે છે— (૧૪૭) સિયા ય મિત્રવૂ રૂચ્છિન્ના, સિન્ગમાનમ્ મુન્નુલ । सपिंडपायमागम्म, उंडुअं पडिलेहिआ ||१-८७॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૧૧૫ (૧૪૮) વિનgr iffસત્તા, સારે જુઓ guf I इरियावहियमायाय, आगओ अ पडिक्कमे ॥१-८८॥ સિગા કદાચિત (બહાર ભેજનનું કારણ ન હોવાથી) ભિક્ષુ (સાધુ) વિજ્ઞ=ઉપાશ્રયે ગામ આવીને ભેજન કરવા ઈછે, ત્યારે સવિંદચં=આહારપાણ સહિત, ગામ (ઉપાશ્રયના દ્વાર પાસે આવીને, ઉપાશ્રયની બહાર દુશં=સ્થડિલને (શુદ્ધ નિર્જીવ ભૂમિને હિબિા જોઈને પ્રમાજે , (ત્યાં ઉભા રહીને આહારની શુદ્ધિ કરે, અર્થાત્ કઈ જીવ, સચિત્ત, કે કાંટે, કાંકરે, તૃણ, વગેરે આવ્યું હોય છે ત્યાં પરઠવી દે.) (૧-૮૭) પછી વિનયથી (ત્રણ નિસહિ પૂર્વક “નમો મામળા” ઈત્યાદિ બોલતે વસતિમાં પ્રવેશ કરીને ગુરુની સાથે પાસે (સમક્ષ) આવેલા તે મુનિ इरियावहियमायाय='इच्छामि पडिक्कमिउ० इरियावहियाए.' ઈત્યાદિ પાઠ બેલીને હિમે=ઈરિટ પડિક્રમે અને તે કાયોત્સર્ગમાં જવા-આવવા ઉપરાંત ગોચરી લેતાં લાગેલા દનું પણ ચિંતન-સ્મરણ કરે. (૧-૮૮) (૧૪૯) કામોત્તા ii નીલે, શરૂાર વર્ષ गमणागमणे चेव, भत्ते पाणे व संजए ॥१-८९॥ (૧૫૯) કન્નુપ જજુશ્વિકો, શાલિવા ગણT I आलोए गुरुसगासे, जं जहागहिरं भवे ॥१-९०॥ મા =(કાર્યોત્સર્ગ કરતાં) જતાં-આવતાં તથા આહાર–પાણી લેવા વગેરેમાં લાગેલા નીલેસં=સઘળા અતિચારોને કા=યથાકમે નીકળ્યો ત્યારથી વસતિમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ === = = = == == == ૧૧૬ [દશ વૈકાલિક આવતાં સુધી જે જે કેમે દે લાગ્યા હોય તે કમથી) કામોત્તા=જાણીને (હદયમાં ધારણ કરીને) =વાક્યાલંકારે સંa=(રાગદ્વેષ રહિત) સાધુ (કાયેત્સર્ગ પારે.)(૧-૮૯) પછી કશુન્નો સરળ અને બુદ્ધિમાન સુધાદિને જીતનાર હેવાથી અશુટિવ ઉગ વિનાને, વળ= અવ્યાક્ષિપ્ત ચિત્તે (એકાગ્ર થઈને) જે જે વસ્તુ જે રીતે લીધી મહેાય તે તે ગુરુની સમક્ષ આલોચે (કહી જણાવે.) (૧–૯૦) [આ ચાર ગાથાઓમાં ગોચરી લઈને પાછા આવ્યા પછી પ્રાચીન વિધિ છે. વર્તમાનમાં એ વિધિ ગુટક જોવામાં આવે છે. તેનું કારણ અજૈનેની વચ્ચે રહેવાનું હોવાથી અપભ્રાજનાને સંભવ છે. ગોચરી આલેચવાને વિધિ સાધુને મમત્વ–લોલુપતાદિ ઘણું દોષોમાંથી બચાવી લે છે. અનુપગથી કે અજ્ઞાનથી દોષિત કે અનુપયોગી આવ્યું હોય તે ગુરુને કહેવાથી સમજવામાં આવે છે. વહોરવામાં કંઈ અનુચિત વર્તન થયું હોય તે સુધરે છે, ઈત્યાદિ અનેક લાભ છે. માત્ર સૂત્રપાઠ બોલીને આલેચવાથી આલેચના યથાર્થ થતી નથી. આલેચનાને અર્થ “કહી જણાવવું” એવે છે, માટે ક્રમશઃ યાદ કરીને ગુરુને કહેવાથી યથાર્થ આલેચના થાય છે.] (૧૫૧) ને માફ કુણા, પછી વ લ વોર્ડ पुणो पडिक्कमे तस्स, वोसट्ठो चिंतए इमं ॥१-९१॥ (૧પર) “ચો. બાવળા, વિર કા સિકા | મુબરવાળદેવસ, સાદુદ્દે ધારણા ” –રા વિશિષ્ટ જ્ઞાનના અભાવે સૂક્ષ્મ અતિચારે નહિ સમજવાથી ન માછોરૂ સમ્યગૂ ન આલોચ્ચે દુકોહેય, અથવા જે પુવિ પછા=પછીનું પહેલાં અને Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૧૧૭ પહેલાંનુ પછી (કે પૂર્વ-પશ્ચાત્કમ દોષવાળું અથવા પૂ– પશ્ચાત્ સંસ્તવદોષવાળુ) ==કર્યું હોય, સમ્સ=તેને ફ્છામિ ધિમિડ' નોબř=ઇત્યાદિ પાઠથી જુનો વિમે= પુન: પ્રતિક્રમે વોટો=કાયાત્સગ માં રહેલે આ પ્રમાણે ચિંતવે (૧-૯૧) જ્ઞે=આનંદ સાથે આશ્ચય (પામતા એમ વિચારે કે) માક્ષની (સમ્યગ્ જ્ઞાન-દનચારિત્રની) સાધનામાં હેતુભૂત એવા સાધુના શરીરની ધારના= (નિર્દોષ) રક્ષા માટે શ્રીજિનેશ્વરદેવાએ અસાવના= પાપરહિત વિત્તી=આજીવિકા ફૈતિબા કહી છે.(૧–૯૨) [આ એક ઉત્તમ ચિંતન છે, તેમાં શ્રીજિનેશ્વરદેવના ઉપકાર, સાધુનું કવ્ય, ભાજન લેવાના ઉદ્દેશ, દોષ ટાળવાની પ્રેરણા અને શરીરરક્ષાની આવશ્યકતા, વગેરે વિવિધ સૂચના છે. એમાં ભાજનની લાલુપતા અને શરીરની મમતા ટળે, આરાધનામાં અપ્રમત્તતા, નિર્દોષ આહાર મેળવવાની વૃત્તિ અને પરમાપકારી શ્રીતીર્થંકરદેવા પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટે તેવું એક અમૃત છે. આ ચિંતન યથાર્થ બનતાં સાધુજીવન દોષ રહિત બની જાય છે. વસ્તુતઃ ગાયરીની આલાચના એક શુભભાવથી ભરપૂર સુંદર આત્માપકારક અનુષ્ઠાન છે. ] (૧૫૩) મુવારે પરિત્તા, ત્તિા નિળસંથવું । સન્ધાય પદ્રવિત્તા નં, વીસમેન્ગે વળ મુળી ।।૨-૧૫ ‘નમો અરિહંતાળું' કહેવા પૂર્વક કાયાત્સગ પારીને, ઉ૫૨ નિસથવં=ચતુર્વિ’તિસ્તવને (લેાગસ્સને) કહીને, સડ્વાયં પવિત્તા=સજ્ઝાય પડાવીને (જે લેાજન માંડલીમાં કરવાનું હાય તા બીજા સાધુએ આવે ત્યાં સુધી માંડલીમાં એસીને સ્વાધ્યાય કરે અને (તપસ્વી આદિ) એકલલાજી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [દશ વૈકાલિક હેય તે તે) મુળી સાધુ ક્ષણવાર વિશ્રાતિ કરે. (૧–૯૩) [અહીં સઝાય પઠાવવાનું કહ્યું, તેથી “પચ્ચફખાણ પારતાં સઝાય કરવી” એ માટે સંભવે છે. વર્તમાનમાં ભેજન પૂર્વે સઝાય પઠાવવાને બીજે વિધિ જોવામાં આવતું નથી. વળી બીમાર, તપસ્વી, સુધાળુ, બાળ વગેરે સાધુઓને ગુરુની આજ્ઞાથી એકાકી ભોજન કરવાને વિધિ પણ છે. શેષ સાધુઓ સમગ્ર સાધુમંડલની સાથે જ ભજન કરે એ વિધિને ભજનમંડલી કહેલી છે.] (૧૫) વીમત રૂમ વિતે, યમદું રામમંદિ. जद मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ ૨–૧૪ વીસમંતો વિસામો લેતો રામક્ટ્રિો-લાભને અથી સાધુ રૂમ=આ ત્રિમ હિતકારી અર્થને (લાભને) વિચિતવે “જ્ઞરૂ છે જે મારા ઉપર દૂ-સાધુઓ અનુગ્રહ કરે તે તારિમો દુકસામિ (હું સંસાર સમુદ્રથી) તલ થાઉં (તરું). (૧–૯૪). [સાધુને પણ આ વિધિથી દાનધર્મ સાથે ગુણવાનની સેવા દ્વારા ગુણોની સેવા થાય, ઉદરંભરિતા ટળે, ઔચિત્યધર્મનું પાલન થાય. તથા પરસ્પર મૈત્રી–પ્રીતિ અને વાત્સલ્ય વધે. ગૃહસ્થની જેમ રત્નાધિક સાધુને પણ ધર્મ છે કે સૌને સંભાળીને (સંતોષીને) ભજન કરે.] (૧૫૫) વાવો તો નિરાં, નિતિન કટુંબમાં जइ तत्थ केइ इच्छिज्जा, तेहिं सद्धिं तु भुंजए॥१-९५।। (૧૫૬) શ રૂ ન રૂરિજીજ્ઞા, તો મુનિ T] મારોહ માય લાદ, કાં પરિક્ષાહિ ?–૧દ્દા Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૧૧૯ પછી ગુરુને વિનંતિ કરે કે હે ભગવંત! આ ભેજનમાંથી ઈચ્છા પ્રમાણે આ૫ ગ્રહણ કરો.” જે તેઓ સ્વીકારે તે અતિસુંદર ન સ્વીકારે તે “બીજાઓને આપ” એમ વિનંતિ કરે. એથી તેઓ આપે તો ઘણું સારું, અને “તું આપ” એમ કહે તો ત્યારે વિશoi=પ્રશસ્ત મનથી (પ્રણિધાન પૂર્વક) પંરત્નાધિકના કમથી (અન્ય મતે બાળ, પ્રાથૂર્ણક, વૃદ્ધ, તપસ્વી, વગેરે ક્રમથી) સાધુઓને નિમંત્રણ કરે–વિનવે, જે તેઓ કઈ ઈચ્છે તે તેઓની સાથે (તેઓને આપીને) ભજન કરે. (૧-૯૫) જે કેઈન ઈ છે તે સાધુ ગાઢોણ=પ્રકાશવાળા(પહેલા) મા=ભાજનમાં (પાત્રમાં) જયંકયતનાથી પરસારિબં(હાથ કે મુખમાંથી એક કણ–બિંદુ પણ)નીચે ન પડે તેમ ઘર મુનિજ્ઞ= એક ભજન કરે. (૧–૯૬) [ગુરુને નિમંત્રણ કરવાથી તેઓને વિનય થાય અને વ્યવસ્થા જળવાય. સ્વયં ગમે તેને આપવાથી ગુરુ આજ્ઞાને ભંગ થાય “કોને આપવું યોગ્ય કે અગ્ય છે વગેરે જાણીને ગુરુ આપે તે લેવાથી લુપતાની પુષ્ટિ ન થાય અને લેનારને ગુરુ પ્રત્યે પૂજ્યભાવ વધે. ગુરુ આજ્ઞા વિના સ્વયં આપવાથી પરસ્પર અપ્રશસ્ત રાગ વધે. ગુરુનું બહુમાન ન સચવાય, અનધિકાર ચેષ્ટાને દોષ લાગે અને પરિણામે વૈરાગ્યને હાનિ પહોંચે. એથી અસંયમ વધે અને વિરાધક પરિણામ પ્રગટે. “કેને ક્યારે કેટલું શું આપવું–ન આપવું” એ જ્ઞાની ગુરુ સમજી શકે, માટે તેઓને પૂછીને જ વર્તવું, એ સાધુનું કર્તવ્ય છે. જમવાનું ભાજન પહોળું હોય તે પહેલા કે ઉડતા જીવો માખી વગેરેને બચાવી શકાય. ખાતાં નીચે ઢળવાથી કીડી આદિને ઉપદ્રવ થાય, તે ખેંચી જાય તો અવિરતિનું પિષણ થાય અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [દશવૈકાલિક છેડાવવા જતાં ભાગાંતરાય કર્મ બંધાય, વગેરે દાષા સમજવા.] (૧૫૭) તિત્તાં ય ડુબ વ સાય, ઐવિરું ય મઠ્ઠુર હવળ વા । एयलद्धमन्नत्थपउत्तं, महुघयं व भुंजिज्ज संजए ॥१-९७ તિત્તñ=કટુ, ઋતુધ્ન ગતિમ્મુ, સાયં-તુરું, વિરું= ખાટુ', મદુર=મધુર-મીઠુ કે રુવનં=ખારુંચનું=એવું જે (શાસ્ત્રવિધિથી) મલ્યું હોય તે અન્નથપ-સં=અન્યા પ્રયુક્ત’, અર્થાત્ (ગાડાના ચક્રમાં ઉંજણની જેમ) મેાક્ષનું સાધક છે, એમ સમજીને સંજ્ઞ=રાગ-દ્વેષ રહિત સાધુ મદુર્ય વ=મધુ-દ્યુતની જેમ ઉત્તમ માનીને) મુંન્નિ— ભાજન કરે. (૧–૯૭) [સ્વાદિષ્ટ કે સ્વાદ વિનાનું ભોજન રસનેન્દ્રિયની અપેક્ષાએ સારું નરસું મનાય છે. રસનાના વિજેતા મુનિ મેાક્ષ સાધક દેહને માત્ર ટકાવવાના ધ્યેયથી રાગ-દ્વેષ વિના શાસ્ત્રોક્ત વિધિથી મળેલું, જે જે નિર્દોષ કલ્પ્ય અને શરીરને પથ્ય હોય તે સઘળું સંયમની અપેક્ષાએ ઉત્તમ સમજીને મીઠા ભે!જનની જેમ વાપરે અને અવિધિથી લાવેલુ, દોષિત અકલ્પ્ય તથા ક્રુણ્ય વસ્તુ વર્ણાદિથી શ્રેષ્ઠ હોય તે પણ તજે. અહીં મધુશ્રૃત'માં મધુ શબ્દ સ્વાદની ઉપમા માટે કહેલા છે, માટે મધને ભક્ષ્ય નહિ સમજવું,] (૧૫૮) બä વિરમં યા વિ, મૂત્યુદ્ધ ના સૂત્ર | ડહ્યું ના ગરૂ વા મુદ્ર, મંધુમ્માન મોબળ ?-૧૮ (૧૫૯) ૩૫ન નાદ જિન્ના, ગળું વા યદુ દામુ, मुहाल मुहाजीवी, भुंजिज्जा दोसवज्जि ।। १ - ९९॥ અસં=(મસાલા કે વઘાર વગેરે કર્યાં વિનાનુ) રસ Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૧૨૧ રહિત, અથવા વિનં=વિપરીત રસવાળુ' (કે અતિપુરાણું) સૂf=શાક સહિત, અથવા મૂળ-શાકરહિત (ઘણા વઘારાદિથી યુક્ત) રસદાર, અથવા મુર્છા=અલ્પેશાકવાળુ–સુ!' (રસરહિત) અર્થાત્ મંથુ એરનું ચૂર્ણ, દુશ્મન=અડદાદિના બાકળા (ટાઠા) વગેરે જે જે (૧-૯૮) જામુઅ=નિર્જીવ પi=શાસ્ત્રોક્ત વિધિથી મેળવેલું હોય તેને નાદ્દીજિજ્ઞા=અતિનિ દે નહિ, અર્થાત્ ö=અતિઅલ્પ છે, વદુ ઘણું છતાં અસાર (શક્તિ ન આપે તેવું છે, વગેરે નિંદા કરે નહિ, પણ મૌનપણે, મુખ બગાડ્યા વિના, લાકાએ પાતાની દાનરુચિથી જે આપ્યું હોય તેને શ્રેષ્ઠ માનતા મુનિ) મુદ્દાã=(મંત્ર-તત્રાદિ પ્રયાગ કર્યા વિના) સહજ ભાવે મળેલું ટોક્ઝિબ=દોષરહિત હાય એવા અશનાદિને મુદ્દાની=(કોઇ નિયાણા વિના કેવળ સંયમ) મેાક્ષની સાધના માટે જીવનારા મુનિના= ભાજન કરે. (૧–૯૯) [બારનું ચૂર્ણ કે બાકળા જેવી સામાન્ય વસ્તુમાં પણ અસદ્ભાવ ન કરતાં, થાડું કે ધણું જે જે નિર્જીવ, શાસ્ત્ર વિધિથી, દોષરહિત, વિના બલાત્કારે મલ્યું હોય તે સર્વ માક્ષમા માં ઉપકારી છે એમ સમજી બળ થી – પુષ્ટિ–શાભા આદિ કાઈ જડભાવની અપેક્ષા વિના માત્ર શરીરને ટકાવવાની બુદ્ધિએ લીધેલા આહાર સયમસાધક બને છે. તેથી વિપરીત અતિરાગ-દ્વેષાદિ પૂર્વક લેવાય તેા તે ઘણું! કે શ્રેષ્ઠ પણ આહાર સંયમના પરિણામમાં વૃદ્ધિ કરી શકતેા નથી જેમ આહાર નિર્દોષ-શુદ્ધ જોઈએ, તેમ ખાનારનું ચિત્ત પણ શાન્ત અને શુદ્ધ જોઈએ. ખારાકનાં પુદ્દગલ શુભાશુભભાવરૂપ જે અસર ઉપજાવે છે તેથી કંઈ ગુણી અસર ખાનારના અધ્યવસાયે ઉપાવે છે. માટે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ દશ વૈકાલિક ઉભયની શુદ્ધિ જોઈએ. ભોજન કરનારની શુભાશુભ વૃત્તિઓ ભજનથી પિવાય છે. માટે આહાર મેળવવાની જેમ વાપરતાં પણ ઉપશમભાવ કેળવવો જોઈએ. એ કારણે જ ગ્રાસેષણાના પાંચ દોષો જુદા કહ્યા છે. મંત્ર તંત્રાદિ પ્રયોગ કે બલાત્કારાદિ કર્યા વિના મેળવેલું પણ જડ લાલસાને પોષવાના ધ્યેય વિના કેવળ ધર્મના સાધનભૂત કાયાને ટકાવવાના ધ્યેયથી વાપરવું જોઈએ ] (૧૬૦) દુહા ૩ મુઠ્ઠીવાર્ડ, મુહાનવી વિ ટુદ્દા | मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सुग्गइं-त्ति बेमि પ્રાયઃ સર્વત્ર મુધાદાયી દુર્લભ છે અને મુધાળવી પણ દુલભ છે. સુધાદાયી અને સુધાળવી બને (પત પિતાના તે ગુણેથી) સદગતિને પામે છે, એમ હું કહું છું. (૧–૧૦૦) [કોઈપણ બદલાની આશા વિના કેવળ સ્વધર્મ સમજીને આપનારો મુધાદાયી અને પોતાની જાતિ-ગુણ–બુદ્ધિ-જ્ઞાન કે કળા વગેરે સવ આલંબનને તજીને દીનતા કે બદલો આપવાની ભાવના વિના કેવળ સ્વગુણોના બળે જીવનારે મુધાજીવી સમજવો. નિષ્કામ વૃત્તિવાળા તે બને પિતાના એ મહાન ગુણથી નિર્દોષ જીવન જીવીને સદ્ગતિને પામે છે. મુધાદાયી માટે કહ્યું છે કે કઈ વૈષ્ણવે પિતાના ત્યાં એક પરિવ્રાજકને સેવાનો કોઈપણ બદલે નહિ આપવાની શરતે ચોમાસું રાખે અને પોતે સ્વધર્મ સમજીને તેની સેવા કરવા લાગ્યો. એકદા તેનો ઘોડો ચેરે લઈ ગયા, પ્રભાત થઈ જવાથી ચોરોએ તેને આગળ ન લઈ જતાં નદી કાંઠે છોડી દીધો, સવારે પરિવ્રાજક સ્નાન માટે નદીએ ગયો, ત્યાં તેણે ઘેડ જોયો, પણ શરત કરેલી હોવાથી વૈષ્ણવને કહી શકાય તેમ ન હોવાથી “મારું વસ્ત્ર નદી ઉપર રહી ગયું છે Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૧૧૩ એમ વૈષ્ણવને કહી વસ્ત્ર લાવવા માસ મેાકલ્યા, તે માણુસે ત્યાં ઘેાડાને જોયા અને પાછા આવી પેાતાના સ્વામીને કહ્યું. એથી વૈષ્ણવે પરિત્રાજકના ધ્યેયને સમજી લીધું અને કહ્યું કે દાતારને બદલે આપવાની વૃત્તિવાળાને દાન આપવાથી ધર્મ ન થાય માટે અહીં થી ચાલ્યા જાઓ. તાત્પર્ય કે સ્વક વ્ય સમજીને નિષ્કામવૃત્તિથી દાન કરનારા ગૃહસ્થ મુધાદાયી જાણવા. મુધાવી માટે પણ કહ્યું છે કે-એક રાજાએ ધર્માંની પરીક્ષા માટે ધી એને આમ ત્રણ આપ્યું. કાર્પેટિક વગેરે વિવિધ લાંકા આવ્યા. તેને જીવન ઉપાય માટે પૂછતાં એકે કહ્યું હું મુખખશે ( કથા સંભળાવવાથી મળતી આજીવિકાથી) જીવું છું, ખીજાએ કહ્યું હું પગના બળે (લેખા-પત્રો પહોંચાડીને તેના બદલે મળતી આવિકાથી) જીવુ છું. ત્રીજાએ કહ્યું હું હાથના બળે (લેખનાદિ હસ્તકળાથી આવિકા મેળવીને) જીવું છું. ચોથાએ કહ્યું હું પ્રત્રજિત હોવાથી લેાકાની ભક્તિના બળે જીવું છું, ત્યારે પાંચમા ક્ષુલ્લક સાધુએ કહ્યું સંસારથી વિરક્ત થએલા મુધા (કાઇ આશા-આલંબન વિના) જીવુ છુ'. તે સાંભળી રાજાએ તેના ધમ ને શ્રેષ્ઠ માની સ્વીકાર્યો. અર્થાત્ વૈરાગ્યના બળે જીવનાર મુધાવી સમજવા. पंचमाज्झयणस्स पढमो उद्देसो सम्मत्तो Page #161 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક પાંચમા અધ્યયનનો બીજો ઉદેશે પહેલા ઉદ્દેશામાં શેષ રહેલ ભેજનવિધિ બીજામાં કહે છે— (૧૬૧) વહિપાદું સંજિાિ ાં, મારા સંતા दुगंध वा सुगंध वा, सव्व भुजे न छड्डए ॥२-१॥ સંa=(રાગ-દ્વેષાદિને વિજેતા) મુનિ દુર્ગંધવાળું કે સુગધી સાવં=સઘળું જેવમાચારૂ લેપ સુધી (પાત્રને તર્જની અંગુલીથી) સંઝિત્તિ=સંલેખન કરીને (ઘસીને) ભજન કરે, લેશ પણ છેડે નહિ. (૨-૧) [લેશ પણ નહિ છાંડતાં પૂર્ણ ભજન કરવાના વિધાનથી અધિક લાવવું નહિ, સંગ્રહ કરવો નહિ, મૂછ થાય નહિ, દાનરુચિની રક્ષા થાય-વધે અને પાત્ર વગેરે સ્વચ્છ રહે, ઈત્યાદિ અનેક લાભ થાય. ૨–૧]. (૧૬૨) સેજ્ઞાનિસદિયા, સાવ જ નોકરે अयावयट्ठा भुच्चा णं, जइ तेणं न संथरे ॥२-२॥ (૧૬૩) તો રામુને, મનપામાં પસTI विहिणा पुव्वउत्तेण, इमेणं उत्तरेण य ॥२-३॥ સેના–ઉપાશ્રય કે નિસચિ=સ્વાધ્યાય ભૂમિમાં (તપસ્વી કે ગ્લાન સાધુ) =આહાર કરવાના સ્થળે ચાવચ=(નિર્વાહ ન થાય તેટલું) અપૂર્ણ (ભેજન મળ્યું હોય તેને) મુકવા=વાપરીને (જે તેટલા વડે) ન સંથ = નિર્વાહ ન કરી શકે (૨-૨) તો તે (“ક્ષુધાની વેદના ન સહાય, જ્ઞાનાભ્યાસાદિ કા ન થઈ શકે વગેરે પુષ્ટ Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું] ૧૨૫ કારણે) પુદવાત્તા=પહેલા ઉદેશમાં કહ્યો છે અને મેળે ઉત્તરે=આ પછી કહેવાતા વિધિ વડે આહાર પાણીની નવેસર=(બીજી વાર) શોધ કરે. (૨-૩) [મુખ્ય માર્ગે સાધુને એક જ વાર અને કઈ તપસ્વી-બીમાર. વગેરેને નિર્વાહ ન થાય તો પુષ્ટ કારણે બીજી–ત્રીજીવાર ભજન વિહિત. છે. તેને વિવેક, લોલુપતાને નાશ, સમયને બચાવ, આરોગ્ય અને સંયમની શુદ્ધિ વૃદ્ધિ વગેરે વિવિધ લાભો છે. “સ્વાધ્યાયભૂમિ' એટલે ઉપાશ્રય અથવા બીજે જ્યાં અધ્યયન કરાતું હોય તે સ્થળ, પદને અર્થ પ્રસંગનુસાર લખ્યો છે. ટીકામાં છન્નમય કર્યો છે. ૩ હવે કાળની યતન કહે છે. (૧૬૪) વાદ નિવમે મિત્ર, શનિ પરિવા अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥२-४॥ સાધુ યોગ્યકાળે ગોચરી માટે નીકળે, અને યેગ્યકાળે રામે પાછા ફરે. (સ્વાધ્યાયાદિ માટે અકાળ માનેલા સંધ્યાદિ) મારું અકાળને વાઈને ગ્યકાળે જાઢ ભિક્ષાને (ઉપલક્ષણથી જ્ઞાન, ધ્યાન, પ્રતિકમણ, પ્રતિલેખનાદિ સર્વ કાર્યોને તે તે યોગ્ય કાળે) કરે. (૨-૪) [જે ગામનગરાદિમાં ગૃહસ્થને ભોજનને જે સમય હોય તે ભિક્ષા. માટે પણ ગ્યકાળ કહ્યું છે. સ્વાધ્યાયાદિ ન સીદાય તે રીતે પુનઃ સ્થાનમાં આવી જવાય તે પાછા ફરવાને યોગ્યકાળ સમજવો. જે જે કાર્ય જે જે કાળે કરણીય હેય તેને તે કાળ. વિના કારણે ગમે ત્યારે મોડું વહેલું કરવું તે અકાળ સમજવો. તે તે કાર્યો કાળે કરવાથી પ્રમાદને કારણ મળતું નથી, સવિશેષ આરાધના થઈ શકે છે અને અમૂલ્ય સમયને દુરુપયોગ થતો નથી. માનવ જીવનના સમય Page #163 -------------------------------------------------------------------------- ________________ એનું સુચક છે થોડી ક્ષણ સુધી ન થાય ૧૨૬ [દશ વૈકાલિક સમયની કિંમત અમૂલ્ય છે. “ મા! મયં મા vમાથg” એ પ્રભુ મહાવીર દેવનું વચન એનું સૂચક છે. અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી ન થાય તે આત્મશુદ્ધિ મનુષ્યની ટુંકી જીંદગીની થેડી ક્ષણોમાં થઈ શકે છે. માટે અનંતા જન્મો કરતાં ય મનુષ્યને ધર્મસામગ્રી યુક્ત એક ભવ અધિક મૂલ્યવાળે છે. ૪] અકાળે નીકળવાથી ભિક્ષા ન મળતાં કઈ સાધુ ફ્લેશ કરે, કે દાતારની નિંદા કરે, તેને અન્ય સાધુ કહે છે– (૧૬૫) બજારું વસિ મિ, વારું ન પરિસિ | अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥२-५॥ હે ભિક્ષુક ! તું અકાળે ભિક્ષાર્થે ફરે છે, ભિક્ષાકાળને ને પરિત્યે વિચારતો નથી, તેથી આgoi= પિતાને વિઝામેસિ= થવે છે અને સંનિવેસં= ગામને (ગૃહસ્થને) રિતિ-નિંદે છે. (૨–૫) [અજ્ઞાન, પ્રમાદ કે સ્વાધ્યાયાદિના લેભથી અકાળે ફરવાનું સંભવિત છે. પણ તેમાં અજ્ઞાન અને પ્રસાદ સ્પષ્ટ અહિતકર છે જ. સ્વાધ્યાયનો પણ લોભ મોહના ઉદયરૂપ હોવાથી શાસ્ત્રાજ્ઞાન ભંગ કરાવે છે. પ્રત્યેક કાર્યો તે તે કાળે કરવાની જિનાજ્ઞા હોવાથી તે તે કાળે કરાતું ભજન, ભિક્ષાભ્રમણ કે ઈંડિલ ગમન, વગેરે સર્વ શરીર–ચિંતાનાં કાર્યો પણ નિર્જરાનાં કારણ છે. ભણવા જેટલું પ્રત્યેક સાધુક્રિયાનું પણ મહત્ત્વ છે, એમ સમજતો મુનિ એક કાર્યના લોભથી અન્ય કાર્યની ઉપેક્ષા કરે નહિ. જ્ઞાનાદિ આરાધના લભ પણ બીજા યુગમાં અનાદર ન પ્રગટાવે તો જ પ્રશસ્ત ગણાય. વસ્તુતઃ જિનાજ્ઞાને અનુસરવા પૂર્વકને મન વચન અને કાયાને વ્યાપાર તે જ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. પી. Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ] ૧૨૭ (૧૬૬) સરું ના વરે ઉમરવું, ૩જ્ઞ પુરિસરારિ अलाभु त्ति न सोइज्जा, तवु त्ति अहिआसए॥२-६।। ભિક્ષાકાળ =થયે છતે (અથવા ગૃહસ્થ દાન દેવા માટે સાધુની સ્મૃતિ (સ્મરણ) કરે તે સમયે) સાધુ ભિક્ષાર્થે =ફરે, જઘાબળ હોય ત્યાં સુધી પુરતવારિવં પુરુષકાર (પુરુષાર્થ) કરે (પ્રમાદ ન કરે), ફરવા છતાં આહાર સામુ ન મળે ત્તત્સતે “ન મલ્યું” એ ન શોરૂઝા=શોક ન કરે કિન્તુ તેવુ ત્તિ-ઉપવાસ, ઉદરતા અ દિ “તપ થશે એમ વિચારી ફિગા=સુધાને સહન કરે. (૨-૬) [શરીરબળને સદુપયોગ થવાથી વીયન્તરાય કર્મ તૂટે છે, પ્રમાદથી બંધાય છે, માટે જંઘાબળ હોય ત્યાં સુધી સાધુએ વિહાર, ભિક્ષાબ્રમણ આદિ કરવું જોઈએ. આહાર ન મળે તો પણ જિનાજ્ઞાનું પાલન, વીર્યાન્તરાયને ક્ષયોપશમ, વગેરે લાભ તો થાય જ છે. મુખ્યતયા કેવળ આહાર માટે નહિ, પણ વીર્યાન્તરાયના ક્ષયોપશમ માટે ગોચરી ફરવાનું હોવાથી શાકનું કઈ કારણ નથી. સાધુને જિનાજ્ઞા મુજબ સંયમની પ્રવૃત્તિ નિષ્ફળ થતી નથી. કારણ કે “અમુક કાર્ય કરવું એ ધ્યેય ન રાખતાં “જિનાજ્ઞાને અનુસરું એ ધ્યેય રાખવાથી આજ્ઞાપાલનનું મોટું ફળ મળે છે. માટે આહાર ન મળે તો પણ ઢંઢણ મુનિના દષ્ટાને સમાધિ રાખવી. ૬] * હવે ક્ષેત્રની યતના માટે કહે છે (૧૬૭) તહેવુચાવવા વાળા, માઘ સમાગવા तं उज्जु न गच्छिज्जा, जयमेव परक्कमे ॥२-७॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દિશ વૈકાલિક કાળ યતનાદિ કહી તહેવ=તેમ (ક્ષેત્રયતના માટે પણ) જ્યાં રચાવવા સારા નરસા (હંસ વગેરે કે કાગડા વગેરે) Tળા=જી મત્તpg=(બલી-નૈવેદ્ય વગેરે) ભેજન માટે (આશાએ)આવ્યા હોય, તંsg=તેઓની સામે ન જાય, (પણ તેમને ઉદ્વેગ, ત્રાસ, ભય ન થાય તે રીતે) રમેશ પરમેયતના પૂર્વક જાય. (૨–૭) [પક્ષી આદિ ભયથી ઉડી જતાં તેઓને વિદનભૂત થવાથી કર્મ બંધાય. લોકમાં પણ સાધુ હલકા-ભીખારી તુલ્ય મનાય અને એથી શાસનની પણ લઘુતા થાય. ૭ (૧૬૮) બોગનવિદો શ, નિસીન્ન સ્થા कहं च न पबंधिज्जा, चिद्वित्ताण व संजए ॥२-८॥ ભિક્ષા માટે ગએલ સંજ્ઞા=સાધુ 7 નિસીરૂ==બેસે નહિ, અથવા વિદ્રિત્તા-ઉભા રહીને (પણ અમુક સમય સુધી) રંગકથાને વંવિજ્ઞા=પ્રબંધ પૂર્વક ન કરે. (૨-૮) [અર્થપત્તિએ પ્રસંગને અનુરૂપ આવશ્યક પ્રશ્નાદિ કે કોઈ પ્રસંગે થડે માત્ર ઉપદેશ કરી શકાય. ગૃહસ્થને ત્યાં અધિક રકાવા બેસવાથી સંયમની હાનિ અને ધર્મકથા કરવાથી ભક્ત હોય તો આહારમાં દોષ લાગવાનો અને દ્વેષી હોય તો ઠેષ થવાનો વગેરે પ્રસંગ આવે. ૮] હવે દ્રવ્યયતના માટે કહે છે– (૧૬૯) અમારું કહું તારું, વા વા વિ સંs I अवलंबिया न चिट्ठिज्जा, गोअरग्गगओ मुणी॥२-९॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું–૧૦ બીજો] ૧૨૯ ગોચરી માટે ગએલે =સંયત મુનિ શn૪= (દરવાજાના કમાડની) સાંકળને, ત્રિરં=પરિઘને (કમાડની પાછળ ભરાવવાના કાષ્ટને), દ્રારં=બારણાની) શાખને, કે વાત્રકમાડને જર્જરિબા=અવલંબીને (એઠિંગણું કરીને) ઊભું ન રહે. (કારણ કે એથી લઘુતા-હલકાઈ તથા સંયમ વિરાધનાદિ દો થાય.) (૨–૯) હવે ભાવયતના કહે છે– ૧૭૦) સમi મા વા વિ, વિવિઘ વા વણમાં उवसंकमंतं भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥२-१०॥ ૧૭૧) તમરામિg વિણે, ન વિ જિદ્દે વહુનો एगंतमवक्कमित्ता, तत्थ चिट्ठिज्ज संजए ॥२-११॥ (અન્યમતવાળા નિત્થ, શાક્ય, તાપસ, ગિરિક અને બૌદ્ધ, પૈકી કેઈ) સમvi-શ્રમણને, મi=બ્રાહ્મણને, કૃપણુતાથી ભીખ માગતા િિાં કૃપણને, કે વીમi= (પાંચ પ્રકારના યાચક પિકી કેઈ) યાચકને ભેજન કે પાણી માટે વારંવમંતંગ્રહસ્થના ઘેર જતા હોય ત્યારે સંયત મુનિ (૨-૧૦) તમન્નમિત્તે તેને ઉલંઘને (પહેલા) પ્રવેશ ન કરે, ગૃહસ્થ કે યાચકની વસ્તુળોએ= દષ્ટિએ દેખાય ત્યાં ઉભે પણ ન રહે, કિન્તુ ઘ= એકાનતે અવમિત્તા=ખસીને (જઈને) સંગા=રાગ-દ્વેષ વિના ત્યાં વિલિન ઉભું રહે. (૨–૧૧) કારણ કે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [દરા વૈકાલિક = (૧૭૨) વળીમાસ વા તા, ટ્રાયમ્ભુમયમ્સ વા | अपत्तिअं सिया हुज्जा, लहुत्तं पवयणस्स वा ॥२- १२॥ તે વળી સયાચકને, તલ નાચગાન તેને દાન દેનારને અથવા ઉભયને ચિ=કદાચિત્ અત્તિયં= પ્રીતિ થાય, અથવા (તે સાધુત્તુ' કે) વચળસ=જૈન શાસનનું હદુત્ત ઘુત્વ (હલકાઇ) થાય. (૨–૧૨) [ ભાગ પડવાના ભયે લેનારાનુ અને અનુચિત વર્તન ોઈને દાતારનું મન દુભાય, સાધુની પણ કદર તે ભીખારી જેટલી હલકી થાય અને એથી કર્માંધ તથા પ્રવચનના ઉડ્ડાહ વગેરે પણ થાય, માટે જૈનસાધુને તે ઉપાયે કાઈનું મન પણ દુભાવવાથી હિંસારૂપ અતિયાર કહ્યો છે. ] (૧૭૩) ùિàદ્દિશ્ વ તિન્ને વા, તબો શ્મિ નિત્તિ । उवसंकमिज्ज भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥२- १३॥ દાતારે તે શ્રમણાદિને ત્તેિ=િપ્રતિષેધ કર્યે છતે, ને યા અથવા દાન દીધે છતે . તમિ=તે તો=ત્યાંથી નિવૃત્તિ=પાછા ફર્યા પછી સ યત મુનિ ભોજન માટે કે યાણી માટે ગૃહસ્થની સમીપ જાય. (૨-૧૩) હવે પરપીડાના પરિહારની મર્યાદા કહે છે કે— (૧૭૪) ૩૫૦ ૧૩મ વા વિ, મુળ વા મળવુંતિન 1 अन्नं वा पुप्फसच्चित्तं तं च संलुंचिआ दए । २ - १४॥ (૧૭૫) તું મને મત્તવાળું તુ, મૅનયાળ બવ્વિલ । दिति पडिआइक्खे, न मे कप्पड़ तारिस | २ - १५ ॥ ? Page #168 -------------------------------------------------------------------------- ________________ અદયયન પાંચમું-ઉ. બીજો] ૧૩૧ ૩ઘરું=નીલકમળને, પd=રાતા કમળને, કુમુગં= ચંદ્ર વિકાસી શ્વેત કમળને, વંતિવ=માલતીને (અથવા મેગરાને), કે બીજા પણ પુષ્પાદિ સચિત્તને આપે, અથવા તં સુંચિગા=વૃક્ષાદિ ઉપરથી તેને ચૂંટીને (પશીને બીજી વસ્તુ પણ આપે (૨-૧૪) તે તે આહાર કે પાણી સંયત મુનિઓને અકય થાય, માટે આપનારીને પ્રતિષેધ કરે કે મારે તેવું ક૫તું નથી. (૨–૧૫) (૧૭૬) વા વિ, મુજ વા જતિ __ अन्नं वा पुष्फस चित्तं, तं च सम्मद्दिआ दए ॥२-१६।। (૧૭૭) તે મ મત્તા તુ, સંજયા લwfuડ્યા दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥२-१७॥ બને ગાથાઓને અર્થ ઉપર પ્રમાણે. માત્ર સક્રિ=(પૂ શૂટેલાં પણ અચિત્ત ન થયા હોય તે પુને) મર્દન કરીને (મસળીને કે પગ નીચે કચરીને, વગેરે પીડા કરીને), એમ સમજવું. (૨-૧૬–૧૭) [ પહેલા અધ્યયનની ૨૯ મી ગાથામાં ‘હમદમાળો' વગેરે પાઠથી નિષેધ સામાન્યરૂપે કર્યો અને અહીં નામનિદેશપૂર્વક કર્યો, માટે પુનરુદ્ધદેવ નથી] (૧૭૮) સાસુ વા વિઝિ, ભુયં ૩પ૦નાજિયં मुणालिअं सासवनालिअं, उच्छखंडं अनिव्वुडं -૧૮ના (૧૭૯) તા વા વવાણું, વસ તાસ વાત ત્રણ વા વિ રિસ, શામ પરિવાર ર–૨૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ [દેશ વૈકાલિક વળી–નિવુઃ-ચિત્ત નહિ થયેલા સાહુઅ = નીલકમળના કંદન, વિરાજિત્ર=પલાશવૃક્ષના કંદને, (ખીજાએ પર્યાવાળા પ્રત્યેક વેલાને અને પરૂપ પ્રત્યેક કદાને, એમ પણ કહે છે) તથા મુત્ર શ્રુતકમળને, અને ઉપજાહિયં=નીલકમળના નાળને (દાંડાને) તથા કમલિનીમાંથી નીકળેલા મુદ્રિ=મીસતંતુને, સાલવનાઅિં=ધૃતસર્ષવની મંજરીને(ફળીને) વંટ=શેરડીના કુકડાને, (૨-૧૮) તથા કોઈ પણ લક્ષ-વૃક્ષના તળરસ વા=અથવા તૃણુના કે કેાઈ અન્નત્ત=બીજા પણ કૃબિસ્ટ=વનસ્પતિના ગામનાં તળન વારું=કાચા તાજા પ્રવાલને (અ'કુરાને) તજે, (ન સ્વીકારે.) (૨–૧૯) (૧૮૦) નિબં યા છિવાäિ, ગામિત્ર મનિબં યં ! दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥२- २० ॥ ૧૩૨ તથા તનિબં=અતિકાસળ (દાણા થયા વિનાની) આમિત્રં દાણા થવા છતાં) કાચી ( નહિ પકાવેલી ), અથવા યં મનિબઁ એક વાર (કાચી-પાકી) પકાવેલી, એવી છિવા=િફળીને (મગ વગેરેની શિ ંગાને) આપનારી દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું કલ્પતું નથી. (૨-૨૦) (૧૮૧) તદ્દા જોમબુક્ષિમાં, વેહલ ાતવનાહિનું । તિરુપ્પકનું નામ, બામાં વિદ્ ાર-૨ા તથા અનુત્તિત્રં=(પાણી અને અગ્નિના સંયેાગ પૂર્વક) નહિ રાંધેલા હોરું ઓરને, વેરુબં= શકારેલાને શ્વાસ Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું -ઉ, બીજો] ૧૩૩ વનાહિબં=શ્રીપીના ફળને, તિરુવલ્વયં-ખાંડેલા તલને, અને નીમં=લીંમડાની લીલીન, એ સર્વાં ગામન=કાચાં સચિત્તને તજવાં. (૨-૨૧) [ અગ્નિમથનનુ”, કાયફળનું, શીમળાનું, ગાંભારીનું, વગેરે વૃક્ષને શ્રીપણી કહેવાય છે ] (૧૮૨) સદૈવ ચાઽહં વિદ્ય, વિલયું વાતનમ્બુરું । તિરુવિદ્યુવૃદ્ધવિભાગ, બામાં વિધ્નહ્ ।।૨-૨૨ા તેવી રીતે ગામમાં=કાચા-પૂર્ણ અચિત્ત નહિ થએલા ચારું પિટ્=ચેાખાના લેટને, તથા તત્તઽનિયુä-ત્રણ ઉકાળાથી પૂર્ણ તપીને અચિત્ત નહિ થએલા વિરું= શુદ્દપાણીને તિરુપિન્દુ-તલના લેટને (ખેાળને) પૂવિન્નાi= સરસવના ખાળને, એ સવ પણ પૂર્ણ અચિત્ત નહિ થયેલાંને વજ્ર વાં. (૨–૨૨) (૧૮૩) વિક માહિñ ૨,મૂળ મૂળત્તિત્રં । आमं असत्यपरिणयं, मणसा वि न पत्थए ||२ - २३॥ ગામ=કાચા તથરિનયં=અગ્નિ આદિ શસ્ત્રથી અચિત્ત નહિ થએલા વિદ્યુ=કાઠીના ફળને, માઇનિં= બીજોરાને તથા મૂર્છા=પત્ર સહિત મૂળાને અને મૂળ— (૩)ત્તિળ=મૂળાની (કંદની) કાત્રીને તે મનથી પણ 7 T=ન ઇચ્છે. (૨–૨૩) (૧૮૮૪) તહેવ હમ્યુનિ, યોગમવૃત્તિ જ્ઞાનિબા | વિદેહનું વિઝારું ન, બામન્ય વિદ્ર-૨૪ા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [દશ વૈકાલિક તેવી રીતે મયૂનિ (મેર વગેરે) ફળાનું ચૂર્ણ, વીબયૂનિ=મીજચૂર્ણ (જવ-ચણા-ઘઉ વગેરેના લેટ, વિદેહમાં=બિભીતક (બહેડાં) અને પિરું=પ્રિયાલફળ, એ પ્રત્યેકને નાનિા=જાણીને=(શાસ્ત્રવચનથી એળખીને) કાચાં (પૂ અચિત્ત ન થયાં) હોય તે વવાં. (૨-૨૪) [અહીં સુધી સ્થાવરને પણ પીડા ન થાય તે રીતે આહાર લેવા કહ્યું, તેમાં પ્રિયાલ એટલે રાયણુ અથવા દ્રાક્ષા જાણવી. અહીં સચિત્ત કે મિશ્ર વસ્તુ લેવાના નિષેધ કર્યાં તે નિશ્ચયનયની અપેક્ષાએ સમજવા. વ્યવહારનયથી તેા અચિત્ત પણ જે જે સંયમમાં હાનિ કરે, ગૃહસ્થાને પણ અભક્ષ્ય-અનંતકાય તરીકે ત્યાજ્ય હાય, જે લેવાથી લેાકમાં લાલુપી ગણાય, કે જે જે દેશ-કાળાદિને અનુસરીને વ્યવહારથી અભક્ષ્ય કહી હોય, તે સર્વ વસ્તુ લેવાના નિષેધ સમજવા. ૨૪] (૧૮૫) સમુથાળ રે મિલ્લૂ, તું ડઘાવયં સા । નીયું જમરૂમ, સઢ નામિયા (વ)ઽ ાર-રા સાધુ પ્રતિદિન સમુચા ં-શુદ્ધ-સયમાપકારક–નિર્દોષભિક્ષા મેળવવાના ધ્યેયપૂર્વક ધાવયં-ઉચ્ચ (ધનિકના) અને હલકા (દરિદ્રના) વુ ં=ઘેર (ભેદ વિના) હે=ફરે, કિન્તુ નીલં હલકા કુળને ઉલ્લંઘીને-છેડીને સઢ-દ્ધિસંતના ઘેર ન મિધાવ=ન જાય (અથવા 7 અમિધારક જવાનું ન ચિંતવે) (૨-૨૫) [અવસૂરીમાં ‘નામિધાવૈત્' પાડ પણ છે. ૨૫] (૧૮૬) બલીનો વિત્તિમેતિજ્ઞા, ન વિસીફન પૅહિન્દુ अमुच्छिओ भोयणंमि, मायन्ने एसणारए ||२ - २६॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું -ઉ બીજો) . ૧૩૫. વળી પંડિત, ભેાજનની મૂર્છા રહિત, માયને= (પેાતાના આહારની માત્રાના (પ્રમાણુને!) જાગુ, અને સનાર=એષણાનો (દેષ ટાળવામાં ) રાગી, એવા સાધુ બીળો-દીનતા િવના વિત્તિ=આજીવિકાને ( આહારને ) સિન્ના=શેાધે (મેળવે), ન મળે તેા પણ ન વિÎન=વિષાદ (ખેદ) ન કરે. (૨-૨૬) [જ્ઞાનનું ફળ અહીં” કહ્યા પ્રમાણે શુભાશુભ નિમિત્તોમાં સમતા કરવી તે જ છે. ૨૬ ] (૧૮૭) વ ઘરે સ્થિ, વિવિદ્ સ્વામસામ્ । દું ન તત્ત્વ પંજિત્રો પે, છા ટ્વિગ્ન પો ન યાર-રા ઘરે=ગૃહસ્થના ઘેર વિવિધ ( અશન, પાન, ઉપરાંત) ખાદિમ, સ્વાદિમ પણ બહુ અસ્થિ=હાય, છતાં ન આપે તે તત્વને ગૃહસ્થ ઉપર પંડિત સાધુ કાપ ન કરે, (કિન્તુ એમ વિચારે કે} ì=ગૃહસ્થ પેાતાની ઈચ્છા હોય તેા વિજ્ઞા=આપે, મૈં ત્રા= ઇચ્છા) ન હોય તે ન આપે. (૨–૨૭) [હક્કથી લેવું તેને ભિક્ષા જ કેમ કહેવાય ? દાત.ર ઇચ્છ નુસાર આપે કે ન આપે તે। પણ પ્રસન્ન રહેવું તેમાં સામાયિક છે. કાપથ એ સામાયિકની વિરાધના થાય, માટે કાપ નહિ કરવા. ૨૭] (૧૮૮) સયનવસ્થ વા, મત્તવાળું ય સંગર્ | अदितस्स न कुप्पेज्जा, पच्चक्खे वि अदीसओ ॥२-२८॥ (એ જ વાતને વિશેષતયા કહે છે કે-) શયન, આસન, કે વસ્ત્ર, અથવા ભેાજન કે પાણી પ્રત્યક્ષ રીતો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દિશ વૈકાલિક દેખાતાં છતાં નહિ આપનાર ઉપર સંયત (સાધુ) કાપે નહિ (૨-૨૮) (૧૮૯) સ્થિ પુરિહં વા વિ, સુદાં ઘા મહા વૈમા નગારૂન્ના, નો ઝ if ક વ ર–રા સ્ત્રીને પુરુષને અથવા વિ=નપુંસકને, તે પણ ૩= તરુણને, મલ્ટ=વૃદ્ધને, અથવા વા=મધ્યમવયવાળાને, ચંદ્રમi=વંદન કરતે જઈને (ભક્ત સમજીને) (આહારદિ) ના =યા (માગે) નહિ અને માગવા છતાં ન આપે તે નો વાકોર શબ્દ ન કહે. (૨-૨૯) [માગવાથી અસદ્ભાવ થાય અને કઠોર શબ્દો કહેવાથી અપમાનાદિ કરે. અથવા બીજો અર્થ જ નાગા =વંદન કરતે દેખીને લાડ ન કરે અને ન વાંદે કે ન આપે તો પણ “તું વૃથા વંદન કરે છે વગેરે કટુ-કઠેર શબ્દો ન કહે. ૨૮-૨૯] (૧૯૦) વંટું લે લુ, વંતિલો ન સમુલા एवमन्नेसमाणस्स, सामण्णमणुचिट्ठइ ॥२-३०॥ જે ગૃહસ્થાદિ ન વાંદે તેના પ્રત્યે કોપે નહિ, અને કઈ રાજાદિ મોટા પણ પુરુષ વદે તે સમુદાયે ઉત્કર્ષ (અભિમાન) કરે નહિ. gવં એ પ્રમાણે અને માત્ર અન્વેષણ કરનારનું (આહારદિને શેાધનારનું) સામgui= શ્રમણપણું અણુવિ અખંડ રહે છે. (૨-૩૦) હવે બીજા સાધુઓથી છુપાવનારને કહે છે– (૧૯૧) સિગા દાણો દું, મે વિશિહૂર मामेयं दाइयं संतं, दट्टणं सयमायए ॥२-३१॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું-ઉ૦ બીજો] (૧૯૨) વત્તા સુધો, વડું વાવં પુત્ર दुत्तोसओ य सो होइ, निव्वाणं च न गच्छइ ॥२-३२॥ શિયા=કદાચિત્ (કેઈ સુદ્રસાધુ) કારૂઓ એકલે (ગોચરી ફરતાં અશનાદિ શ્રેષ્ઠ આહારને અદ્ધ મેળવીને મેળ=રસના લેભથી (એમ વિચારે કે) g=આ ભજન ગુરુને ફારૂલ્ય સંત દેખાડવાથી તેને શ્રેષ્ઠ Quizજોઈને તેઓ મા સાચા રખે લઈ ન લે, (માટે છુપાવું એવી ચરબુદ્ધિથી મળેલી સારી વસ્તુને બીજી સામાન્ય વસ્તુ નીચે વિહિરૂ છુપાવે. (૨-૩૧) તે કાનુગોઆમાથે ગુ–શ્રેષ્ઠ વસ્તુને પિતે ઈચછત, રસમાં સુકોલુબ્ધ (ભેજન જેવી ક્ષુદ્ર વસ્તુ માટે માયા કરીને ) વડું ઘણું જાઉં-પાપને પદવડું કરે (બાંધે, તે પાપકર્મના ઉદયથી અન્યભવે દરિદ્ર થાય, આ ભવમાં પણ) સોતે દુત્તો સગો દુતેષી (અસંતોષી) થાય અને નિવાગંત્ર મુક્તિને (અથવા ચિત્તની શાન્તિને) ન પામે. (૨-૩૨) [ગુરુ આજ્ઞાથી અને સર્વ સાધુઓના પુણ્ય તથા પવિત્ર ચારિત્રના પ્રભાવથી મળેલી સર્વ વસ્તુ ગુરુને સોંપી તેઓ જે જેટલું આપે તે વાપરવાથી મનને સંયમ તથા અનાદિ બસના મંદ થાય અને વૈરાગ્યાદિ ગુણે પ્રગટે. અન્યથા જડવૃત્તિને જેમ જેમ પોષણ મળે તેમ વધે અને પરિણામે ચોરી કરવાને પણ પ્રસંગ આવે. ગુરુને યથાર્થ કહેવું, બતાવવું અને સોંપી દેવું, તેને ગોચરીની આલોચના કહી છે. એનાથી આત્માને ઘણું લાભ થાય છે. હૃદયને ચેરવાથી ગુરુની સાથે રહી ન શકાય, પતન થાય અને સ્વછંદીપણાથી ભવભ્રમણ વધે. કર્મમાં મોહનીય, ઈન્દ્રિયોમાં રસના, તેમાં બ્રહ્મચર્ય અને ગુપ્તિઓમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [દશ વૈકાલિક મને!ગુપ્તિ, એ ચારને જીતવાં દુષ્કર છે' એમ વિચારીને આત્માથી એ આત્મવંચના ન કરવી, એ માટે આ સૂચન છે. ગુરુ પણ શિષ્યાને જડા પક્ષ ન વધે તેમ ત્યાગભાવે વર્તે, શિષ્યને હૃદય છુપાવવા જેવા મલિન પરિણામ ન થાય તેમ તેની વૃત્તિએને એળખીને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે, એમ કરવાથી ઉભયને પરસ્પર પૂજ્યભાવ અને વાત્સલ્ય વધતાં બન્ને આરાધક થાય. અન્યથા શિષ્ય જે જે દાષા સેવે તે સવ દોષો ગુરુને પણ લાગે' એમ શાસ્ત્રવચન છે વગેરે આત્માથી એ વિચારવું. પ્રત્યક્ષ દરિદ્રો, ભીખારીએ, રાગી, નિરાધાર કે દીન-દુઃખીયાં વગેરે પૂર્વે આ રીતે બાંધેલા કર્માનાં પ્રત્યક્ષ ઉદાહરણા છે. ૩૧-૩૨] હવે પરાક્ષમાં દોષ સેવનારને કહે છે--- (૧૯૩) મિત્રા નો જીવું, વિવિન્હેં વાળમોબળ । મન મદ્દન મુદ્યા, વિયન વિસમાદરે ।।૨-રૂા (૧૯૮) વાજંતુ તા રૂમે સમળા, આયયટ્ટી અવં મુળી । સંતુકો સેવા વંત, વિની મુતોત્રો ાર-રૂા કદાચ કેઇ એકલા સાધુ વિવિધ (શ્રેષ્ઠ વર્ષાદિવાળા) પાણી તથા ભાજનને મેળવીને મળ=સારૂં સારૂ ખાઇને વિયંત્ર-ત્રણ હિત અને વિત્ત=સ વિનાનું બેસ્વાદ) બારે-ઉપાશ્રયે લાવે. (૨-૩૩) તે તે એવી માયા એ કારણે કરે છે કે-મને મે સમળા-આ બીજા સાધુએ ચં મુળી= આ મુનિ લાચચટ્ટી-આયતાથી (ભવિષ્યના સુખનેામાક્ષના અથી) હોવાથી (મળવા ન મળવામાં સમવૃત્તિવાળા) સંતુટ્ટો સતાષી છે, વંત-તુચ્છ પદાર્થોને ક્ષેત્રસેવે (ખાય) છે, વિષયા પ્રત્યે વિત્તૌ રૂક્ષવૃત્તિવાળા Page #176 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું-ઉ, બીજે] ૧૦૦ છે, અને જેવી તેવી વસ્તુથી સુતોનો સેતેષ પામે છે, એમ કાતુ=જાણે (સમજે). (૨-૩૪) [કીર્તિની લાલસા પણ વિવિધ દેનું કારણ બને છે, વસ્તુતઃ કીર્તિના લોભને તજી ગુણોનું સેવન કરવાથી જ કીર્તિ પણ વધે છે, છતાં અજ્ઞાન અને મેહથી ઘેરાએલા જીવને સાધુજીવનમાં પણ આવી ભૂલો થવી સંભવિત છે. પણ એથી કીતિ વધવાને બદલે નાશ પામે, દુર્ગુણનું ઘર બનેલું જીવન જ્યાં ત્યાં અપમાન પામે અને ઈચ્છાઓ અધુરી જ રહે વગેરે ઉપદેશ કરેલો છે. ૩૨-૩૩-૩૪] (૧૯૫) પૂવટ્ટ કણોની, માસમાળામાં बहुं पसबई पावं, मायासल्लं च कुव्वइ ॥२-३५॥ સાધુઓ અને ગૃહમાં પૂરા=પૂજાવા માટે, ગોવામી યશની ઈચ્છાવાળે તથા માલંમાલામણ = માન-સન્માનની ઈચ્છાવાળે, (ઉપર કહ્યું તેમ માયા કરે, એથી) ઘણા પાપને પુણવઉપાજે (અને પાપથી ભારે થએલો એ પાપની આલોચના ન કરી શકવાથી) મચારું= ભાવશલ્યને કરે (માયાના પરિણામવાળે થાય). (૨-૩૫) (૧૬) [ વા વા વિ. નં વા મકર રક્ષા ससक्खं न पिवे भिक्खू, जसं सारक्खमप्पणो ॥२-३६॥ ગાળો પોતાના સંસંયમનું સારવં=સંરક્ષણ કરતે મિકq=ઉત્તમ મુનિ સુરં=સુરાને (દારૂને) એi= પ્રસન્નજાતિના દારૂને અથવા 3નં બીજા પણ (કઈ ભાંગ-ચડસ) વગેરે માં-માદક =રસને સર્વ કેવલીની સાક્ષીએ ને વિ=પીએ નહિ. (૨૩૬) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [દશવૈકાલિક [ અહીં યશ એટલે સયમ સમજવું. કૈવલીની સાક્ષીએ ’ એમ કહ્યું તેથી તેએ કેવળજ્ઞાનથી હુંમેશાં જોતા હોવાથી ‘કદાપિ ન પીએ' એમ સમજવું. અન્ય આચાર્યો કહે છે કે કઈ આગાઢ-માંદગી આદિ કારણે બાહ્ય ઉપચાર કરે તા પણુ કાઇના દેખતાં ન કરે. ૩૬] (૧૯૭) વિયરૂ નો તેનો, ન મે જો વિબાળરૂ तस्स परसह दोसाइ, नियडिं च सुणेह मे ॥२-३७॥ " કોઈ અધર્મી (જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાના ભ'ગ કરવાથી દેવગુરુના) તેનો ચાર સાધુ મને કાઇ ન વિઞાનરૂ=જાણતું (શ્વેતું) નથી, એમ માનીને એકલા (એકાન્તમાં) પીએ, તન્ત=તેના (આલાક-પરલેાકના) તોલા દાષાને હું શિષ્યા ! તમે પસ ્=સ્તુઓ! અને તેના નિર્ધારું=માયાદોષને (ફળને) (જણાવનારું) મે=મારું વચન મુદ્દેન્દ્=સાંભળેા ! ! (૨-૩૭) (૧૯૮) વરૂ સોં(મું)હિલા તસ, માયાનોનું ધ મિલુળો । अयसो अ अनिव्वाणं, सययं च असाहुया ॥२-३८॥ (૧૯૯) નિશ્રુત્ત્રિનો ગદ્દા તેળો, સમ્મતૢિ તુમ્મરે । तारिस मरणंते वि. न आराहेइ संवरं ||२ - ३९॥ (૨૦૦) આ નારાઢેડ, સમળે બાવિ તારમો 1 गिहत्था विणं गरिहंति, जेण जाणंति तारिसं ॥२- ४० (૨૦૧) વં તુ બાળભેરી, મુળાળ ૨ વિવલ્લો । तारिसी मरणं वि, ण आराहेइ संवरं ।। २-४१ ॥ તરસ-તે ભિક્ષુકને પરોક્ષમાં તેવાં પાપ કરવાના સાંન્નુિગ=આકરા રાગ થાય, માયાપૂર્વક મૃષાવચન મેલે, Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમુ-ઉ૦ બીજો] (તેથી ભવપરંપરા વધે,) સાધુ અને ગૃહમાં અપયશ થાય, મનમાં સતત નિરવાળં અશાંતિ અને (વ્યવહારથી લોકમાં તથા ભાવથી આત્મામાં) અસાધુતા થાય. (૨૩૮) વળી સુwઈંદુમતિવાળે તે પિતાનાં (પાપ) કર્મોથી ના તેળો શેરની જેમ નિદિવ= નિત્ય ઉદ્વિગ્ન (સંતાપથી બળતે જ) રહે. તે સાધુ મરણતે (અંત કાળે) પણ સંચારિત્રને આરાધી શકે નહિ. (૨૩૯) વળી તે સાધુ (ગુરુ પ્રત્યે પૂજ્યભાવના અભાવે ) આચાર્યને અને તમને કવિ બીજ પ્રમાણેને પણ ન મા =આરાધી ન શકે. ( બાહ્ય વિનય-વૈયાવચ્ચાદિ કરવા છતાં પૂજ્યભાવના અભાવે આરાધક થાય નહિ.) ગૃહ પણ તેની ગહ (જુગુપ્સા) કરે, જેન=કારણ કે તેઓ તેને તે (પતિત) જાણે. (૨-૪૦) હવે તુ=ઉપર કહ્યું તેમ(પ્રમાદાદિ) અવગુણને જેનારો (અવગુણને પક્ષપાતી), અને (સ્વયં ગુણોને નહિ સેવવાથી તથા બીજાઓના ગુણોને દ્વેષ કરવાથી) ગુorieગુણેનો વિવાદનો ત્યાગી (પ્રતિપક્ષી બનેલ) તે સાધુ (કિલષ્ટ ચિત્તને કારણે) મરણકાળે પણ સંa=ચારિત્રને આરાધી શકે નહિ. (૨૪૧) વિષય વિષ કરતાં પણ ભયંકર છે, કારણ કે અનંત સંસાર રઝળાવે છે, પ્રારંભમાં નાનું પણ જણાતો દેષ પરિણામે અનેક દોષોને વધારી આખરે અનંતકાળે મળેલા ચારિત્રને નાશ કરે છે. એ જ કારણે અનેકવાર ચારિત્ર લેવા છતાં મુક્તિ દુર્લભ કહી છે. ચારિત્ર લેવા કે ક્રોડપૂર્વ વર્ષ સુધી તેનાં કષ્ટ વેઠવા છતાં પણ જે થડે દુર્ગણને પક્ષ હોય અને જે તેવું વિશિષ્ટ આલંબન ન મળે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [દશ વૈકલિક તે જીવ આકરાં કર્મો બાંધી, કારમાં દુઃખોનું ભાજન બને છે, આ ગાથાઓમાં સાધુને દોષ સેવવાનાં કડવાં ફળો વર્ણવીને લાધેલું ચારિત્ર શુભ નિરતિચાર પાલન કરવાની એકાન્ત હિતકારી પ્રેરણા છે. ૩૮ થી ૪૧ ] હવે નિર્મળ સાધુતા અને તેના પાલનનું ફળ કહે છે(૨૦૨) તવ યુ મેદાવા, ઉપવું વકત્તા ર ા मज्जप्पमायविरओ, तबस्सी अइउकसो ॥२-४२।। (૨૦૩) ત# પસંહ વારિકા, જાદુપૂ. विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुणेह मे ॥२-४३॥ (૨૦૪) વં સ જુવેદી, વિવજ્ઞશો तारिसो मरणंते वि, आराहेइ संवरं ॥२-४४॥ (૨૦૫) વારિ વારાફ, તમને વાવ તારિણી ! गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं ।।२-४५।। (સાધુતાની મર્યાદાને જાણ એવો) બુદ્ધિમાન અને તપસ્વી જે સાધુ (બાહ્ય-અત્યંતર) તપને કરે, પ્રણીત (માદક) આહારને અને(ઘી-દૂધ વગેરે)રસને વજે, તથા મદ્ય (ઉન્માદજનક કેફી પીણ તથા નિદ્રા વિકથાદિ, પ્રમાદથી વિરો= વિરત (દૂર રહે) અને (મરણનતે પણ “તપસ્વી-જ્ઞાની” છું એવા) અરૂણો -ઉત્કર્ષ રહિત હોય (૨-૪૨) તક્ષ-તેની શઠ્ઠાવંત્રગુણસંપત્તિને (અર્થાત્ ચારિત્રને) હે શિખે ! તમે વરસ જુઓ! (સાંભળે). તેનું ચારિત્રયોજાનાદુપૂરૂ અનેક સાધુઓથી પૂજિત બને છે, (સેવાય છે. અર્થાત્ બીજા પણ તેના જેવું ચારિત્ર પાળે છે, અથવા તેના ચારિત્રની Page #180 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પાંચમું-ઉ૦ બીજે ૧૪૩ સેવા- રક્ષા કરે છે, અથવા “ ગુણીની પૂજાથી ગુણની પૂજા થાય એમ સમજી ચારિત્રગુણની સેવા માટે તે સાધુની સેવા કરે છે), વળી તેનું ચારિત્ર મુક્તિને આપનાર હોવાથી વિશ્વ વિશાળ બને છે, સાથizત્ત (ક્ષસાધક હેવાથી તુચ્છતાદિ દોષથી જન્ય દુખારહિત અને ઉપશમ–જ્ઞાન વગેરે ગુણોના નિરુપમ આનંદને આપનારું હોવાથી) અથ યુક્ત હોય છે. હું તે સાધુનું વિત્તરૂલં વર્ણન કરીશ, તે મેમારું વચન હે સાધુઓ ! તમે સુઢસાંભળે ! (૨-૪૩) એ પ્રમાણે તે સાધુ અપ્રમાદાદિ ગુણોને જેનારો (પક્ષ કરનારે, સ્વયં અવગુણને નહિ સેવવાથી અને બીજાના ગુણની અનુમંદના કરવાથી) અવગુણોનો ત્યાગી બનવાથી મરણાન્ત કષ્ટ આવે તે પણ અથવા અંતકાળ–સુધી સંવર =ચારિત્રને આરાધે છે. (૨-૪૪) તે સાધુ આચાર્યને તથા બીજા શ્રમણને પણ તેઓને પ્રત્યે સદ્ભાવવાળો હોવાથી) આરાધે છે અને ગૃહ પણ તેને (માન-સન્માન-સત્કાર વગેરે કરીને) પૂજે છે, બ=કારણું કે તેઓ તેને તે (ઉત્તમ) જાણે છે. (૨-૪૫) ત્રણે લોકના ભેગેને આનંદ પણ ગુણના અનુભવરૂપ આત્માનંદની તુલનામાં આવી શકતો નથી. ગુણો દુર્લભ છે, સૌ ગુણને ઈચ્છે છે, ગુણવાન પ્રાયઃ ઉપકારક હોય છે, વગેરે કારણે અનાદિ કાળથી લેક ગુણોને પક્ષપાતી છે અને તેથી ગુણવાન ન ઈછે તે પણ લેક તેને પૂજે છે–ગુણ ગાય છે. એટલું જ નહિ, તેના ત્યાગને જોઈને તેને જરૂર ઉપરાંત આહારાદિ વસ્તુ આપવાને આગ્રહ કરે છે, છતાં તે મહામુનિ એમાં લેપાયા વિના નિસ્પૃહતાને અનુપમ આનંદ Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૪ [દશ વૈકાલિક અનુભવે છે. એમ જિનાજ્ઞાને અનુસરવાના લાભો આ જન્મમાં પણ અનુભવાય છે. ૪૨-૪૫ ! (૨૬) તવતે વળે, કાવતે જ છે નરે आयारभावतेणे अ, कुव्वइ देवकिविसं ॥२-४६॥ તરતે તપનો ચાર વચળ વચનનો શેર, તથા તેને રૂપનો ચેર અને માથા -માવો આચાર તથા ભાવનાનો ગેર હય, તે વિસંગકિલિબષિક દેવપણું મળે તે (કર્મ બંધ) યુ વરૂ કરે છે. (૨-૪૬) [કોઈ સાધુને પૂછવામાં આવે કે તમે તપસ્વી છે ? ત્યારે તપરહિત છતાં તે કહે હા, હું તપસ્વી છું. અથવા કેઇ રે ગાદિ કારણે દુર્બળ હોય તેને પૂછે કે શું તમે કોઈ કિલષ્ટ તપ કરો છો ? ત્યારે પિતાને તપસ્વી મનાવવા કહે કે સાધુ તે સદા તપસ્વી હોય ! એમ ભળતું બેલે, અથવા મૌન રહે, એ રીતે મિથ્યા તપસ્વી ગણાવા દેષ સેવે તે “તપર સમજવો. એમ જ્ઞાન રહિત એવા કોઈ વચન ચતુરને કોઈ પૂછે કે તમે બહુ શાસ્ત્રોને જાણો છે ? ત્યારે હા કહે, ભળતું બોલે, કે મૌન રહે, એ રીતે પંડિતમાં ખપવા દોષ સેવે તે “વચનોર” જાણ. કઈ રૂપવાન સાધુને બીજે પૂછે કે શું તમે રાજપુત્ર હતા ? ત્યારે તે હા કહે, ભળતું બેલે, મૌન રહે, વગેરે રૂપ માટે દોષ સેવે તે રૂપચોર સમજવો. કોઈ દેખાવ કરવા માટે બાહ્ય આચાર પાળતો હોય તેને કોઈ પૂછે કે અમુક આચાર્યના વિશિષ્ટ આચારવાળા અમુક શિષ્ય સંભળાય છે, તે શું તમે જ છે ? ત્યારે હા કહે, કે મૌન સેવે વગેરે દોષ સેવે તે આચારર અને બીજાનું કહેલું સાંભળીને સંભળાવે, કે પોતે ન જાણતા હોય તે વિષયને કોઈ જ્ઞાનીને પૂછી જાણે, છતાં હું એ પ્રમાણે જાણતો જ હતો” એમ કહે ઈત્યાદિ પિતાના દોષને છુપાવનારો ભાવચોર જાણવો. પ્રશંસાનો Page #182 -------------------------------------------------------------------------- ________________ - અધ્યયન પાંચમું-ઉ૦ બીજે] ૧૪૫ અથી પ્રાયઃ આવા દોષ સેવે અને સ્વશ્લાઘા–પરનિંદા વગેરે દેષો તેને પ્રકૃતિરૂપ બની જાય, ઈત્યાદિ સમજીને તેવા દોષોને ન તજે તે અજ્ઞાન-કષ્ટરૂપ ચારિત્રના બળે તેને હલકે-ચંડાળતુલ્ય દેવો ભવ મળે અને દીર્ધકાળ સુધી ત્યાં અપમાન સહવાં પડે. [૪૬] (૨૦૭) રુકૂળ વિ ટુવાં, ઉવેવને ફેવરિત્રો तस्थावि से न याणाइ, कि मे किच्चा इमं फलं ॥२-४७॥ દેવપણું પામીને પણ, કિલિબષિક દેવની ગતિમાં ઉત્પન્ન થએલો છે તે સાધુ તથાવિ ત્યાં પણ વિશુદ્ધ અવધિજ્ઞાનના અભાવે) ન જાણું શકે કે શું કરવાથી મને આ ફળ મલ્યું ? અર્થાત્ પૂર્વજન્મના દોષોને ત્યાં પણ જાણી-સમજી ન શકે. (૨-૪૭) (२०८) तत्तो वि से चइत्ता णं, लब्भिहि एलमूअकं । नरयं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥२-४८॥ ત્યાંથી પણ ચવીને તે (મનુષ્યપણું પામે તો પણ) હકૂઝ=(બકરાની જેમ બોલનારે) બોબડા-મૂંગાપણું મળે એવા ભવને પામે, અથવા તિર્યચનિમાં ઉપજે અને ત્યાંથી નરક ગતિને પામે, કે જ્યાં (સકળ સુખ સંપત્તિને આપનાર) બધિ (જિનશાસનને રાગી અતિ દુર્લભ થાય. (૨–૪૮) (૨૯) ૪ લં વળ, નાગપુખ મણિશં अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ॥२-४९॥ (ઉપર જણાવ્યા પ્રમાણે) [ રો=આ દોષને જાણુને નાગપુળજ્ઞાતપુત્રે(શ્રવદ્ધમાન સ્વામીએ)મણિશં= Page #183 -------------------------------------------------------------------------- ________________ -- ૧૪૬ [ દશ વૈકાલિક કહ્યું છે કે (કાર્ય—અકાર્યનો અર્થાત્ શાસ્ત્રમર્યાદાને જાણ એ) મેહાવી બુદ્ધિમાનું સાધુ અનુમાયું -આણમાત્ર (લેશ) પણ માથામાં માયામૃષાવાદને વજે. (૨-૪૯) (૨૧૦) સિવિક મિસાહિં, સંલથાણ યુદ્ધ સમારે तत्थ भिक्खू सुप्पणिहिइंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि-त्ति बेमि ॥२-५०॥ વૃદ્ધા =પંડિત (ગીતાર્થ) એવા રંગવાળ વૈરાગી સાધુઓના સા=પાસેથી ઉદગમાદિ દેશોથી રહિત fમાવેતરહિં ભિક્ષા લેવારૂપ એષણ શુદ્ધિને વિનયાદિ ગુણપૂર્વક વિધિવત્રશિખીને તિવત્ર કુળવં–તીવલજજાગુણવાળે (ઉત્કૃષ્ટ સંયમી) તથા યુવળિહિgિ= ઈન્દ્રિયેના સુપ્રણિધાનવાળે (ઉપગવાળ) બનીને મિરહૂ સાધુ તથ-તેમાં (એષણ સમિતિમાં) વિવિજ્ઞાતિવિચરે. (તેનું પાલન કરે) રિ-એમ (કહેલું હું તને મિત્ર કહું છું. (૨-૧૦) [પ્રથમ ગુણ-દેણનું જ્ઞાન કરાવ્યું અને અહીં તે દેને તજીને ગુણોનું પાલન કરવારૂપ ક્રિયા જણાવી. એમ આ અધ્યયનમાં પિંડસંબંધી જ્ઞાન-ક્રિયારૂપ સંયમને ઉપદેશ કરેલો છે. જ્ઞાન ક્રિયારૂપે જીવનમાં ઉતારવાથી સફળ થાય છે. માટે “જ્ઞાનશિયાખ્યાં મોક્ષઃ” અર્થાત જ્ઞાન અને ક્રિયા બેના વેગથી મોક્ષ થાય છે એમ કહ્યું છે. ૫૦] સમત્તે વળો ફો समत्तं पंचमं अज्झयणम् । Page #184 -------------------------------------------------------------------------- ________________ છઠું મહાચારકથા અધ્યયન આ અધ્યયનમાં ઉદ્યાનમાં પધારેલા ગીતાર્થ ગુરુની સમક્ષ રાજા અને બીજા પણ બ્રાહ્મણ-ક્ષત્રિય વગેરે નગરવાસી જનોએ પૂછવાથી જ્ઞાની ગુરુએ “ઘજી શાયજી ગાથામાં કહેલા સાધુના અઢાર આચારની દુષ્કરતા સાથે તેનું વિસ્તૃત વર્ણન કરેલું છે. એમ આચારની કથા હોવાથી આચારકથા' અને ત્રીજા અધ્યયનમાં કહેલા ક્ષુલ્લકઆચારોની અપેક્ષાએ અહીં કહેલા આચારે મોટા હોવાથી “મહાચારકથા એવું નામ છે. પાંચમાં અધ્યયનની ૧૦૮મી ગાથામાં જણાવ્યા પ્રમાણે ગોચરી ગએલા સાધુને ઉપદેશ કરવાનો નિષેધ હોવાથી ગોચરી ફરતા કેઈ સાધુને ગૃહસ્થાએ ધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેણે ઉદ્યાનમાં જઈ ગુરુ પાસે ધર્મ સાંભળવા કહ્યું, તેથી રાજા વગેરે ઉદ્યાનમાં આવી જ્ઞાની ગુરુને ધર્મ પૂછે છે અને ગુરુ તેને ઉત્તર આપે છે, એ રીતે પાંચમાની પછી આ અધ્યયનને સંબંધ છે. (૧૧) નાગવંસ સંપર્શ, સંડામે ય ત રડ્યા મણિમાલમસંપન્ન, ૩જ્ઞામિ મોત ૬-શા. (૨૧૨) વાળો રાયમા , મા જહુવા રવરિશા ! पुच्छंति निहुअप्पाणो, कहं मे आयारगोयरो ॥६-२॥ જ્ઞાન દર્શન (શ્રદ્ધા)થી યુક્ત, (પાંચ આશ્રવના રોધરૂપ) સંયમમાં અને (બાર પ્રકારના) તપમાં રક્ત તથા ભાગસંપન્ન વિશિષ્ટ શ્રુતજ્ઞાની, એવા ઉદ્યાનમાં રમેહં=સમવસરેલા (પધારેલા) í=આચાર્ય ભગવંતને (૧) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [દશ વૈકાલિક થાળ રાજાઓ, ચમશ=રાજાના અમાત્યો (મંત્રીઓ), માળા=બ્રાહ્મણ, કટુવ અને વત્તિના ક્ષત્રિય શેઠીઆઓ સેનાપતિઓ વગેરે) નિggiળો-શાક્તચિત્તવાળા (અર્થાત્ ભ્રમરહિત બે હાથથી અંજલિ કરીને) પૂછે છે કે- (હે ભગવંત!)આપને આચારો-આચાર વિષય (અર્થાત્ ક્રિયારૂપ આચાર) વરું? કેવો છે. [પહેલી ગાથામાં ગચ્છાધિપતિ આચાર્યનું સ્વરૂપ જણાવ્યું છે અને બીજી ગાથામાં રાજા વગેરે ધર્મના સ્વરૂપને પૂછે છે. એમાં એ સાર છે કે-રાજા-મંત્રી–શેઠ-શાહુકાર દરેકે પોતપોતાના કર્તવ્યને ધર્મગુરુદ્વારા સમજવું જોઈએ. ધર્મગુરુ માનવજાતિને નેતા છે, સર્વને પિતાના પૂર્વકૃતકર્મોના ઉદયથી મળેલી ભિન્નભિન્ન અવસ્થાઓ અને પ્રાપ્ત થએલા સુખ-દુઃખનાં નિમિત્તોને આત્મોપકારક બનવા માર્ગ બતાવનારે છેઆર્યરાજાઓ રાજ્યતંત્ર ચલાવવામાં ગુરુની સલાહને અનુસરે તે તેઓનું રાજ્યસંચાલન ધર્મરૂપ બને, રાજ્યધર્મ અખંડ રહે અને રાજ્ય ચલાવવા છતાં સદ્ગતિને પામે. અન્યથા રાજ્ય સરક જેવી માઠી ગતિનું કારણ બને. ભૂતકાળના રાજાઓને ઈતિહાસ આ હકીકતથી ભરપૂર છે. તે કાળની પ્રજા અને રાજાના સંબંધ પિતા પુત્ર જેવા હતા અને ન્યાય, નીતિ, સદાચાર, ધર્મવ્યવહાર, નિર્વિદને પળાતા, તેમાં ધર્મગુરુઓની સલાહ મુખ્ય રહેતી. સર્વ જીવો પ્રાયઃ સુખ-દુઃખને ભોગવવાની આવડત વિનાના હોય છે, બહુધા મનુષ્ય સુખમાં ઉન્માદી-અભિમાની અને દુઃખમાં દીન બની જાય છે, તેને સુખ-દુઃખમાં સમભાવ કેળવીને સ્વ-સ્વ અવસ્થાને ઉચિત કર્તવ્ય શિખવાડવું એ ગુરુનું કર્તવ્ય છે, માટે ગુરુપદને પામેલો આત્મા વિશિષ્ટ જ્ઞાની અને નિર્મળ–નિર્દોષ આચારવાળો તથા જીવમાત્રના કલ્યાણની ભાવનાવાળે હોવો જોઈએ, એવા વિશિષ્ટ ગુણવાળો કે તેવા ગુણવાનની આજ્ઞામાં જીવનારો સાધુ સ્વ–પરનું હિત સાધી શકે છે, અન્યથા. સાધુ પણ કર્તવ્યભ્રષ્ટ થવાથી સદ્ગતિને પામી શકતા નથી.] Page #186 -------------------------------------------------------------------------- ________________ - - - ---- - - - --- ------- -- -- અધ્યયન ઠું] (૨૧૩) તે તો નિફ્ટ હતો, સત્રમૂવમુવો सिक्खाए सुसमाउत्तो, आयक्खइ विअक्खणो ॥६-३॥ નિgો મરહિત ઔચિત્યયુક્ત, સંતો-મનઈન્દ્રિને) દમનાર, સવમૂવમુઠ્ઠાવો સર્વ પ્રાણીઓનું હિત કરનાર, સિકવાણ=(ગ્રહણ અને આસેવન) શિક્ષા (અર્થાત જ્ઞાન-ક્રિયાને) સુરમો સમ્યક્ પાળનાર (જ્ઞાન ક્રિયાનું ઐક્ય સાધનાર) અને ઉપદેશ આપવામાં વિવો પંડિત, એ તો તે આચાર્ય સૈહિં તેઓને ચણ કહે છે કે-(૪) [ઉપદેશ કરનાર ધર્મગુરુમાં આ ગુણ હેવાથી તેનું વચન સ્વાર્થ વિનાનું અને સર્વેને ગ્રાહ્ય-ઉપકારક બને છે. અન્યથા બોલવામાં ચતુર છતાં વાસ્તવિક ઉપકાર કરી શકતા નથી, માત્ર ક્ષણિક અસર ઉપજાવે છે અને આખરે તેને ઉપદેશ નિરર્થક બને છે. એથી આગળ વધીને ઉપદેશક અવગુણી હોય તે શ્રોતાઓને હાનિ પણ થાય છે. આ કારણે જ વિદ્વાન પણ જડના રાગથી રંગાએલો. ગૃહસ્થાદિ ઉપદેશક બની શકતું નથી. સામાન્ય જ્ઞાની પણ ધર્મગુરુ સદાચારી અને આત્માનુલક્ષી હોવાથી તેની પાસેથી ઉપદેશ સાંભળવાને વ્યવહાર છે તે હિતકર છે] (ર૧૪) ઈંદ્ધિ થસ્થામા, નિચા મુદ્દે જે કાયાવર મી, સયરું સુદિ દ્છા. હૃદ્વિ અવ્યય ઉત્તર આપવા અર્થમાં છે, અર્થાત્ હે શ્રોતાજનો ! ધર્મસ્થાના ધર્મના પ્રોજનરૂપ મેક્ષની ઈચ્છાવાળા (એવા ચૌદ પ્રકારના અભ્યન્તર અને નવવિધ બાહ્ય) નિયથા=પરિગ્રહથી રહિત સાધુઓને કર્મરૂપ શત્રુઓને મીમ=ભયંકર સરસપૂર્ણ અને સત્ત્વ વિનાના Page #187 -------------------------------------------------------------------------- ________________ રિ-બહુમાન ચારિત્રધર્મ કાળથી અર્થ ધન વગેરે ૧૫૦ [દશ વૈકાલિક જીથી સુરક્રિટ્રિશં=દુ બે પાળી શકાય તેવા (દુ શક્ય) ભાચારનો આચારરૂપ ક્રિયાકાડને મે=મારા કથનને મુળ=સાંભળે ! (૪) સિત્ત્વગુણ વિના જડ ઈચ્છાના ત્યાગરૂપ આચારેનું પાલન દુષ્કર બને છે. કારણ કે જડને રાગ સદાચારોમાં આદર-બહુમાન પ્રગટવા દેતો નથી, માત્ર બાહ્યદષ્ટિએ પળાતા-મનને નહિ ગમતા આચારો દુષ્કર ન હોય તે પણ દુષ્કર લાગે છે. સત્વશાળી જીવ જડના રાગને તેડવા શક્તિમાન હોવાથી દુષ્કર આચારે તરફ પણ આદર-બહુમાન પ્રગટાવી શકે છે. માટે અહીં સાધુના ધામા વિશેષણને અર્થ “ચારિત્રધર્મ દ્વારા મોક્ષરૂપ અર્થને મેળવવાની ઈચ્છાવાળા” એવો કર્યો છે. અનાદિ કાળથી અર્થાન્તરે છવનું એ વિશેષણ તો છે જ, પણ તેને અર્થ “ધર્મદ્વારા અર્થ એટલે ધન વગેરે મેળવવાની ઈચ્છાવાળા એ કરે છે. એ રીતે વ્યવહારનયથી અનેકવાર બારરૂપ ગૃહસ્થને અને ક્ષમા વગેરે દશ પ્રકારને સાધુને ધર્મ પાળવા છતાં જીવને સંસાર તૂટ નથી, તેમ વર્તમાનમાં પણ ધર્મના કડક આચારે પાળવા છતાં અર્થ અને કામની (વિષયની) ઈચ્છા ન મરે તો સંસારથી મુકિત થાય તેમ નથી. માટે અહીં નિગ્રંથ સાધુનું સ્વરૂપ બતાવવા એ વિશેષણદ્વારા એવું સૂચન કર્યું છે કે ધર્મદ્વારા જે મેક્ષરૂપ અર્થને (પ્રજનને) સાધવા ઈચ્છે તેવા મોક્ષાથી સાધુના આ આચારે કહું છું. અર્થાત્ સાધુએ આચારોનું પાલન અર્થ-કામની ઈચ્છાઓનો નાશ કરી મોક્ષની એક ઈચ્છાથી કરવું જોઈએ, અન્યથા એ ઈચ્છાઓથી ક્રોધાદિ કષાય ઈચ્છા ન હોય તે પણ પિલાતા રહે છે અને સંસાર વધી જાય છે.]. - સાધુના આચારેનું મહત્વ જણાવે છે કે – (૨૧૫) ની રસ કુત્ત, ૬ ઢોઈ રમતુરંત विउलट्ठाणभाइस्स, न भूयं न भविस्सइ ॥६-५॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છઠું] ૧૫૧ બં=જે (સામાન્ય રીતે) લોકમાં (પ્રાણીઓને ) ઘરમદુર=અતિદુશ્ચર (દુષ્કર) છે, તે રિ–આવા આચારને (વ્રત પાલનરૂપ ક્રિયાનુષ્ઠાનને) અનાથ બીજે ( અન્ય ધર્મશાસ્ત્રોમાં) કયાંય ન ઘુવં=કહ્યું નથી. વસ્તુતઃ વિરાળમારૂ =વિપુલસ્થાન (મોક્ષ)ને ભજનારા મુમુક્ષને (જૈનમત સિવાય બીજે આવું આચરણ વર્તમાનમાં છે નહિ), મૂર્વ=ભૂતકાળે થયું (મહું) નથી અને મવિરૂભવિષ્યમાં થવાનું (મળવાનું) નથી. (૫) [રાગને સર્વથા નાશ કર્યા વિના મુક્તિ નથી અને એવો નાશ વીતરાગ સિવાય બીજા કોઈએ ત્રણે કાળમાં કર્યો નથી, માટે વિતરાગ સિવાય મુકિતને શુદ્ધ અને પૂર્ણ ઉપાય કોઈ કહી શકે તેમ નથી. એ જ કારણે મુકિતને અહીં કહેલા આચારે બીજા કોઈ દર્શનમાં નથી. મુકિતની ઈચ્છાવાળાને જ્યારે ત્યારે પણ આ આચારાનું પાલન કરવું જ પડશે. આજે તે અજ્ઞાનતાથી અન્યદર્શનના કડક આચારેને પાળતો હોય પણ વીતગગકથિત ચારિત્રના સ્પર્શ વિના ત્રણ કાળમાં કેઈની મુકિત શક્ય નથી. આથી એ સૂચવ્યું છે કે આ આચાર દુષ્કર છતાં દુર્લભ છે, માટે તેની દુષ્કરતાથી દીનતા સેવવી નહિ પણ સર્વને પ્રગટાવીને પ્રસન્નપણે આરાધના કરવી. કારણ કે ગમે ત્યારે પણ આ આચારે વિના મુકિત નથી જ. તે વર્તમાનમાં મળેલાને કેમ ન પાળવા ?] (૨૧૬) સંપુર્ણવિરા, વાષિા ર ને II अखंडफुडिआ कायव्या, तं सुणेह जहा तहा ॥६-६॥ સવુકુત્તવિકત્તi=બાળસહિત વૃદ્ધોને, વાહિશi= રોગીઓને ચ=અને નિરોગીઓને જે જુના=જે આચારો નાં જે રીતે લાવંત્તરવા દેશવિરાધના અને સર્વ national Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [ દશ વૈકાલિક વિરાધના રહિત જાદવા કરવા પાળવા ચોગ્ય છે તં તેને હું કહું) =તે રીતે સુ- સાંભળે ! (૬) [બાળ ૧-ઉમ્મરથી બાળ અને ૨-ઉમ્મર વધારે છતાં બુદ્ધિ-પરિણતિથી બાળ એમ બે, તથા વૃદ્ધના પણ ઉમરથી વૃદ્ધ અને પરિણતિથી વૃદ્ધ એમ બે ભેદ જાણવા. દેશવિરાધનાથી રહિત તે અખંડ અને સર્વવિરાધનાથી રહિત એ અસ્ફટિત, એમ ભેદ સમજવો. અર્થાત્ હવે કહેવાશે તે આચારો બાળ-વૃદ્ધ, રોગીનીરોગી સર્વને નિરતિચાર અખંડ પાલન કરવા ગ્ય છે.] (૨૧૭) રસ ઘટ્ટ ર કાળાડું, વા વાયોગ્રાફ્સરૂ. तत्थ अन्नयरे ठाणे, निग्गंथत्ताओ भस्सइ ॥६-७॥ (વિરાધનાના) દશ અને આઠ (એટલે અઢાર) સ્થાને છે, જેને બાળ (અજ્ઞાન) હેય તે જ અવર =અપરાધે છે. (આચરે છે, કારણ કે) તત્ત્વ તેમાંના ઘનચ= કોઇ એક પણ સ્થાનને આચરવાથી– નિવૃત્તામોર નિગ્રન્થપણુથી મરત=ભ્રષ્ટ થાય છે. (૭) [રાજાદિએ પૂછવાથી આચાર્ય “દુષ્કર અઢાર આચારોને અખંડ આરાધવા તે સાધુનો ધર્મ છે એમ કહી તેની વિરાધનાના અઢાર પ્રકારો કહીને આરાધનાનું સ્વરૂપ સમજાવે છે. અર્થાત આરાધના માટે વિરાધનાનું સ્વરૂપ કહે છે. જે રોગને કારણે જાણે નહિ તે નિરોગી રહી શકે નહિ, જે દુઃખને જાણે નહિ તે સુખના ઉપાયો કરી શકે નહિ, તેમ વિરાધનાને જાણે નહિ તે ધર્મની આરાધના કરી શકે નહિ. માટે સર્વત્ર વિરાધનાનું જ્ઞાન અતિ આવશ્યક છે, એમ સમજાવ્યું છે.] એ વિરાધનાને નામપૂર્વક કહે છે (૨૧૮) વછરાં જાયછë, નિહિમાય છે पलियंकं निसिज्जा य, सिणाणं सोहवज्जणं ॥६-८॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છતું] ૧૫૩ વરછત્રછ (ની વિરાધના) ૬, વાછત્રછકાય (જીવોની હિંસા)૧૨, કો=અક૯પ-૧૩, નિદિમય= ગૃહસ્થનાં પાત્ર-૧૪, પઢિચંપલંગ (વગેરે સુવાનાં સાધનો)-૧૫, (એક કે અનેક) નિતિજ્ઞા ઘર (અથવા આસને)-૧૬,(ડું કે સપૂર્ણ) હિori=સ્નાન-૧૭, અને (વસ્ત્ર-આભૂષણાદિથી શરીરની કે પાત્ર–ઉપકરણાદિની) નો= શભા-૧૮, એ સર્વનું જ્ઞoi=વર્જન કરવું જોઈએ. (૮) [અહીં અંતે “વર્જવાનું કહેવાથી “ચ' નો અર્થ છવ્રતોને વિરાધના તજીને પાળવાં. ઈત્યાદિ દરેકમાં એમ સમજવું. ‘અકલ્પ એટલે શિક્ષ્યથાપનાકલ્પ અને અકલ્પસ્થાપનાક૯૫ આગળ કહેવાશે. તેને નહિ પાળવારૂપ અકલ્પ સમજો. આ ગાથા મૂળસૂત્રની નથી, પણ દશવૈકાલિક ઉપર શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિયુક્તિની છે, તેથી ટીકાકારે મૂળમાં રાખી નથી. પણ ઘણા ગ્રન્થમાં મૂળગાથા તરીકે છે તેથી અહીં પણ આઠમી મૂળ ગાથા તરીકે લીધેલી છે. નિયુકિતમાં “દિનિકા ચ” એ પ્રમાણે ત્રીજા પાદમાં પાઠાન્તર છે, પણ સમાસાઃ હેવાથી અર્થથી ભેદ નથી.] હવે એ અઢાર પ્રકારનું કમશઃ વર્ણન કરે છે, (૨૧૯) તસ્થિમં પઢમં ટાળં, મહાવીરે સિT अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥६-९॥ (૨૨) વાવતિ જો પાળT, તણા દુર થાવરા ते जाणमजाणं वा, न हणे णो विघायए ॥६-१०॥ (૨૨૧) સર્વે વીરા વિરૂછતિ, કીવિડ ન મનિષા तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति गं॥६-११॥ કાકાર મળી પણ આઠમી ર પ્રમાણે Page #191 -------------------------------------------------------------------------- ________________ - -- ૧૫૪ [ દશ વૈકાલિક તત્વ=તેમાં ભગવાન શ્રીમહાવીરદેવે પહેલું સ્થાન મં-આ રેશિંગકહ્યું છે. શું કહ્યું છે? “અહિંસા નામનું ૧૮ આચારમાં પહેલું સ્થાન કહ્યું છે. (અહીં પ્રશ્ન થાય કે અહિંસા તે સર્વધર્મવાળાઓએ કહી છે, એમાં નવું શું છે? તેને ઉત્તર એ છે કે “આધાકર્મવગેરે દેને ત્યાગ કરવાનું જણાવીને હિંસા થાય તેવું કે કાર્ય કરવા, કરાવવા અને અનુમોદવાનો પણ નિષેધ કરેલો હોવાથી) શ્રી મહાવીરે કહેલી અહિંસા નિવા-સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. (એવી અહિંસા બીજાઓએ કહી નથી. તે પણ માત્ર ઉપદેશ જ કર્યો છે એમ નહિ, કિતુ ધર્મની સાધના તરીકે પોતે) ત્રિા=પાળી છે. (કારણ કે-એવી અહિંસામાં જ) નશ્વમૂસુત્ર સર્વ જી પ્રત્યે સંગનો સંયમ(દયા-રક્ષા)થાય છે. (૯) (એ જ સ્પષ્ટ જણાવે છે કે-)લેકમાં જેટલા વસ અથવા સ્થાવર જીવે છે, તેઓને જ્ઞા=જાણવા છતાં (રાગાદિને વશ મારવાની બુદ્ધિથી) કે અના=અજાણપણે (પ્રમાદ–અનુપયોગ વગેરેથી) પણ સ્વયં નો હણે નહિ અને બીજા પાસે વિઘાચા હણવે નહિ તથા ઉપલક્ષણથી હણનારને અનુદે પણ નહિ. (૧૦) (કારણ કે-)સર્વ પણ જીવે જીવવાને ઈચ્છે છે, મરવાને ઇચ્છતા નથી, તા-તે માટે દુઃખના કારણભૂત ઘી =ભયંકર વાળવદં=જીવવધને (હિંસાને) નિન્ય સાધુએ વજે છે. (૧૧) [અહિંસા પરમો ધર્મ” એમ કહેવા છતાં અહિંસાનું પાલન Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છઠ્ઠું′′] ૧૫૫ થાય તેવા આચારા અન્ય ધર્મોંમાં કહ્યા નથી, માટે તેમની અહિંસા કહેવા માત્ર છે, સાનાના ગીલેટ ચડાવેલા પિત્તળ જેવી છે, છેદ કે તાપની પરીક્ષામાં ટકે તેવી નથી. હેય-ઉપાય તવાનું અથવા કર્તવ્યઅકવ્યનું વર્ણન જેવું કર્યુ હાય તેને પાળી શકાય તેવા આયારે પણ કહ્યા હાય તેા તે કથન સત્ય કહેવાય. જૈનશાસનમાં અહિંસાનું જેવું વર્ણન (વિધાન) કરેલું છે, તે જ રીતે તેનું પાલન થાય તેવા આચાર પણ કહેલા છે, જેમ સાનાની પરીક્ષા કસાટીથી, છેદથી અને તાપથી કરાય છે, તેમ ધર્મ શાસ્ત્રોની પણુ પરીક્ષા કષ, છંદ અને તાપથી કરવાની છે. ત્રણે પરીક્ષામાં શુદ્ધ હોય તે શાસ્ત્ર શુદ્ધ ગણાય છે. કરણીયનું વિધાન અને અકરણીય નિષેધ કહેલા હોય તે શાસ્ત્ર કષશુદ્ધ ગણાય અને વિધિ-નિષેધને અનુસરતા આયારા જેમાં કહેલા હોય તે શુદ્ધ ગણાય. હિંસા વગેરે પાપાના નિષેધ કરવા છતાં ધર્માનુષ્ઠાના હિંસાદિ પાપકારક જણાવ્યાં હોય તેા છેદ પરીક્ષામાં અશુદ્ધ-અસત્ય ગણાય. એ બન્ને છતાં આત્માદિ દ્રવ્યો . એકાન્ત નિત્ય કે અનિત્ય જણાવ્યાં હોય તેા ધર્મનું ફળ આત્માને મળે જ નહિ, માટે વસ્તુને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય જણાવનારાં શાસ્ત્રા તાપથી અશુદ્ધ સમજવાં. જે શાસ્ત્રમાં સ્યાદ્વાદ દષ્ટિથી આત્માદિ પદાર્થાને કથચિત્ નિત્યાનિત્ય વગેરે જણાવ્યા હાય તે જ શાસ્ત્ર તાપથી પણ શુદ્ધ હાવાથી સમ્પૂર્ણ શુદ્ધ ગણાય. પ્રભુ મહાવીરે કહેલી અહિંસા કષ-છેદ-તાપથી શુદ્ધ અને સૂક્ષ્મ છે, તેના પાલન માટે મન અને ઈન્દ્રિયાના પૂર્ણ સયમ જરૂરી છે. માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગે હિંસાને ત્યાગ કરી અહિંસાનું પાલન કરવું તે શ્રમણ આચારાનું પહેલું સ્થાન કહ્યું છે. ] હવે આળુ` સ્થાન કહે છે— (૨૨૨) બળના પટ્ટા વા, જોહા યા જ્ઞરૂ વા મા ! हिंसगं न मुसं बूआ, नो वि अन्नं व्यावए ॥६- १२॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [દ્દેશ વૈકાલિક (૨૨૩) મુસાવાળો ૩ જોગશ્મિ, સવ્વસા;િ નહિંગો । વિસ્તાતો બ મૂગળ, તમ્હા મોસ વિવજ્ઞણ્ II-શા અપ્પટ્રા=પેાતાના અર્થે, અથવા પરના અર્થ જોદાવા=ક્રોધને વશ થઇને જ્ઞરૂ વા=અથવા મ=ભય પામીને હંસ =પરપીડાકારી એવા મુસં=મૃષાવચનને (સ્વય) TM યૂઝ=મેલે નહિ અને બીજાને મુખે નો વચાવ=બાલાવે નહિ. ( ૧૨ ) કારણ કે લેકમાં મૃષાવાદને સર્વ સાધુઓએ િિો-ગહ્યો છે (દુષ્ટ કહ્યો છે). મૃષાવાદથી મૂત્રાનં=પ્રાણિઓને વિસ્તાતો= અવિશ્વાસ થાય છે, તે માટે મૃષા એાલવાનું વર્ષે. (૧૩) 6 " [ હું ખીમાર છું, મારે અમુક જરૂર છે, એમ પેાતાને અર્થે અથવા એ રીતે ખીજાને અર્થે પણ ક્રોધથી ‘તું દાસ છે' વગેરે કડવું કે અસત્ય નહિ ખેાલવું. એમ માનથી ‘હું બહુશ્રુત છું ' વગેરે, માયાથી કાઈ કામ ન કરવા માટે · મારા પગ દુઃખે છે ' વગેરે અને લેાભથી અણગમતી વસ્તુ કલ્પ્ય હોય તેા પણ મનગમતી મેળવવા અકલ્પ્ય કહેવી, વગેરે પણ ન ખાલવું. એમ પ્રાયશ્ચિત્તના ભયથી ભૂલ કરવા છતાં ‘ મેં નથી કરી ' વગેરે પણ ન ખેલવું, એવું હાસ્ય વગેરે નાકષાયાને વશ થઇને પણ ન ખેાલવું. ગાથામાં ક્રોધથી અને ભયથી કહેલું છે, તેના ઉપલક્ષણુથી ચારે કાયા અને નવ નાકાયાને વશ મૃષા ન ખેલવાનું, નહિ ખેાલાવવાનું અને નહિ અનુમેદવાનું પણ સમજી લેવું. મૃષાવાદથી જ્ઞાનાવરણીયાદિ ધાતીકના બંધ ઉપરાંત અશાતા, અશુભનામકર્મ, નીચગેાત્ર વગેરે દુષ્ટ કર્માંના બંધ થાય છે, અન્ય ભવમાં એકેન્દ્રિય જાતિમાં જન્મ, પંચેન્દ્રિય થાય તા પણ છãાના રાગ, મુખના રાગ, મુંગા-ખાબડાપણું તથા અનાય, દુઃસ્વર, અપયશ, દુર્ભાગ્ય વગેરે વિવિધ દુ:ખાને વશ થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છ ] ૧૫૭ મૃષાવચન વસ્તુતઃ જિનવચન વિરુદ્ધ હવાથી ભવાન્તરમાં જિનવચનને વિશ્વાસ કે દ્રવ્યપ્રાપ્તિ પણ થતી નથી. આ જન્મમાં પણ વિવિધ કષ્ટો ભોગવવાં પડે છે. એમ મૃષાવાદથી આત્માને ઘણું અહિત થાય છે. સત્ય વચન સાથે તેવું આચરણ કરે તેના દેવો પણ દાસ બને છે.] હવે ત્રીજું સ્થાન કહે છે(રર૪) વિત્તમંતિમવિર વા, લઉં વ વા વધું दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥६-१४॥ (૨૫) તે ગqળr frતિ, નોf fપટ્ટાવા પર अन्नं वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥६-१५॥ મનુષ્ય, પશુ, કે ફળ ફૂલાદિ વિત્તમાં સચિત્તને કે (સેનું-રૂપું વગેરે) અચિત્તને, તે પણ મૂલ્યથી કે માપથી પં-અલપને કે વહું ઘણને, વધારે શું કહેવું? સંતસોળમિત્તેજિ-દાંત ખેતરવા માટે ઘાસની સળી માત્ર પણ તે જેના વહેંતિ અવગ્રહમાં (સત્તામાં) હોય તેને સારૂ = યાચ્યા સિવાય (૧૪) સંજયા સાધુઓ કqળા=સ્વયં mતિ લેતા નથી. બીજા દ્વારા લેવરાવતા નથી અને બીજા લેનારને પણ ન મનુજ્ઞાતિ-અનુદતા નથી. (૧૫) [અન્ય જન્મમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, અને પરિણામે નરકગતિનાં માઠાં દુઃખો ભેગવવાં, આ જન્મમાં પણ ભયથી શલ્યની જેમ દુઃખે જીવવું, સ્વજન પરજનોને પણ અનાદર થવો, વગેરે અદત્તાદાનનાં ફળ ભોગવતા અનેક જીવો પ્રત્યક્ષ દેખાય છે. અદત્ત લેવાથી આકરું પણ સંયમનું અનુષ્ઠાન નિષ્ફળ જાય છે અને આખરે દુર્યાનથી મરે છે. ભાગ્ય કરતાં અધિક સુખ ભોગવવાની લાલસા અદત્ત લેવામાં મુખ્ય કારણ છે. પણ એથી હેય તે પણ સુખને ભોગવી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫. [દશ વૈકાલિક શકાતું નથી. સ્વકૃત કર્મોદયને અનુસારે મળેલી સામગ્રીમાં સંતાષસમતા કેળવવી એ જ સંયમને સાર છે. અદત્ત લેવાનું ત્યારે અને કે તે વસ્તુથી જીવ પરાધીન બન્યો હોય, તેના વિના ચલાવી લેવાનું સત્ત્વ ન હોય. જો આવી પરિસ્થિતિ હેાય તેા વાસ્તવિક વૈરાગ્યની જ ખામી ગણાય. જિનાજ્ઞા મુજબ મળે તેમાં જ પ્રસન્ન રહી સયમ માટે વાપરવું એ વૈરાગ્ય છે, વૈરાગ્ય વિના સયમના સ્વાદ સમાતે નથી. બીજો આપે તેમાં પણ અનાસક્તિ કેળવવાના ધર્મવાળા સાધુને અદત્ત લેવાનું કાઈ કારણ નથી.] હવે ચાથુ' સ્થાન કહે છે— (૨૨૬) વમરવેલ યોર, પમાય ઝુદ્દિધ્રુિબ નાયતિ મુળી હોવુ, મેયાયચળવજ્ઞિળો રાક્–દ્દા (૨૨૭) મૂજમયમસ, મદ્દાવોસસમુસવં તદ્દા મેદુસંતમાં, નિર્માંચા વયંતિ ળ ।।૬-?ગા પ્રથમબિં=અબ્રહ્મચય (વિષયાનું સેવન) સ્રો= મનુષ્યલાકમાં ઘોરં=ભય ફેર (દુ:ખદાયી) તમારું=પ્રમાદરૂપ (જડના અધનરૂપ) અને અન‘તસંસારનું કારણ હાવાથી સુિિટ્વત્ર=દુષ્ટ આશ્રયરૂપ (દુરાચાર ) છે એ કારણે મેયાયચળ ચારિત્રની વિરાધનાના સ્થાનાને વૃદ્ધિનો= વનારા મુનિએ તેને 7 ગાયëત્તિ=સેવતા નથી. (૧૬) Ë=આ અબ્રહ્મચર્ય અન્નુમ્મસ=પાપનું મૂળ છે (એથી પરલેાકમાં વિવિધિ કષ્ટોનું કારણ છે અને આ લેાકમાં ચારીઅસત્ય-હિંસા વગેરે) મારોસસમુસ્લચ'=માટા દાષાના ભંડાર છે. તે કારણે નિગ્રન્થ મુનિએ મેતુળસંતમાં મૈથુનના સસને (સ્ત્રીઓ સાથે ખેલવું વગેરે સામાન્ય પણ) વજે છે. ( ં અવ્યય વાકયની શૈાભા પૂરતા સમજવા, (૧૭) • Page #196 -------------------------------------------------------------------------- ________________ - અધ્યયન છ ] ૧૫૯ [ બ્રહ્મચર્યને વાસ્તવિક અર્થ “બ્રહ્મ એટલે આત્મા, તેના સ્વરૂપમાં રમવું એ અને વ્યવહારથી મૈથુન તજીને વીર્યની રક્ષા કરવી એ થાય છે. ત્રણે જગતમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ સર્વાધિક રહ્યું છે, દેવોને પણ તે અસાધ્ય છે, દૈવી શક્તિ ન કરી શકે તેવાં દુષ્કર કાર્યો બ્રહ્મચારી મનુષ્ય કરી શકે છે. આત્માના ન્હાના મોટા સર્વ ગુણોને વિકાસ બ્રહ્મચર્યથી થાય છે. તેનું પાલન દુષ્કર-અતિદુષ્કર હોવાથી તેને મહાવ્રતમાં ગણ્યું છે. મનુષ્યની જ મુક્તિ થઈ શકે છે, કારણ કે બ્રહ્મચર્યને યથાર્થરૂપે મનુષ્ય જ પાળી શકે છે. એ શક્તિ હોવાથી જ જ્ઞાનીઓએ મનુષ્યને મુક્તિની સાધનાને ઉપદેશ કર્યો છે. બ્રહ્મચર્યદ્વારા વીર્યની રક્ષા કર્યા વિના શેષ સ્થાનેનું પાલન દુ શક્ય છે. વીર્ય મનુષ્યની સર્વદેશીય શક્તિ છે. - વીર્યને “ધાતુ” પણ કહેવાય છે. જેમ જ મું નમું વગેરે ધાતુઓથી અનેક શબ્દો બને છે, સુવર્ણ, ત્રાંબુ, વગેરે ધાતુઓથી સર્વ સમ્પત્તિ સઈ શર્માય છે, તેમ શરીરની વિવિધ શક્તિઓનું મૂળ વીર્ય નામની ધાતુ છે. વીર્યમાં ઉષ્ણતા, પ્રકાશ, વીજળી, આકર્ષણ વગેરે એવી શકિતઓ છે, કે જેના બળે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલે છે અને તેનાથી જગતનાં સ્થૂલ કે સૂક્ષ્મ સજને થઈ શકે છે. વીર્યથી શરીરબળ, તેમાંથી મનોબળ, તેમાંથી બુદ્ધિ અને બુદ્ધિથી આત્મબળ પ્રગટે છે. વસ્તુતઃ મૈથુનસેવનથી વિકાર ઘટતો નથી, પણ વૃદ્ધિ પામે છે અને તેથી શારીરિક તેમજ આધ્યાત્મિક બળ નાશ પામે છે. બ્રહ્મચર્ય દ્વારા વીર્યની રક્ષાથી પ્રગટેલા સત્ત્વગુણથી અનાદિ વાસના ઉપર વિજય મેળવી શકાય છે. મનુષ્ય જેમ જેમ ક્ષીણવીર્ય બને તેમ તેમ પાંચે ઇન્દ્રિયની વાસના વધે છે અને પ્રકૃતિ ઉપરનો કાબૂ ગુમાવે છે, કેાઈ ઉન્માદી પાગલ પણ બને છે અને કોઈ મોતને વશ પણ થાય છે. બ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરનાર યેગીનું સત્વ ખીલતું જાય છે, તેથી કાયા વચન અને મન ઉપર પણ કાબૂ મેળવીને તેના દ્વારા ક્રમશઃ સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વિકસાવતા યાવત સંસારથી મુક્તિ પણ મેળવે છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પણ વીર્યરક્ષાને આધીન છે, માટે અન્યધર્મીઓ બ્રહ્મચર્યાશ્રમને પહેલા માને છે અને એ અવસ્થામાં સર્વ કળાઓનું જ્ઞાન આપે છે. સકાળે સર્વ દેશેામાં વિદ્યાભ્યાસ માટે પ્રાથમિક વય ચેગ્ય મનાઈ છે તેનું મુખ્ય કારણ એ અવસ્થામાંઅબ્રહ્મનેા અભાવ (બ્રહ્મચર્ય) છે. કામ ક્રોધાદિ અંતરંગ શત્રુએ ઉપર વિજય મેળવવા પણુ વીર્યનું રક્ષણ અતિ આવશ્યક છે, વગેરે અનેક કારણે બ્રહ્મચર્યનું અને તે માટે બાળદીક્ષાનું મહત્ત્વ છે. વીના રક્ષણની સાથે તેની શુદ્ધિ માટે આહાર પણ નિર્દોષ, અહિંસક અને પવિત્ર જોઈએ. માટે જૈન સાધુની ભિક્ષાના વિધિ સથી વિશિષ્ટ-નિર્દોષ અને અહિંસક કહ્યો છે. આહારશુદ્ધિ ન હોય તા બ્રહ્મચર્યથી વી રક્ષા કરવા છતાં એ જ વીર્યથી કામ ક્રોધાદિને વશ થઈ બ્રહ્મચર્યના નાશ કરે છે. અતિશયાક્તિ વિના એમ કહી શકાય કે સવ આશાઓ અને ઈચ્છાઓના જય કરવા માટે બ્રહ્મચર્ય એક અમેધ અને સશ્રેષ્ઠ ઉપાય છે. [દશ વૈકાલિક કર્મસાહિત્યમાં ‘ વીર્યાન્તરાય ' નામનું કર્મ માન્યું છે, તેના ક્ષયેાપશમાદિ બ્રહ્મચર્ય થી થાય છે, વિનય, વૈયાવચ્ચ, કે અનશનઉપવાસાદિ તપ વગેરે પણ અપેક્ષાએ બ્રહ્મચર્યના જ અંશા છે. માટે તેનાથી વીર્યાન્તરાયના ક્ષયાપશમ વગેરે થાય છે. સ્પર્શનેન્દ્રિયના જયની સાથે પાંચે ઇન્દ્રિયાનેા જય કરવાથી બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે, માટે પૂર્ણ બ્રહ્મચર્ય પાંચ ઇન્દ્રિયાના વિજયરૂપ છે. વી જેમ મૈથુનથી નાશ પામે છે, તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શી વગેરે વિષયામાં આસક્તિથી, રાગ-દ્વેષ કરવાથી, કષાયેાથી, ચિંતાથી, વગેરે અનેક દાષાથી નાશ થાય છે. કામની ખાવીશું અવસ્થાએમાં દશ અસંપ્રાપ્ત કામની અને બાર સપ્રાપ્ત કામની છે, તે દરેકથી બ્રહ્મચર્યના નાશ થાય છે. એનું સ્વરૂપ અન્ય ગ્રન્થાથી જાણીને બ્રહ્મચર્યનું પાલન કરવું અતિ આવશ્યક છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ઈચ્છું...] ૧૬૧ વી નું અપર નામ ‘ખીજ' પણ છે, કારણ કે તે સ સુખાનું ખીજ છે. શિવસંહિતામાં એક ‘બિન્દુનું પતન એટલે મરણુ અને બિન્દુની રક્ષા એટલે જીવન' કહ્યું છે, તે વચન પણુ એની શક્તિનું જ્ઞાપક છે. સેાળમા ઉત્તરાધ્યયનની ૧૪મી ગાથામાં પણ બ્રહ્મચર્ય ને ધ્રુવ, નિત્ય અને શાશ્વતધર્મ કહી એના બળે અનંતા આત્માઓ સિદ્ધિપદને વર્યાં, વરે છે અને વરશે, એમ કહ્યું છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્ય નુ` મહત્ત્વ વિશેષતયા ગાયું છે. એનું યથાર્થ સ્વરૂપ તેા જ્ઞાનીથી પણ વર્ણવી શકાય તેમ છે જ નહિ આ ગાથામાં અબ્રહ્મની દુષ્ટતા વર્ણવી છે તે અર્થા પત્તિથી બ્રહ્મચર્યના મહત્ત્વને જણાવવા માટે છે. અબ્રહ્મ ભયંકર, પ્રમાદ, દુરાચાર, અધર્મનું મૂળ અને મહાદોષાનું ઘર છે, તેથી વિરુદ્ધ બ્રહ્મચર્ય ભદ્રંકર, અપ્રમાદ, સદાચાર, ધર્મનું મૂળ અને સગુણાનુ નિધાન છે. એના વિના અહિંસાદિ શેષ સ્થાનાનુ` પાલન શકય નથી, માટે એનું મહત્ત્વ સર્વાધિક છે. એની રક્ષા માટે કહેલી નવવાડાને બ્રહ્મચર્ય જેટલું જ મહત્ત્વ આપી તેનુ પાલન કરવાથી બ્રહ્મચર્ય નું રક્ષણ થઇ શક છે. નવ વાડાના અનાદર કરનાર મહાયાગીનુ પણ બ્રહ્મચર્ય સુરક્ષિત રહી શકયું નથી અને રહી શકે તેમ પણ નથી.] હવે પાંચસુ' સ્થાન કહે છે (૨૨૮) ત્રિકપ્રુમેમ હોળ, તિવ્ઝ સ”િ ૨ હાનિઙ્ગ । न ते संनिहिमिच्छन्ति, नायपुत्तवओरया ॥६- १८॥ (૨૨૯) જોક્સેસ અનુષ્ઠાને, મને મયાવિ । जे सिआ सन्निहिं कामे, गिही पव्वइए न से ॥६- १९॥ (૨૩૦) : વિ નથં ચ પાયે વા, વરું પાયપુંછળ । તું વિ સંગમઽટ્ટા, ધાયંતિ êિત્તિ બાદું-૨૦ના ૧૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ દશ વૈકાલિક (૩૧) ન શો વરિહો પુરો, નાયપુત્તેજ તારૂTI I मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥६-२१॥ (૩૨) સવ્વસ્થવળિ યુદ્ધા, સંરકરવા–પfહે. अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं ॥६-२२॥ નાગપુત્ત-વ-રચા=જ્ઞાતપુત્ર શ્રી વદ્ધમાન સ્વામીના (નિસ્ટંગતાને જણાવનારા) વચન માં રક્ત (જિનાજ્ઞા પાલક મુનિએ) –બીડ લવણને (અથવા અચિત્ત લવણને), દફમં=સમુદ્ર વગેરેના લણને (અથવા સચિત્ત લુણને), તેલને પિsધીને, અને નિયંત્રપ્રવાહી ગેળને (તથા બીજી પણ એવી કઈ ખાઘ–પેય વસ્તુને) રાત્રે સન્નિહિં વાસી રાખવાને ઈચ્છતા નથી. (૧૮). ( [ સંનિધિ શબ્દની વ્યુત્પત્તિ શાસ્ત્રકારે એવી કરી છે કે જેનાથી આત્માની નરક વગેરે દુર્ગતિમાં સંનિધિ કરાય (સ્થાપના થાય), તે સંનિધિ કહેવાય. જ્ઞાનીઓનું વચન કદાપિ અન્યથા થતું નથી, એમ સમજીને સંનિધિદેપથી બચવું જોઈએ. સાધુને આચાર મુખ્યતયા એવો છે કે–ઔષધાદિ આવશ્યક અને દુર્લભ વસ્તુ પણ જરૂર હોય તો ગૃહસ્થને ઘેરથી પ્રતિદિન જરૂર જેટલી લે, પણ એક સાથે લઈ પે તાની પાસે ન રાખે.] કારણ કે પ્રલ સ્ટોકસ ગુજારે=આ (સંનિધિ). લભને અનુરૂશ છે. લેભ સ્વરૂપ છે.) (શ્રી તીર્થકરે અને ગણધરે એવું) મને કહે છે કે જે નવરાવિક કઈ અલપ પણ સંનિધિને (વાસી રાખવાને) વિચા= કઈ પ્રસંગે વા=ઈએ (રાખે), ૨ જિતે ગૃહસ્થ છે, પત્ર=પ્રજિત (સાધુ) નથી, (૧૯) Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ] ૧૬૩ 6 [ આ ગાથામાં પ્રાકૃતશૈલીથી મને ના અર્થ કહે છે ’ એવા કરેલા છે. સંનિધિ રાખનાર બાહ્વષ્ટિએ સાધુના વેષ ધારણ કરવા છતાં તત્ત્વષ્ટિએ ‘સંનિધિરૂપ ગૃહસ્થને ઉચિત કાર્ય કરતા હોવાથી ગૃહસ્થ છે' એમ અહીંં કહ્યું, તેમાં એ હેતુ જણાવ્યા છે કે પ્રત્રજિત (સાધુ) દુર્ગતિમાં જાય નહિ અને સંનિધિથી દુર્ગતિ થાય માટે તે પ્રત્રજિત ગણાય નહિ. વસ્તુતઃ સંનિધિની ઈચ્છા લાભરૂપ છે અને લાભ એવા દુષ્ટ કષાય છે કે તેના સૂક્ષ્મ વિકાર પણ આત્માને શ્રેણીથી ભ્રષ્ટ કરે છે.] અહી કોઈ પૂછે કે તે વસ્ત્રાદિ કેમ રખાય ? તેને કહે છે કે-શાસ્ત્રોક્ત રીતે લૈં પિ=જે પણ વસ્ત્ર, કે પાત્ર, અથવા કામળ કે રજોહરણને પારંતિ=રાખે છે અથવા પતિરૃતિ=પહેરે છે(ભાગવે છે) તે સંયમ અને લજ્જાથે છે. (૨૦) [પાત્ર વગેરેને સયમ માટે અને વસ્ત્રોને લેાકવ્યવહારરૂપ લજ્જાને અથે રાખવાં આવશ્યક છે. પાત્ર વિનાના કે ગૃહસ્થનાં ભાજનને વાપરનારા સાધુ સંયમ પાલી શકતા નથી. પાત્ર વિના આહારમાં ભક્ષ્ય-અભક્ષ્ય વસ્તુના વિવેક કે ક્રાઈ ત્રસજીવ હોય તે તેની રક્ષા થઈ શકે જ નહિ. પાત્ર ભોજનની અનુકૂળતા માટે નથી, પણ જીવરક્ષા અને સિ ભક્ષિતાદિ વિધિપૂર્વક ભોજન માટે આવશ્યક છે. વસ્ત્રો વિના સ્ત્રીઆદિની હાજરીમાં લાને નાશ (નિર્લજ્જતા) થાય. સંયમીને લગ્ન ગુણુ વ્યવહારનયથી ઉપકારક છે. નિશ્ચયદષ્ટિએ વિશિષ્ટ જ્ઞાનીઓને લજ્જ હોતી નથી, તા પણ લેાકવ્યવહારને અનુસરીને તેએ વસ્ત્રના ઉપભાગ કરે છે. હા, એમાં શરીરને આરામ આપવાનું ધ્યેય ન હોવું જોઈએ. ખૂદ તીર્થંકર ભગવંતા પણ બહુધા સચેલક હતા. ઈન્દ્રના કલ્પ પ્રમાણે તે લક્ષમૂલ્ય દેવદુષ્ય વસ્ત્ર તીર્થંકરાના ખાંધે દીક્ષા વખતે સ્થાપન કરે છે અને ગુહ્યુ ભાગ ઢંકાય તે રીતે તે રહે છે, એ જગપ્રસિદ્ધ છે. વસ્તુતઃ તીથ કરદેવાના ગુહભાગ શરીરમાં ગુપ્ત (અદૃશ્ય) હાય છે, તેઓના કલ્પ વિશિષ્ટ છે, તથાપિ વ્યવહારને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [દશ વેકાલિક તેઓ અનુસરે છે અને ગણધરાદિ સર્વ તે વસ્ત્રોના ધારક હોય છે. મૂછ વિના જેમ શરીરને સાથે લેવાય છે, તેમ વસ્ત્રાદિને પણ નિર્મમભાવે વાપરવાં એ જ યુક્તિયુકત છે. આ ગાથાના તિ ને સ્થાને ર્નિતિ એવો પાઠ પણ છે.] કર્મબન્ધને હેતુ નથી માટે તાળા ત્રાતા (સ્વપરની રક્ષા કરવામાં સમર્થ) નાગપુત્તિળ શ્રી વમાન સ્વામીએ (નિમમભાવે વસ્ત્રપાત્રાદિ રાખવાં) તેને પરિગ્રહ નથી કહ્યો. (કિન્તુ અસત્ વસ્તુમાં પણ કરેલી મૂછ કર્મબંધનું કારણ હોવાથી તત્ત્વથી) મૂછને પરિગ્રહ કહ્યો છે. રુએ પ્રમાણે (તીર્થંકર પાસેથી જાણીને) સિળ = ગણધર ભગવતે વૃત્ત (સૂત્રમાં કહ્યું છે. (૨૧) [શ્રીશય્યભવસૂરિજીએ મનકમુનિને તીર્થકરેએ કહેલી અને ગણધરોએ સૂત્રરૂપે ગ્રન્થમાં ગૂંથેલી-આ પરિગ્રહની વ્યાખ્યા કહી છે. તત્ત્વથી જે કર્મબન્ધને હેતુ બને તે શાસ્ત્રવિહિત પણ તજવું જોઈએ અને જેથી કર્મબન્ધ ન થાય તે સંયમની દૃષ્ટિએ સૂત્રનિષિદ્ધ પણ કરવું અહિતકર નથી. એનાં દષ્ટાન્ત મહાત્મા સ્થૂલભદ્રજી અને સિંહગુફાવાસીમુનિ વગેરે છે. નવાવાડનું પાલન શાસ્ત્રવિહિત છતાં સ્કૂલભદ્રજી વેશ્યાને ત્યાં રહી સંયમની રક્ષા કરી શક્યા અને ઉગ્રતપસ્વી છતાં સિંહગુફાવાસી મુનિ વેશ્યાને દેખવા માત્રથી સંયમથી ચલિત થયા. વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનીઓને અભાવ હોવાથી શાસ્ત્રોક્ત વિધિનિષેધને અનુસરવું હિતકર છતાં દષ્ટિ તત્ત્વને અનુસરતી હેવી જોઈએ.] અહીં પ્રશ્ન થાય કે–વસ્ત્રાદિના અભાવે પણ મમત્વ થાય તો વસ્ત્રાદિ રાખવા છતાં કેમ ન થાય ? તેનું સમાધાન એ છે કે મમત્વ વસ્તુતઃ અજ્ઞાનથી થાય છે, જ્ઞાનીઓને મમત્વ થવામાં બીજભૂત અજ્ઞાન ટળી જવાથી વસ્ત્રાદિ-હાવા Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છğ] ૧૬૫ છતાં મમત્વ ન થાય. એ વાત કહે છે કે વસ્ત્રાદિ રા= ઉપધિ સહિત એવા પણ વુદ્ઘા=જ્ઞાની મુનિએ સવ્વસ્થ= સદા-સવ ક્ષેત્રમાં છ જીવનિકાયના સંવ-નિર્દે= સરક્ષણ માટે વસ્ત્રાદિ રાખવા છતાં વિ=પણ મમાલ'=મમત્વને ન બાયયંતિ=કરતા નથી. એટલું જ નહિ, બવળો? મિવિ=પેાતાના શરીરમાં પણ મમત્વને કરતા નથી. (૨૨) [જડ-ચેતનના જ્ઞાનથી આત્મામાં પ્રગટેલા વિવેક સ આરાધનાનું મૂળ છે. સમ્યજ્ઞાનીઓમાં એ વિવેક પ્રગટે છે, એથી જ છતી પણ વસ્તુને ભાગાને-સંપત્તિને તજીને અનગાર (સાધુ) બને છે, તેએ આહાર-વસ્ત્ર-પાત્રાદિ રાખવા કે ભોગવવા છતાં જે શરીરને માટે એના ઉપયોગ કરે છે, તે શરીરને પણ પર-અનિત્ય સમજતા હાવાથી શરીરની વેઠ સમજે છે. માત્ર કનિજ રામાં એને સાથ જરૂરી હાવાથી સાથ આપે ત્યાં સુધી એની રક્ષા માટે સયમને હાનિ ન પહેોંચે તે રીતે વર્તે છે. જ્યારે શિથિલ બનતાં સંયમની સાધનામાં સહાયક નથી રહેતું ત્યારે શરીરને પણ વેસિરાવે છે અનશન કરે છે. અને ત્યાં સુધી પણ મમતા વિના આહારાદિ આપે છે.] હવે છઠ્ઠું′′ સ્થાન કહે છે— । ૨૩૩) બદ્દો નિયં તવોન્મ, મુળ્વયુદ્ધેતૢિ વકિલ | ના ય હઝ્ઝામમાં વિત્તી, મત્ત ૬ મોબળ ૬-રા ૨૩૪) મંતિમે મુટ્ઠમા વાળા, તતા બહુવ થાવરા | નારૂં રાબો બપાસતો, મતબિં કરે?૬-રા ૨૩૫) ૩૬નું વીગમસત્ત, પાળા નિજિબા મહૈિં। दिआ ताई विवज्जिज्जा, राओ तत्थ कहं चरे ? ॥६- २५॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ = ========= === = ૧૬૬ [ દશ વૈકાલિક (૨૬) gષે ર તો , નાયપુળ માલિયા सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोअणं ॥६-२६॥ અહે ! ( આશ્ચર્ય છે કે- ) સરગવુહિં=સર્વ તીર્થકરોએ તપ અનુષ્ઠાનને નિયંત્રનિત્ય (અપ્રતિપાતિ) કહ્યું છે. તે તપ અનુષ્ઠાન કેવું છે ? ઉ૦ =જે અંકજ્ઞા= સંયમ રમાતુલ્ય (સરખી-સંયમને અનુસરતી) ચિત્તો દેહની રક્ષા કરવી અને મત્ત મોચાં એકવાર ભેજન કરવું. (એ સાધુનો અપ્રતિપાતી તપ છે.) (૨૩) [તપ નિત્ય–અપ્રતિપાતી એ કારણે છે કે તેમાં અહિત કંઈ થતું નથી અને તપ ઉપરાંત બીજા પણ ગુણોની વૃદ્ધિ થાય છે. એમ એકાન્ત લાભને વ્યાપાર હોવાથી તે નિત્ય છે, અર્થાત્ કદાપિ નુકશાન કરતો નથી. લગ્ન એટલે સંયમને બાધા ન થાયસંયમમાં અનુકૂળ રહે તેવી શરીરની રક્ષાપૂર્વક એકવાર ભોજન કરવું, તેમાં સંતોષ, લોલુપતાને અભાવ, રસનાને વિજય અને સંયમની વૃદ્ધિ વગેરે વિશિષ્ટ ગુણનું ધ્યેય હોવાથી ઉપવાસાદિ તપ કરતાં પણ વધારે નિર્ભર છે. એકભક્તના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ છે, તેમાં એકવાર ભોજન લેવું, તે દ્રવ્યથી એકભક્ત અને કર્મબન્ધ ન થાય તેમ રાગ-દ્વેષ વગેરે તજીને લેવાથી એક એટલે શ્રેષ્ઠ–અદ્વિતીય માટે ભાવથી એકભકત સમજવું. તે માત્ર દિવસે જ અને રાગ-દ્વેષાદિ દે સેવ્યા વિના કરે તે જ બને, અન્યથા દ્રવ્યથી એકવાર ભોજન કરવા છતાં ભાવથી એકભક્ત ન ગણાય.] રાત્રિભોજનમાં દોષ હોવાથી તે એક (શ્રેષ્ઠ) ન ગણાય, કિન્તુ સાથે કર્મબન્ધ થતું હોવાથી બે ગણાય. તે દેશે કહે છે કે મે આ ત્રસ અથવા (અને) સ્થાવર Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છ૭ ૧૬૭ વાળા=જીવો એવા સદુમાં સૂક્ષ્મ સંત છે કે સારું જે રાવ્યો રાત્રે (દેખાય નહિ, તેને) માસંતો નહિ દેખી શકતે સાધુ રાત્રે જ નિર્દોષ આહાર માટે હું = કેવી રીતે ? =ફરે ? અર્થાત્ ન ફરે ! (૨૪) રાત્રે પાત્ર પડિલેહણ ન થાય કારણ કે એવા પણ છવો ઉડતા હોય કે જે દેખાય નહિ અને દેખવા છતાં અહિંસા થઈ થકે નહિ.] ૩ઃરું પાણીથી ભીંજાએલું કે નીતરતું, તથા વિકસત્ત=સચિત્ત બીજેથી મિશ્ર (અથવા વગંત્ર અનાજના કણ વગેરે અને સત્તeત્રસાદિ વસંસક્ત, એમ બીજી રીતે અર્થ જુદે કરે) તથા હિં નિયરિંગ વાળા=ભૂમિ ઉપર પડેલા જીવે (એ સર્વ હોય ) તારૂં તેને સિમા દિવસે તો વિડિઝાવજી શકાય બો રાત્રે તથ-ત્યાં હું ઘરે =કેવી રીતે ચાલે? અને એ સર્વની યતના શી રીતે કરી શકે ? (૨૫) માટે એ દોષોને જોઈને (જ્ઞાનથી જાણુને) જ્ઞાતપુત્ર શ્રીવમાનસ્વામીએ કહ્યું છે કે-નિર્ચન્થ સાધુઓ અશનપાન-ખાદિમ-સ્વાદિમ, એમ સવારંસવ આહારને આશ્રીને રાત્રિભોજન કરતા નથી, (૨૬) [મનુષ્યને મળેલા નેત્રોને સદુપયેગ જીવરક્ષા અને તેને માટે અધ્યયન વગેરે કરવા સિવાય બીજે કઈ જ નથી. એની ઉપેક્ષા કરીને રાત્રે ચાલનાર-ફરનારને નેત્રોનો અનાદર થવાથી અન્યભવમાં તે નેત્રે અંધત્વ કે એકેન્દ્રિયાદિ જાતિમાં ઉપજવાનું થાય. મનુષ્યને માટે સામાન્ય રીતે એમ કહી શકાય કે તેને શરીર-ઈન્દ્રિયો, સમ્પત્તિ, બુદ્ધિ, બળ વગેરે પુણ્યથી જે કંઈ મળે છે, તેનો તે દુરુપયોગ કે અનાદર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [દશ વૈકાલિક કરે તો અન્યભવમાં તે તે વસ્તુની પ્રાપ્તિ ન થાય, કે થાય તો પણ હિતને બદલે અહિત કરે. એ કારણે મનુષ્ય સર્વત્ર વિવેકી અને આત્મહિતના ધ્યેયવાળા બનવું જોઈએ.] છ વાતો કહીને હવે સાતમું સ્થાન કહે છે– (ર૩૭) પુત્રવિયં ન fહતિ, નાના વ ાથા तिविहेण करणजोएण, संजया सुसमाहिआ॥६-२७॥ (૨૩૮) ગુવા વિéિસંતો, હિંસ૩ તારિસTI तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खुसे ।।६-२८॥ (૩૯) તા જ વિયાળા , હો તુમારૂવદ્યof पुढविकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-२९॥ સુમાત્રા=યતનામાં ઉધત વંચા સાધુઓ મનથી વચનથી અને કાયાથી વિવિદેન છગોળત્રણ પ્રકારના કરણ દ્વારા પૃથ્વીકાયજીને હણતા નથી. (૨૭) [ત્રણ કરણ એટલે મન-વચન-કાયાથી) હણવા હણાવવા કે હણનારની અનુમોદના કરવી, તે રીતે હિંસા (અર્થાત ચોથા અધ્યયનમાં કહ્યા પ્રમાણે આલેખન, વિલેખન, ઘટ્ટન, ભેદન વગેરે કરતા નથી. ચા” શબ્દની સિદ્ધિ પ્રાકૃતના ‘' સૂત્રથી કરી શકાય છે.] પૃથ્વીકાયની હિંસા કરનારે-તરિક્ષા-તેમાં આશ્રિત (રહેલા) વવુ ચક્ષુથી દેખાય તેવા અને સાવરે ન દેખાય તેવા (બેઈન્દ્રિયાદિ) વિવિદે વિવિધ જાતિના તણે બ્રસ અને શેષ સ્થાવર જાણેકજીને હિંમરૂ હણે જ છે. (૨૮). તષ્ઠા તે માટે દુર્ગતિ(રૂપ સંસારને) વધારનારા આ Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છટકું] (પૃથ્વી જીવોના અને તેના આશ્રિત જીવોની હિંસારૂપ) દેષને વિવાણિત્તાસભ્ય જાણીને પૃથ્વીકાયના (આલેખનવિલેખન વગેરે) આરંભને જીવતાં સુધી વજે. (૨૯) હવે આઠમું સ્થાન કહે છે – (૨૪૦) બાસાયં ઉતિ, માસા વચલા થા ! રિવિ વાવો, સંજયા મુસામિા ૬-રૂમ (૨૪૧) વાલં વિસંતો, હિંસરુ ૩ તાસિ | तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खुसे॥६-३१॥ (૨૪૨) તા જ વિવાણિત્તા, રોઉં ટુરૂવટ્ટ 1 आउकायसमारंभ, जावजीवाइ वज्जए॥६-३२॥ ૩૦-૩૧-૩૨ ત્રણે ગાથાઓને અર્થ અનુક્રમે ૨૭-૨૮-૨૯ ગાથા પ્રમાણે સમજ. માત્ર “રાષચંગ અપૂકાયને” સમજવું. (૩૦-૩૧-૩૨) [ પૂર્વે જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારનું જળ એ અપકાય જીવોનાં શરીરને સમૂહ છે, તેના આશ્રયે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વિવિધ જાતિના છો રહેલા હોય છે, તે સર્વની વિરાધના જળની વિરાધના કરવાથી થાય છે, માટે ચેથા અધ્યયનમાં જણાવ્યા પ્રમાણે ‘આમર્ષ, સંસ્પર્શ” વગેરે સર્વ પ્રકારને આરંભ વર્જો] હવે નવમું સ્થાન કહે છે– (૨૪૩) ગાયતેશં ન રૂછતિ, પાવ ઝફg / तिक्वमन्नयरं सत्थं, सव्वओवि दुरासयं ॥६-३३।। २४४) पाईणं पडिणं वा वि, उड्दं अणुदिसामवि । अहे दाहिणओ वावि, दहे उत्तरओ वि अ॥६-३४॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શિવૈકાલિક (૨૪૫) મૂબાળમસમાધાયો, હૅવવાદો ન સંસલો । તું પવળયાવદા, સંનયા વિધિ નામે ।।૬-રૂકા (૨૪૬) ત ્ા કું વિગળિત્તા, ટોર્સ ટુવgાં ! તેઙાયમમારમ. નાવનીવારૂ વર્ ॥૬-૩૬૦ ઘણા જીવાના ઘાતક હાવાથી મુનિએ પાવñ= પાપકારી એવા નાચતેગ અગ્નિને નરૂત્ત=જગાવવાને ( પ્રગટાવવા કે વધારવાને ) ઇચ્છતા નથી. કારણ કે (અગ્નિ) તિři=તીક્ષ્ણ એવું અન્નચર=સવ શસ્ત્રોરૂપ સળં=શસ્ત્ર છે. તેથી તે સવ્વલોઽવ-સથા પણ દુરાસરું=આશ્રય કરવા ચાગ્ય નથી. (૩૩) (એનું સર્વાંતઃ શસ્ત્રપણું કહે છે કે) વર્તુળ ાિં વાવતેની પૂર્વ અને પશ્ચિમમાં પણ તથા ૩૪ અણુવિજ્ઞાનિ= ઊધ્વ અને અનુદિશાઓમાં પણ તથા અદ્દે અધેદિશામાં અથવા વૃદિનો-દક્ષિણ દિશામાં પણ તથા ઉત્તરબો=ઉત્તરમાં પણ (જે હોય તે વસ્તુને) રહે-મળે છે. (અર્થાત્ ચારે દિશાઓ, વિદિશાએ અને ઊર્ધ્વ-અધે, એમ દશે દિશામાં રહેલી વસ્તુને અગ્નિ ખાળે છે.) (૩૪) = સ=આ વાર્તો અગ્નિ મૂબi=(ત્રસ સ્થાવર વગેરે) જીવાના આપાત્રો-ઘાતક છે (એમાં) ન સંતો= સંશય નથી. તેથી સંચા=સાધુઓ તં–તેને પથાવટા= પ્રકાશ કે તાપવાને અર્થે નિલેશ પણ (સ'ઘટ્ટનાદિ પણ) નામે=આર'ભ કરે નહિ. (૩૫) = Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છટ્ઠું] ૧૭૧ તન્હા તે કારણે આ દુતિ ( રૂપ સ‘સાર ) વધારનારા દોષને સમ્યગ્ જાણીને તેઉકાયના (અગ્નિના) સમારભ જીવતાં સુધી વવા જોઈએ. (૩૬) હવે દશસુ` સ્થાન કહે છે (૨૪૭) અળિહસ્સ સમારમ્, બુટ્ટા મમ્નત્તિ તારિÄ ! સાવજ્ઞવતુ, ચૈત્ર, નેત્ર તાહિ સેવિત્ર ૬-૩૭ના (૨૪૮) સાહિબટ પત્તળ, સાહા-વિદુબળેળ ના ન તે કનિઘ્ધતિ, વેબાવેળ યા પરં દ્દ-૩૮ (૨૪૯) ૬ વિ વસ્ત્ય ૮ પાયે ચા, વરું થાયપુંછળ । न ते वायमुईरंति, जयं परिहरंति अ ॥६- ३९॥ (૨૫૦) તન્હા ાં વિયાળિત્તા, ટોસ દુશવત[ | वाउकायसमारंभ, जावजीवाड़ वज्जए ||६ -४०॥ અનિરુત=વાયુના આરંભને યુદ્ધા=તીથ``કરા તાસિં= તેવા ( અગ્નિકાયના આરંભ તુલ્ય ) મન્નત્તિ=માને છે. છ્યું ત્ર=અને એ સાવ=ત્તવનુંરું-ઘણા પાપરૂપ છે. માટે તારૂં હ=જીવાના ત્રાતા-સુસાધુઓએ ત્ર=અનેવાયુના આરંભને 7 સેવિત્ર સબ્યા નથી. (૩૭) એ વાતને સ્પષ્ટ કરે છે કે સાહિત્રટેળવી અણ્ણા વડે, વૃક્ષના પાંદડા(ના વીંઝણા) વડે, કે વૃક્ષની શાખાને હલાવવા વડે, (એવા કોઇ સાધનથી) તે સાધુએ સ્વય' (પવનને) વી‘ઝવા ઇચ્છતા નથી, અથવા ખીજાદ્વારા વીંઝાવવાનું ઇચ્છતા નથી (અને ખીજા વીંઝનારને અનુમતિ આપતા નથી.) (૩૮) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [દશ વૈકાલિક વળી—વસ્ત્ર, પાત્ર, કામળ કે રજોહરણ (વગેરે) જે ધર્મના ઉપકરણેા રાખે છે તેનું અજયણાથી પડિલેહણુ વગેરે કરવાદ્વારા પણ તે ન વયં તિ-પવનની ઉદીરણા કરતા નથી. કિન્તુ જયણા પૂર્વક પહેરે ( વાપરે ) છે (અને જયણાથી રાખે છે.) (૩૯) [ વસ્ત્રાદિને ઝાટકવાથી, જોરથી લેવાથી, મૂકવાથી, ફેંકવાથી, અતિપવન વાતા હોય ત્યાં સુકવવાથી, કે રસ્તે ચાલતાં પણ છેડા ઉડે તે રીતે પહેરવાથી, એમ અનેક રીતે વાયુવાની હિંસા થાય છે.] તેથી આ દુર્ગતિને (સ'સારને) વધારનારા દોષને જાણીને ( સુસાધુઆ ) જીવે ત્યાં સુધી વાયુકાયના સમારભને વર્ષે છે. (૪૦) હવે અગીઆસુ સ્થાન કહે છે. (૨૫૧) વાસરૂં ન હિંમતિ, મળતા વયસા ાયસા | ', तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-४१॥ (૨૫૨) વાસરૂં વિહિઁસંતો, હિંસર ૩ તથસિદ્ । તમે અ વિવિદે પાળે, વસ્તુને બ બચવુત્તે ।।૬-૪રા (૨૫૩) તખ્તા બં વિબાળિત્તા, ટોસ મુળવળ | વાસ્તસમારમ્, નાવનીવાર્ વજ્ઞ” II૬-૪॥ આ ૪૧-૪૨-૪૩ ગાથાના અર્થ અનુક્રમે ૨૭-૨૮૨૯ ગાથા પ્રમાણે સમજવા. માત્ર વળતરૢ વનસ્પતિકાય જીવાને’ એટલે ભેદ સમજવા. (૪૧ થી ૪૩) ખારસુ સ્થાન કહે છે— (૨૫૮) તમાય ન દૈનંતિ, મળસા વથતા જાયતા | तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-४४॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છડું] (૨૫૫) તસાયં વિહિંસંતો, હિંતર્ ૩ તયન્તિ” | तसे अविव पाणे, चक्खुसे अ अचक्खुसे ||६-४५॥ (૨૫૬) તદ્દા પત્ર વિકળિત્તા, ઢોર્સ મુળવતાં । તસજાયસમારમ્, બાવનીવાઃ ચન્દ્ગદ્ ॥૬-૪૬॥ ૪૪–૪૫-૪૬ ગાથાના અર્થ અનુક્રમે ૨૭-૨૮-૨૯ ગાથા પ્રમાણે કરવા. માત્ર તણાયંત્રસકાયજીવાને એટલેા ભેદ સમજવા. (૪૪–૪૫–૪૬) અહી સુધી કહ્યાં તે છ વ્રતા અને છકાયની જયણારૂપ માર સ્થાના સાધુના મૂળગુણા સમજવા. હવે તેની રક્ષા માટે વાડતુલ્ય અì શિાિચાં '=વગેરે ૮ ઉત્તર ગુણાનાં છ સ્થાનેા કહે છે, તેમાં પ્રથમ કલ્પ એ પ્રકારના છે, ૧-શૈક્ષ્યકસ્થાપના કલ્પ અને ૨-અકલ્પસ્થાપના કલ્પ. પિડનિયુક્તિ વગેરેને નહિ જાણતા અન્ન શિષ્યના લાવેલા આહાર, વસ્ત્ર, પાત્રાદિ નહિ વાપરવા તથા ઋતુખદ્ધ કાળમાં અચેાગ્યને તથા વર્ષાકાળે ચાગ્ય અાગ્ય અનેને દીક્ષા નહિ આપવી, તે શક્ષ્યકસ્થાપનાકલ્પ જાણવા, તેથી વિરુદ્ધ અકલ્પ સમજવા. ખીજો અકલ્પસ્થાપુનાકલ્પ ગ્રન્થકારે સ્વયં અહીં તેરમા સ્થાનમાં કહ્યો છે. હવે તેરમુ સ્થાન કહે છે— (૨૫૭) નારૂં ચત્તાર મુગ્ગાનું, સિગાઽદ્દામાનિ | ताई तु विवज्जतो, संजमं अणुपालए ॥६-४७॥ (૨૫૮) fiä સિન્ગે જ વર્થ ૨, ૨હ્યું પાયમેવ ચ । ૧૭૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [દશ વૈકલિક अकप्पिअं न इच्छिज्जा, पडिगाहिज्ज कप्पि ૬-૪૮માં (૨૫૯) ને નિશા માયંતિ, અ-મુસિ–ગાર્જ वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ॥६-४९।। (૨૬૦) તા કસબાપાબારું, મુસિગાર્હા वज्जयंति ठिअप्पाणो, निग्गंथा धम्मजीविणो॥६-५० ળિ= સાધુઓને (સંયમમાં અપકારી એવા ) અમુઝારું–અકલ નાડું=જે વત્તારિત્રચાર કારમાણિક આહાર વગેરે (આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિ), તારું તેને વિવનંતો-વજત (ઉત્તમ સાધુ સત્તર પ્રકારના) સંગમં સંયમને પાળે. (૪૭) “મુઝાઝુંપદમાં અકારને લેપ સમજવો. અકય આહારદિના ત્યાગ વિના સંયમનો અભાવે કહ્યો છે. કારણ કે મન-ઈન્દ્રિયોને વિજય કરવો તે સંયમ છે, એ વિજય થયો હોય તે અકથ્ય વસ્તુ લેવાનું કારણ રહે નહિ અને અકલ્પય લે તો સંયમની રક્ષા બને નહિ.] એ જ સ્પષ્ટ કરે છે કે-wfqબ=અકલ્પ્ય એવાં (અશનાદિ ચારે પ્રકારના આહારરૂપ, પિંડને, શય્યાને (વસતિને), વસ્ત્રને અને પાત્રને (લેવાની) – રૂરિજીજ્ઞ= ઈચ્છા પણ ન કરવી, પણ gિબં-કપ્ય (પિંડ વગેરેને) પરિપાફિઝ ગ્રહણ કરવાં (૪૮) =જે વેષધારી સાધુઓ નિકા-નિત્યપિડને અને કીત, દેશિક તથા બાહુ અભ્યાહત (દેષવાળા) પિંડાદિમાં મીચંતિ=મમત્વ કરે છે (ગ્રહણ કરે છે, તેઓ Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છડું] ૧૭૫ (એ પિડાદિને અંગે ગૃહસ્થે કરેલા છકાય જીવાના) વ= વધને સમનુજ્ઞાનંતિ=અનુમાઢે છે. =એમ મહેલિળા= શ્રીવ માનસ્વામીએ યુŘ=કહ્યુ છે. (૪૯) [નિત્ય આમ ંત્રણ કરનારના ત્યાંથી લેવાય તે નિત્યપિંડ, સાધુ માટે વેચાણ લાવેલા ક્રીપિડ, વગેરે ત્રીા અધ્યયનમાં કહ્યું તેમ સમજવું, દાનરુચિથી ગૃહસ્થ દાષિત વસ્તુ તૈયાર કરે છતાં ન લેવાથી સાધુને દોષ લાગતા નથી. લેવાથી ઉપભોગ કરવારૂપ અનુમાદના થવાથી તે દોષ સાધુને પણ લાગે છે. તૈયાર થવાથી હિંસા તેા થઇ ગઇ, હવે લેવામાંશે દોષ ? એવા તર્ક કરવા તે અજ્ઞાન છે. વસ્તુતઃ દાનની ભાવનાથી ગૃહસ્થ તૈયાર કરે તે! પણ તેને દાન દેવાના ધમ હોવાથી તેને લાભ છે. દોષિત જાણ્યા પછી સાધુએ લેવાના ધર્મ નથી, છતાં લે તે અનુમેદના થવાથી દોષ લાગે જ. ન લેવાથી સાધુને અને ગૃહસ્થને ઉભયના ધર્મ સચવાય અને બન્ને આરાધક બને. અહીં પ્રભુ મહાવીરદેવ અને જીર્ણ શેઠનુ દૃષ્ટાન્ત વિચારવું.] તે માટે (ઉપર કહ્યાં તે) ક્રીત, ઔદ્દેશિક અને અભ્યાદ્ભુત (દોષવાળા) અશન પાન વગેરે (ચારે પ્રકારને પિંડ, વસ્ત્ર, પાત્ર અને વસતિને) ત્રિપાળો=સત્ત્વવાળા ધમ્મનીત્રિનો=એક સયમ ધર્મ માટે નિન્થ સાધુએ વજે છે (લેતા નથી). (૫૦) [દાષાના પરિહારપૂર્વક નિર્મળ સંયમ પાળવા માટે ત્યાગ કરવાનું સત્ત્વ અને સચમને રાગ, બે ગુણા મહત્ત્વના છે, એમ અહીં આપેલા સાધુનાં વિશેષણાથી સૂચવ્યું છે.] હવે ચૌદસુ' સ્થાન કહે છે- (૨૬૧) મેનુ સામ્, કુંડમોમ્મુ વા પુળો । भुंजतो असणपाणाई, आयारा परिभस्स ॥६- ५१॥ જીવનારા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ | દશ વૈકાલિક (૨૬૨) લીરાસભામે, મરધોગપછm I जाई छिन्नंति [छिप्पंति] भूआई, दिट्ठो तत्थ असंजमो –પરા (२६७) पच्छाकम्मं पुरेकम्मं, सिआ तत्थ न कप्पइ । एअमटुं न भुजंति, निग्गंथा गिहिभायणे ॥६-५३॥ રેણુકાળાદિમાં, વંat-થાળ કથરેટ વગેરેમાં, અથવા હમણુ હાથીના પગના આકારવાળા માટીના પાત્રોમાં (માટીનાં ઉભાં મેટાં કુંડામાં) અશન–પાન વગેરેનું ભજન કરતો સાધુ બાવા=સાધુના આચારથી પરિમ=ભ્રષ્ટ થાય છે. (૫૧) [ગ્રહસ્થજીવનના આચરણથી, વેષથી, કે તેવાં ભાજન–આસનશયન ઈત્યાદિ વાપરવાથી “હું સાધુ છું” એવો ખ્યાલ આવતો નથી અને એવા ખ્યાલ વિના સંયમની રક્ષા થતી નથી. એ કારણે સાધુ જીવનના પ્રત્યેક વ્યવહારે ગૃહસ્થના વ્યવહારોથી ભિન્ન અને સંયમના આદર્શ ભૂત છે, તેને તજવાથી સંયમના પરિણામ પ્રગટતા નથી કે પ્રગટેલા હોય તે ટકતા નથી.] ગૃહસ્થના ભાજનમાં ભેજન કરવાથી “સાધુએ ગૃહસ્થના ભાજનમાં ભેજન કરે છે એવી માન્યતા થવામાં, અથવા તે ભાજનને ગૃહસ્થના વ્યવહાર પ્રમાણે શુદ્ધ કરતાં થનારા સોનામામે શીત (સચિત્ત) પાણીના આરંભમાં તથા મરઘોષણ=પાત્રના ધાવણને છો–છાંડવામાં (કુડા-કુંડી વગેરેમાં ધવણ નાખવામાં) મૂહૂં જે જીિ છિન્નતિ (fછવંતિ) હણાય છે ત€ તેમાં (કેવળજ્ઞાનીઓએ) અસંયમને (જા ) છે. (પ) Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છ] ૧૭૭ [સાધુધર્મની હલકાઈથી જૈનશાસનની હલકાઈ છે. એના જેવો બીજો અધમ નથી અને શાસનની પ્રભાવને જેવો કઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ગૃહસ્થના જેવા વ્યવહારથી છકાય જીવોની વિરાધના થાય માટે એવા વ્યવહારો કરવાથી સાધુનું અહિંસાવ્રત સચવાય નહિ, વગેરે જાણુને જ્ઞાનીઓએ ગૃહસ્થનાં ભાજનનો નિષેધ કર્યો છે. પૂર્વકાળે લાકડાના પાત્રમાં લાવેલું પાણી તેવું જ વાપરવાને વ્યવહાર હતો અને આજે પણ સંયમના અથી કઈ કે એનું યથાશક્ય પાલન કરતા દેખાય છે.] તત્વ=તેમાં (ગૃહસ્થના પાત્રમાં ભેજન કરવામાં) પશ્ચાત્કર્મ અને પુરકમ દોષ સિચા થાય, તે સાધુઓને ન પૂરૂ ન કપે એ કારણે નિ9 મુનિએ ગૃહસ્થના ભાજનમાં ભજન કરતા નથી. (૫૩) [પશ્ચાત્ કર્મ-પુરકર્મનું સ્વરૂપ પાંચમા અધ્યયનની ૩૨-૩૫ ગાથામાં કહ્યું છે. ભોજન કર્યા પછી ભાજન ધેવાથી પશ્ચાતકર્મ સ્પષ્ટ છે અને સાધુઓને ભોજન કરાવીને પછી ભોજન કરવાની ભાવનાવાળા ગૃહસ્થના ભાજનમાં પહેલું ભોજન કરવાથી પુરકમ પણ લાગે. સાધુને ગૃહસ્થના ભાજનમાં કે ગૃહસ્થભાજનના આકાર જેવા લાકડા વગેરેના ભજનમાં પણ ભોજન કરવું ઉચિત નથી, કારણ કે એથી સાધુ ગૃહસ્થ તુલ્ય દેખાય. સ્થૂલદષ્ટિએ જોતાં આ દોષ સામાન્ય લાગે તેવો હોવા છતાં વિશેષમોટા દેનું કારણ હોવાથી તજવાનું વિધાન છે. જેમ કિલ્લાની એક ઈંટ નીકળ્યા પછી કિલ્લાની, સ્ટીમરમાં નાનું છિદ્ર પડતાં સ્ટીમરની કે શરીરમાં ન્હાને રોગ થતાં શરીરની સલામતી રહેતી નથી, તેમ જીવનમાં એક નાનો પણ દેશ ધીમે ધીમે અનેક નાના દોષોને અને પરિણામે મોટા દોષોને પ્રગટાવી આખરે સંચમનો નાશ કરે છે. “ઝાઝી કીડીઓ સાપને તાણે” તેમ નાના પણ દોષની ઉપેક્ષા એ સંયમની ઉપેક્ષા છે.]. ૧૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ હવે પંદરસુ` સ્થાન કહે છે— (૨૬૪) બાસંતી-હિત્રંતુ, મંત્રમાસાહભુવા | [દશ વૈકાલિક अणायरिअमज्जाणं, आसत्तु सत्तु वा ||६ - ५४॥ (૨૬૫) નામદ્દી—વહિકલમ, ન નિતિજ્ઞા ન પીઢવ્ । निग्गंथाsपडिलेहाए, बुद्धवुत्तम हिट्ठगा ॥६- ५५॥ (૨૬૬) ગંમીરવિજ્ઞયા ઇ, પાળા ટુડિòના | आसंदी पलिअंको अ, एअमहं विवज्जि ॥६-५६॥ આતંરી=મરેલી ગૂંથેલી ખુરશીએ વગેરે આસન તથા પત્નિબતુ=મોટા પલગામાં મપ=નાના માંચામાં (ખાટલામાં) બાસામુ=પાછા પીડવાળાં આસનામાં (આરામખુરશી વગેરેમાં) આસત્ત=બેસવાનું અથવા સત્ત=શયન કરવાનું જ્ઞાનં=આર્યન (સાધુઓને) અનારબં=અનાચરિત છે. (આચાર વિરુદ્ધ છે.) (૫૪) યુયુત્તમહિદુના=જ્ઞાનીઓના વચનને પાળનારા નિગ્રન્થ સાધુએ òિદ્દા=ચક્ષુઆદિથી પ્રતિલેખનપ્રોજન કર્યા વિનાનાં આસનામાં પલંગામાં નિતિજ્ઞા= નિષધામાં (એક પાટીયાવાળા આસન ઉપર) પીત્ત્ત=પી3 ઉપર (નેતરના આસને) બેસે કે સુવે 7=નહિ. (૫૫) [આ વિધાન કાઈ વિશિષ્ટ લાભના પ્રસંગે નિષિદ્ધ આસનાદિનેશ પણ અપવાદથી ઉપયોગ કરવા પડે ત્યારે પણ પ્રતિલેખનાપૂર્વક ઉપયાગ કરવા માટે છે, ઉત્સર્ગથી તા નિષેધ સમજવેા. ગાથામાં ખેસે–સુવે એવા શબ્દો નથી તેા પણ પ્રસંગાનુસાર સમજી લેવા. ઉપલક્ષણથી વમાનમાં ગૃહસ્થા વાપરે છે તેવાં કાઈ પણ આસના—પલંગ-ખુરશી-ચેર-ટેબલ વગેરે સન નિષેધ સમજવે.] Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ઠે] ૧૭૮ guત્રએ આસન, પલંગ વગેરે અન્ય જીવોને રહેવાના મીવિચા=ઊંડા આશ્રયે છે (અર્થાત્ તેમાં માંકડ વગેરે છે એવી રીતે ભરાઈને ગુપ્ત રહી શકે છે કે દેખી પણ ન શકાય) તેથી તેમાં રહેલા =પ્રાણીઓ સુફિT=પ્રતિલેખવા દુષ્કર છે. (જોવા, જયણું કરી બચાવવા વગેરે દુષ્કર છે) ઇમ-એ કારણે સાધુઓએ આસન, પલંગ અને અત્રમાંચા માંચી વગેરે સર્વને વિવરિલા=વર્યા છે (બેસવાનું સુવાનું તર્યું છે). (૫૬) હવે સેળયું નિષઘા સ્થાન કહે છે– (ર૬૭) ગોગરાપવિદૃક્ષ, નિયિની રૂ I इमेरिसमणायारं, आवज्जइ अबोहिअं॥६-५७॥ (૨૬૮) જીવવા માસ, વાળા ૨ વદે હો ! वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ॥६-५८॥ (ર૬૯) પુર મરણ, લ્યો વારિ સંવ , कुसीलवड्ढणं ठाणं, दूरओ परिवज्जए ॥६-५९॥ (૨૭૦) તિષ્યનારાનરસ, નિતિજ્ઞા કરૂ છે ! जराए अभिभूअस्स, वाहिअस्स तवस्सिणो ॥६-६०॥ ગોચરી (ભિક્ષા) માટે (ગૃહસ્થના ઘરમાં) gp= ગએલા કરત=જે સાધુને નિરિના=નિષધા (આસનાદિ) sqp=કપે છે–અર્થાત્ જે ગૃહસ્થના ઘરમાં બેસે (ર) છે, તે મેરિસં=પ્રમાણે આવા (કહીશું તેવા) માયા અનાચારને બાવન પામે છે. વશ થાય છે. (તે જ કહે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. [દશ વૈકલિ છે કે-)મોહિ અબોધિને પામે છે. (મિથ્યાત્વના બીજભૂત અબાધિને ઉપાજે છે.) (૫૭) ચંમારબ્રહ્મચર્યની વિવી =વિપત્તિ, = પ્રાણુઓનો વનવધ થવાથી વી=(સંયમન) વધ, વીમા–બીજા ભીખારીઓને પરિબોકપ્રતિઘાત (આક્રમણ) અને ચારિબં–ગૃહસ્થને હોદ્દો કોધ, એ વગેરે દે થાય. (૫૮) [ગ્રહસ્થના ઘરમાં બેસવાથી કે રહેવાથી સ્ત્રીને પરિચય બ્રહ્મચર્યની વિરાધના, અને સાધુ માટે ભેજનાદિ કરે તેમાં જીવહિંસ થાય, તેથી સંયમને વધ, બીજા ભિક્ષુકે આવે તેને ગૃહસ્થ પાછ કાઢે તેથી તેઓ સામા થાય અને એથી ઘરના માણસોને પણ ક્રોધ વગેરે થાય. એમ સમજવું.] સ્ત્રીઓનાં અંગોપાંગાદિ જેવાથી વિકાર થવારૂપ બ્રહ્મચર્યની અગુપ્તિ (વિરાધના) થાય અને સુગો-સ્ત્રી તરફથી પણ સંvi=બ્રહ્મચર્યને નાશ થવાની શંકા થાય. માટે જ્યાં સઢવઢi=અસંયમની વૃદ્ધિ થાય તેવા ગૃહસ્થના ટાઇi=સ્થાનને દૂરો પરિવજ્ઞg=દૂરથી વજે-એની ઈચ્છા પણ ન કરે (૫૯) ==જે તિoણું =ત્રણમાંથી અન્નાનાર અન્યતર (કોઈ) અવસ્થાવાળાને તેની અવસ્થાને ઉચિત હોવાથી ભિક્ષાર્થે ગયે હોય ત્યાં કારણે બેસવું વગેરે) પુરૂ-કપે તે ત્રણ કહે છે–એક વરાહ ઘડપણુથી મિક્ઝક્ષત્ર પરાભૂતને (અશક્ત બનેલાને), બીજા વાહિરસરેગીને અને ત્રીજા ક્લિષ્ટ તપ કરનારા તત્વરિતો તપસ્વીને. (૬૦) Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ટ્યુ] ૧૮૧ [અપવાદ પણ જિનકથિત હોવાથી જિનાજ્ઞારૂપ છે. સંયમની રક્ષા માટે નિષ્કપટ ભાવે એના આશ્રય લેનારને આરાધક કહ્યો છે. એથી વિપરીત વિના કારણે, પ્રમાથી, કે કપટથી અપવાદ સેવે તે વિરાધક બને છે. ઉત્સર્ગ - અપવાદ અને જિનકથિત હાવા છતાં અવસ્થાથી વિરુદ્ધ અપવાદ સેવવાથી કે કારણુ છતાં અનપણે ઉત્સર્ગના દુરાગ્રહ કરવાથી પણ વિરાધક બને છે, અપવાદ સેવવા ચેાગ્ય ઉચિત અવસ્થાએમાં જ અપવાદ સેવા ઉચિત છે.] હવે સત્તરમું સ્થાન કહે છે (૨૭૧) વાત્તિઓ યા કરોની યા, સિગાળ નો ૩ વચળ । પુતો રોફ બયાનો, નજો વફ સંગમો ।।૬-૬૫ (૨૭૨) અંતિમ મુન્નુમા પાળા, વસાણુ મનુનાનું બ जे अभिक्खू सिणातो, विअडेणुप्पलावए ॥६-६२/ (૨૭૭) સજ્જા તે ન નિયંત્તિ, સીળત્તિળ વા | जावज्जीवं वयं घोरं, असिणाणमहिट्ठगा ॥६-६३॥ (૨૭૪) સિળાળ કુવા ધર્મ, યુદ્ધ સમાધિ બ | ગાયમુવટ્ટદાળુ, નાચવુંત્તિ જ્યા વિદ્-દ્દા વાર્તાો રાગી બરોળી વા=કે અરાગી, નો ૩=જે સાધુ સ્નાનને પ્રાથે (ક) તેના બાયો=આચાર(અસ્નાનપરિષહ નહિ સહવાથી) યુ તો=વ્યુત્ક્રાન્ત શૅર્=થાય (અર્થાત્ સાધુતા ચાલી જાય) અને (જીવરક્ષા વગેરે) સંયમ ગઢો= તજેલા થાય (અર્થાત્ સયમના પરિત્યાગ થાય). (૯૧) મે=આ (પ્રત્યક્ષ દેખાતા) સૂક્ષ્મ (કામળ સંઘયણવાળા–એઇન્દ્રિયાક્રિક) જીવા ઘસાયુ=પેાલી ભૂમિમાં અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [દશ વેકાલિક મિડુI, ફાટેલી ભૂમિમાં સંતિ= છે, કે જે=જેઓને નાન કરતે ભિક્ષુક (સાધુ) સ્નાનકિયાથી ઢળતા વિશ= વિકૃત પાણીથી (મેલથી ઝેરી બનેલા અચિત્ત પાણીથી) પાવા-ડુબાડે. (નાશ કરે) (૬૨). [પૃથ્વી અનેક જાતિના ત્રસજીવોને ઉપજવાનું અને રહેવાનું સ્થાન છે અને પાણીને સ્વભાવ પૃથ્વીને ભેદીને નીચે જવાનો છે. શરીરને મેલ એક ઝેરરૂપ છે, તેનાથી સ્નાનનું પાણી ઝેરી બને છે અને તેથી તે અનેક જીવોને પ્રાણ લે છે. એમ સ્નાન કરવામાં અહિંસાવતને નાશ સ્પષ્ટ છે.] તા તે કારણે ઘોરં=અતિદુરકર એવા અતિi= અનાન વચં–વતને દિદા પાળતા (સાધુ) જીવતાં સુધી સીen=ઠંડા ઉત્તિળ વા કે ઉપાણીથી 7 સિચંતિસ્નાન કરતા નથી. (૬૩) . [સ્નાન શરીરને આરામ આપે છે, મનને પ્રસન્ન કરે છે અને સદેવ અંદરથી બહાર નીકળતા વિવિધ મેલને દૂર કરી સૌન્દર્યની વૃદ્ધિ કરે છે. ઇત્યાદિ કારણે બાહ્ય સુખના અથી સર્વ જેવો સ્નાન વિના રહી શકતા નથી. એ પરિસ્થિતિમાં જીવન પર્યન્ત ન્હાના–મોટા સર્વ સ્નાનને ત્યાગ કરવો એ આકરો મને વિજય હેવાથી દુષ્કર છે, માટે એને ઘેરવતા કહ્યું છે. અન્યધર્મીઓએ બાહ્ય શૌચને મહત્વ આપી જળસ્નાનને વિશેષતા કરણીય માન્યું છે. જેઓ જળસ્નાનમાં દોષ માને છે તેઓ પણ અગ્નિસ્નાન (ભસ્મ ચોળવી) સૂર્યસ્નાન, વગેરેથી બચ્યા નથી. જેનશ્રમણ-શ્રમણીઓ જ સર્વ પ્રકારના નાના કે મોટા સ્નાનને ત્યાગ પાળે છે. કારણ કે સ્નાન બ્રહ્મચર્યનું ઘાતક છે. સ્નાનથી પણ અધિક દેહશુદ્ધિ સચવાય તેવા જૈન સાધુના આચારે છે. ] Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છ] ૧૮૩ (વળી તેએ) વાયરસ-શરીરના અવયવાના પુત્રરૃળદાણ =ઉદ્યતન અર્થે નાના-મોટા સ્નાનને, =ચંદન રસાદિના, ઉદ્ભ-લેાધના (લેાદરના), પદ્માનિ=કુંકુમ-કેસર વગેરેના અને બીજા પણ એવા કેાઈ વિલેપનને યાજ્ઞ વિ=કદી પણ ચરત્તિ-આચરતા નથી. (૬૪) [આહાર, નિહાર, વિહાર વગેરેમાં જિનકથિત મર્યાદાનું પાલન કરવાથી આરાગ્ય, પવિત્રતા વગેરે અખંડ રહે છે, પરસેવે થવાથી મેલ પણુ અલ્પમાત્ર થાય છે અને સદ્વિચારરૂપ માર્ગાનુસારિણી બુદ્ધિ પ્રગટવાથી મલિન દેહાદ્દિનુ કષ્ટ થતું ન હાવાથી સ્નાનનુ પ્રયેાજન રહેતું નથી ] અલ્પ હવે શોભાવતરૂપ અતરસુ` સ્થાન કહે છે(૨૭૫) નળિસ ના વિ ફ્રંટÆ, ટોમન તિળો । मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारिअं ? ||६-६५॥ (૨૭૬) વિમૂસાત્તિગ મિલ્લૂ, મેં વેંધા વિળ । संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ||६ - ६६ ॥ (૨૭૭) વિમૂસાવૃત્તિત્ર ચૈત્ર, યુદ્ધા મન્વંતિ સિં । सावज्जबहुलं चेअं, नेयं ताईहिं सेविअं ॥६-६७॥ નૈનિળÆ=નગ્ની, મુરુક્ષ્=સુડાએલાને, ટૉરોમનક્રૂત્તિો-લાંબારામ નખવાળાને, અને મૈથુનથી ઉપશાન્તને ( વિકાર રહિતને ) વિમૂસા=વિભૂષાનું િ હારિબં=શું પ્રયેાજન છે ? અર્થાત્ કઈ નથી. (૬૫) [અહીં” સાધુને નગ્ન કહ્યા તે જીણુ-તુચ્છવસ્ત્ર ધારીને ઉપચારથી, અથવા તદ્દન વસ્રરહિત જિનકલ્પિકને અંગે સમજવું. મુડ એટલે દ્રવ્યથી કેશાદિ રહિત અને ભાવથી કષાયાદિ રહિત સમજવા. કક્ષા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [દશ વૈકાલિક વગેરેમાં લાંબારામવાળા અને હાથે પગે લાંબા નખવાળા તે જિનકલ્પિક સમજવા, ગચ્છવાસીઓને તો અંધારામાં બીજા સાધુઓને લાગે નહિ તેવા પ્રમાણોપેત નખ હોય એમ સમજવું. આ રીતે શરીરની પણ ઉપેક્ષા કરનાર સાધુને વિભૂષા કરવી નિરર્થક છે, સ્નાનની જેમ વિભૂષા પણ બ્રહ્મચર્યની ઘાતક છે, માટે સાધુએ વર્જવી એ તાત્પર્ય છે.] વિમૂકાવત્તિયં=વિભૂષાનિમિત્ત (કરવાથી) સાધુ ચિક્કણાં (દારૂણ) કર્મ બાંધે, કે બં=જે કર્મબંધથી દુત્તરે અતિદીઘ અને ઘોરે ભયંકર એવા સંસાર સમુદ્રમાં પડે. (૬૬) [વિભૂવાથી સાધુને એવું ચિકણું કર્મ બંધાય, તેનું કારણ એ છે કે તેણે જીવનપર્યત વિભૂષાને ત્યાગ કરેલ છે, એથી જિનાજ્ઞાની વિરાધનાના નિષ્ફર પરિણામ વિના સાધુ વિભૂષા કરે નહિ અને કરે તે પરિણામ નિષ્ઠુર થવાથી કર્મ આકરું બંધાય. ગૃહસ્થને એવા પરિણામ ન થાય, કે તજેલા ભાવને આચરતાં સાધુને જેવા નિષ્ફર પરિણામ થાય. આ કારણે સાધુનો નાનો પણ અતિચાર ગૃહસ્થના મોટા અતિચારથી પણ વધી જાય. એ યુક્તિસંગત છે.] વિમૂલારિબંવિભૂષામાં વર્તતા રેવંગચિત્તને (હું આમ કરું, તેમ કરું, વગેરે વિભૂષાના વિચાર પણ) રૌદ્ર કર્મબંધનું કારણ હોવાથી તેને વૃદ્ધાશ્રી તીર્થ કરે તાસિંગતેવું (વિભૂષાકિયાની તુલ્ય) માને છે અને આવું ચિત્ત સાવ ઘણું સાવધે (દુષ્ટધ્યાનવાળું) હેવાથી તાડ્ડહિં ઉત્તમ સાધુઓએ g=એવું ન વિણંત્ર સેવ્યું નથી. અર્થાત્ ઉત્તમ સાધુ આધ્યાનાદિ રૂપ અકુશળ ચિત્તને સેવે નહિ. (૬૭) [અનિત્ય અને દુર્ગધની પેટી જેવા શરીરની શોભા કરવા જ્ઞાની પુરુષો ઈચ્છે જ નહિ, કારણ કે તે સ્વરૂપે દુષ્ટ છે. શોભા કરવાથી Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન છટકું ] ૧૮૫ જ્ઞાનીની દૃષ્ટિએ આત્માની શાભા ઘટે છે, માત્ર આત્મહિતમાં સહાયક થવા સિવાય ખીજો કાઈ ગુણુ શરીરમાં નથી. એથી જ્ઞાનીએ શરીર દ્વારા એ સાધના કરી લેવામાં જ તન્મય હાય છે અને તે ઉદ્દેશથી જ તેની સ ંભાળ કરે છે. હિરાભાવ તજીને અંતરાત્મામાં રમતા સાધુને સ્નાન, વિલેપન કે વિભૂષા સર્વ અકરણીય દેખાય છે, એવી ઇચ્છા પણ હિરામદશારૂપ છે. ગુણા જ સાચા અલંકારા છે' એમ સમજતા સાધુ ખાદ્ય વિભૂષાને કદી પણ ન ઈચ્છે.] હવે આ અઢાર સ્થાનાનુ ફળ કહી ઉપસ'હાર કરે છે(૨૭૮) વયંતિ બાળમમોટું સળો, तवे रया संजमअज्जवे गुणे । મુળ धुणंति पावाई पुरेकडाई, नवाई पावाई न ते करंति ॥६-६८ ॥ (૨૭૯) બોવમંતા ગમમાં ગષા, सविज्जविज्जाणुगया जसंसिणो । उउप्पसन्ने विमले व चंदिमा, સિદ્ધિ વિમાળાë, ëતિ તાળો—ત્તિ લેમિ દ્દ-૬॥ અમો સિનો-અમૂઢ ( યથાર્થ ) દૃષ્ટિવાળા જે મુનિએ સંગમલગ્નને મુળસંયમ અને આજવ (ઋજુતા) જેના ગુણા છે, (તેવા ખાર પ્રકારના શુદ્ધ) તને ચા-તપમાં રક્ત રહીને વાળં=(બહિરાત્મદશાવાળા) પેાતાના આત્માને (તે તે કુશળ ચિત્તવડે) વયંતિખપાવે છે (ઉપશાન્ત કરે છે), તે-તેએ પુરે દારૂ =પૂર્વે કરેલાં (જન્માન્તરીય) પાપાને દુર્ગંતિ ધાવે છે(ખપાવે છે) અને નવાં પાપેાને કરતા નથી. (૬૮) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [ દશ વૈકાલિક વળી સોવસંતા-સદા ઉપશાન્ત (ધરહિત), અમમા= મમત્વ રહિત, (મિથ્યાત્વ વગેરે અભ્યંતરદ્રવ્યથી અને સુવર્ણાદિ ખાદ્યદ્રવ્યથી) અવિચળા-ધનરહિત, (પરલેાકેાપકારક કેવળ શ્રુતજ્ઞાનરૂપ) વિજ્ઞ-સ્વવિધાથી વિજ્ઞાળુળયા=વિધાવાળા અને (પારલૌકિક શુદ્ધ) સંસિનો-યશવાળા એવા તાફળો=સ્વપરતારક સાધુઓ કલ્પસને પ્રશાન્ત (શરદકાળ વગેરે) ઋતુના વિમલે નિમ`ી અંતિમા ય-ચંદ્રની જેમ (ભાવમેલથી રહિત થએલા) સિદ્ધિ-સિદ્દિગતિને અથવા વિમાળાફેં=(જેને કમ બાકી રહે તે) વૈમાનિક દેવભવને વેંતિ-પ્રાપ્ત કરે છે ત્તિ ચેમિ=એમ હું કહું છું. (૬૯) [ઉપર જણાવેલાં અઢારે સ્થાનાનું પાલન કરવાથી માહનું જોર મંદ પડે છે. અનાદિ વાસનાએ નિષ્ફળ થાય છે અને એથી અહી` કહેલા ગુણા કે જે આત્મસ્વરૂપ છે, તે ( ઉપરના મેલ દૂર થવાથી જેમ સુવણું ઝળકે તેમ) પ્રગટ થાય છે. એમ ઉત્તરાત્તર પ્રગટેલા ગુણીને આનંદ અનુભવતા આત્મા સંસારમાં પણ મુક્તિ જેવા આનંદ અનુભવીને આખરે સર્વ કર્મોના ક્ષય કરી શકે છે. અનાદિ મિથ્યાત્વ, કષાયા અને અજ્ઞાનરૂપી મહારાગાને દૂર કરવાનું પરમઔષધ આયારા છે, તેનાથી ક રાગ રહિત બનીને અનંતા આત્મા મુક્તિપદને વર્યાં છે, વર્તમાનમાં વરે છે અને ભવિષ્યમાં અનંતા વરશે. કાઈ કાળે પણ જીવને આ શુદ્ધ આચારાના પાલન વિના સ ંસારને અંત થાય તેમ નથી જ. માટે જ આત્માથી એ અહીં" કહેલા શુભ આચારાનું પાલન બને તેટલુ નિળ અને અખંડ કરવું.] समत्तं छठ्ठे अज्झयणम् । 卐 -= 5 卐 Page #224 -------------------------------------------------------------------------- ________________ સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન [સન્ દર્શન–જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગને શાસ્ત્રકારોએ અત્યંતરોગો કહ્યા છે, માનવનું (સાધુજીવનનું મુખ્ય કાર્ય એ ગુણેને પ્રગટ કરી મુક્તિ મેળવવાનું છે અને તે ગુણસ્વરૂપ હોવાથી તેનું આવરણ કરનાર કર્મોને વિલય થતાં તે આત્મામાં પ્રગટે છે. આ આવરણને ટાળવાનાં સાધન તરીકે જીવને મળેલાં–મળતાં મન વચન અને કાયા જો કે જડ છે, તથાપિ જિનાજ્ઞાને અનુસરીને કુશળ બનાવવાથી તે મોક્ષ સાધક બની શકે છે. માનવદેહની કિંમત સર્વાધિક કહી છે, તેનું કારણ આ એક જ છે કે મનુષ્ય મન વગેરેને કુશળ બનાવી આ કાર્યને સાધી શકે છે. મન વચન કાયાની કુશળ પ્રવૃત્તિથી જેમ મુક્તિ સાધી શકાય છે તેમ અકુશળ પ્રવૃત્તિથી મનુષ્ય જન્મ નિષ્ફળ પણ બને છે. એટલું જ નહિ, ભયંકર સંસારવર્ધક પણ બની જાય છે. આ કારણે જ મનુષ્યની ધાર્મિક જીવન જીવવાની જવાબદારી ઘણી મોટી અને અનિવાર્ય છે. શ્રી તીર્થંકરદેવોએ મુખ્યતયા મનુષ્યને ઉદ્દેશીને ધર્મ ઉપદે છે, તેનું કારણ પણ એ છે કે જે મનુષ્ય મન-વચન-કાયાને સર્વ– શ્રેષ્ઠ સદુપયોગ કરે તે મુકિત જેવા પરમેચ્ચ પદને તે પામી શકે છે અને દુરુપયોગ કરે તો અન્ય સર્વગતિના જીવો કરતાં સવિશેષ દુઃખી થાય છે. મનુષ્યના જેટલે લાભ કે હાનિ અન્ય ગતિના જીવોને શક્ય નથી, માટે મનુષ્યને ધર્મનું આરાધન કરવું એ અતિ આવશ્યક છે. સમગ્ર દ્વાદશાંગીના સારરૂપે મનુષ્ય “ત્રણે યોગદ્વારા કુશળ પ્રવૃત્તિ કરીને મુકિત સાધવી” એ જ ઉપદેશ છે, એમ કહી શકાય. કાયાને સદાચારી બનાવવી જેટલી દુષ્કર છે તેનાથી વચનને સદુપયોગ કરવો અતિદુષ્કર છે અને મનને ઉન્માર્ગથી રેકી શુભધ્યાનમાં જોડવું તે તો અતિતમ દુષ્કર છે, તો પણ એકે અશક્ય નથી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [દશ વૈકાલિક યોગ્ય આત્મા મનુષ્ય જીવનમાં જિનાજ્ઞાને બળે ત્રણે યોગને સદુપયોગ કરી શકે છે, માટે જિનેશ્વર દેવોએ એ માર્ગ તેને ઉપદેશ્યો છે. જેમ કાયાને સદાચારી બનાવવાના ઉપાયે કહ્યા છે, તેમ વચનને કુશળ બનાવવાને માર્ગ પણ બતાવ્યો છે. આ અધ્યયનમાં ભાષા, તેના પ્રકારો, વગેરે વર્ણવીને કયારે કેવા સંયોગોમાં કેટલું કેવું બોલવું કે ન બોલવું વગેરે સમજાવ્યું છે. ઉત્સર્ગ–અપવાદના પ્રસંગે બલવાના ન બોલવાના વિધિ-નિષેધે જણાવીને સાધુ જીવનને સફળ કરવાને એકાન્ત કલ્યાણકારી માર્ગ બતાવ્યું છે. ચારિત્રને જન્મ આપી તેનું રક્ષણ પાલન અને પોષણ કરનારી આઠ પ્રવચનમાતાઓ ખરેખર ! સાધુની માતા છે. તેમાંની ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બેનું પાલન આ અધ્યયનના અભ્યાસથી જ થઈ શકે તેમ છે. જેમ નેત્રોના અભાવે અંધ જોઈ શકતો નથી, કાન વિના બહેરે સાંભળી શકતો નથી, તેમ આ અધ્યયન ભણ્યા વિના સત્ય વચન બેલી શકાય તેમ નથી. જેઓ આના અભ્યાસ વિના બોલે છે તેઓ દુઃસાહસ કરે છે અને સ્વ-પરનું અહિત કરીને દુર્ગતિને નોંતરે છે. સામાન્ય રીતે સાધુ ઉપદેશક મનાય છે, બીજાની અપેક્ષાએ ઉપદેશકનું સ્થાન ઊંચું હોય છે, કારણ કે તે સ્વ–પર ઉપકાર કરી શકે છે. લેક પણ તેનું બહુમાન સવિશેષ કરે છે, તેથી તેની જવાબદારી પણ મોટી છે. કહેવાય છે કે “જીભમાં અમૃત અને ઝેર બને રહેલાં છે શ્રોતાના કષાયો શમે, જડની વાસના ઘટે અને નિષ્પાપ જીવનને પક્ષ વધે, એવું બોલવું એ જવાનું અમૃત છે, એથી વિરુદ્ધ કષાય, વાસનાઓ અને પાપવૃત્તિ વધે એવું બોલવું તે છવાનું ઝેર છે. બીજાં ઝેર એક જ જન્મને નાશ કરે છે અને જિહવાનું ઝેર સ્વ-પરના અનેક જન્મોનો નાશ કરે છે. મનની દુષ્ટતાથી બહુધા પિતાને હાનિ થાય છે અને દુષ્ટ વચનથી તે બીજા પણ અનેકાનેક આત્માઓને હાનિ થાય છે. ઈત્યાદિ બોલવાની જવાબદારી (જોખમ) Page #226 -------------------------------------------------------------------------- ________________ = = અધ્યયન સાતમું]. ૧૮૯ સમજીને મનુષ્ય અને તેમાં પણ સાધુએ તે ભાષાનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. - “જીવા મળી છે માટે બોલવું” એ માન્યતા અજ્ઞાનમૂલક છે. છે. બલવાની આવશ્યકતા હોય ત્યારે, પરિમિત, નિષ્પા૫, હિતકર અને સત્ય બોલવું, તેમાં મળેલી જીહવાની સફળતા છે. એથી વિરુદ્ધ ગમે તેમ બેલનાર વાચાળ ગણાય છે, તેનું વચન અનાદર પામે છે અને પરિણામે અન્ય જન્મમાં મુંગા-બોબડાપણું, આહવાન વિવિધ રોગો, મૂર્ખતા, ઇત્યાદિ દુષ્ટ કોને ભોગવવાના પ્રસંગે આવે છે. વર્તમાનમાં દેખાતા એવા મનુષ્યો કે તિર્યંચો વગેરે એના પ્રત્યક્ષ દછાત છે, માટે દુર્લભ માનવભવને અને તેમાં પણ સાધુતાને પામેલા આત્માએ સ્વ–પરહિતાર્થે આ અધ્યયનને વારંવાર અભ્યાસ કરીને ભાષાસમિતિ અને વચનગુતિના પાલનપૂર્વક પિતાના અને પરના કલ્યાણને સાધવું જોઈએ.] (૨૮૦) ર૩રું મારા, પરિસંવાવ પવા दुहं तु विणयं सिक्खे, दोन भासिज्ज सव्वसो॥७-१॥ વસ્તુ ચાર પ્રકારની ભાષાઓનું સ્વરૂપ રિસંવાચ જાણીને પન્નવં=પ્રજ્ઞાવાન્ (બુદ્ધિમાન સાધુ) તેમાંની ટુણં બે દ્વારા વિનચં=શુદ્ધ ભાષા પ્રત્યેગને ઉસ શીખે – જાણે. (અર્થાત્ “આ બે ભાષાનું મારે પ્રયોજન છે એમ સમજે) અને લોકશેષ બે સદવરો માત=સર્વથા ન બોલે. (૧) [શાસ્ત્રમાં ભાષાને ૧-સત્ય, ૨-અસત્ય, ૩-સત્યાસત્ય (મિશ્ર) અને ૪-ન સત્ય ન અસત્ય (વ્યવહાર), એમ ચાર જ પ્રકારો કહ્યા છે. તેમાં પહેલી અને ચોથી વિવેકપૂર્વક બેલવી અને બીજી–ત્રીજી સર્વથા ન બોલવી. અન્યત્ર ન બોલવા યોગ્ય ભાષાના આ છ પ્રકારે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ દશ વૈકાલિક પણ કહ્યા છે. ૧-હીલિતા બીજા પ્રત્યે અસૂયા–અવજ્ઞાપૂર્વક બોલવું, ૨. ખિંસિતા=નિન્દાવચન, ૩-પોષારકર્કશ-કઠોર વચન, ૪–અસ ત્યા=જુક્રવચન, પ-ગાહસ્થી ગૃહસ્થની ભાષાથી(સાધુએ પુત્ર,ભાણેજ, પિતા, માતા, વગેરે) કહેવું અને ૬-કલેશે દીરણી શાન્ત થએલા કલેશ-કષાય વગેરેને પુનઃ પ્રગટ કરનારી. આ છ ભાષાઓ ઉપરાંત ગશાસ્ત્રમાં તે “અન્યને પીડા થાય તેવું સત્ય પણ નિષેધ્યું છે. ભાષાના ઉપર જણાવેલા ચાર પ્રકારો પણ વ્યવહારનયથી જાણવા. નિશ્ચયનયથી તે ૧-સત્ય અને ૨ અસત્ય, બે જ પ્રકારે કહ્યા છે અને તે યુક્તિસંગત પણ છે. તેની વ્યાખ્યા એવી કરી છે કે-જેનાથી સ્વ-પર હિત થાય તે સત્ય અને અહિત થાય તે અસત્ય અર્થાત આરાધક-વિરાધક બે ભાવો હોવાથી નિશ્ચયનયથી ભાષાના પણ બે જ પ્રકારે છે, એમાં સર્વ પ્રકારે અંતર્ગત છે. અહીં કહેલા ચાર પ્રકારોને વિશેષતયા સમજવા માટે તેના અનુક્રમે-૧૦–૧૦–૧૦ અને ૧૨ એમ કર ઉત્તર ભેદ કહ્યા છે. તેમાં સત્યને દશ ભેદ ટુંકમાં આ પ્રમાણે છે. ૧–તે તે દેશમાં બોલાતા રૂઢ શબ્દો બીજા ક્ષેત્રમાં તે અર્થમાં ન બોલાતા હોય તો પણ સત્ય માનવા તે જનપદસત્ય (જનપદ એટલે દેશ). ૨-સર્વ લોકમાં સામાન્યતયા જે સત્ય મનાય તે સમતસત્ય, (જેમ કે કુમુદાદિ-અન્ય કમળા પણ કાદવમાં (પંકમાં) ઉપજે છે, છતાં અરવિન્દ પુષ્પને જ સૌ “પંકજ માને છે) ૩-એકડાની સામે બે મિડાં સ્થાપવાથી સે, ત્રણથી હજાર, ચારથી દશહજાર, વગેરે મનાય છે, અથવા માટી–લેપ-ચુને-પત્થર, વગેરેની પ્રતિમાઓમાં તે તે વ્યકિતની સ્થાપના કરી તેને અરિહંત વગેરે મનાય છે, તે સર્વ સ્થાપના સત્ય. ૪-દરિદ્ર છતાં નામ કુબેર રાખ્યું હોય તેને નામ માત્રથી કુબેર (ધનપતિ) કહેવો--માનવો તે નામસત્ય. ૫-સાધુતા વિના દંભથી સાધુવેષ ધારણ કરનારને સાધુ, કે સ્ત્રીને વેશ પહેરનાર પુરુષને સ્ત્રી Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું] ૧૯૧ વગેરે કહેવું તે રૂપસત્ય, –કનિષ્ઠાની અપેક્ષાએ અનામિકા અંગુલીને મોટી અને મધ્યમાની અપેક્ષાએ ન્હાની કહેવી, ઈત્યાદિ અપેક્ષાથી બેલાય તે પ્રતીસત્ય, ૭-લેકવ્યવહારમાં ઘાસ બળવા છતાં પર્વત બળે છે, પાણી ગળવા છતાં ભાજન ગળે છે” વગેરે બોલાય છે તે વ્યવહા૨સત્ય, ૮-પાંચે વર્ણો હોવા છતાં “ભમરે કાળે છે, શંખ ધોળે છે” વગેરે અમુક વર્ણાદિની વિશિષ્ટતાથી વસ્તુને તેવી કહેવી તે ભાવસત્ય, ૯-છત્ર રાખે તે છત્રધર, દંડ રાખનારને દંડી, વગેરે તે તે સંયોગથી વસ્તુને તેવી કહેવી તે સત્ય અને ૧૦ - મોટા તળાવને સમુદ્ર, બુદ્ધિહીનને પશુ” કહી તે તે ઉપમા આપવી ત ઉપમા સત્ય સમજવું. બીજી અસત્યભાષાના ૧૦ ભેદો આ પ્રમાણે છે. ૧-ક્રોધને વશ થઈ દાસને દાસ, આંધળાને અંધ, વગેરે કહેવું તે ક્રોધ અસત્ય, ૨-અભિમાનને વશ થઈ સ્વામી નહિ છતાં પિતાને સ્વામી કહે, વગેરે માનઅસત્ય, ૩-અન્યને ઠગવા માટે માયાથી બોલવું તે માયાઅસત્ય, ૪-લોભથી અલ્પમૂલ્યવાળી વસ્તુને બહુમૂલ્ય કહેવી, વગેરે લોભઅસત્ય, પ-કામરાગને વશ બની “સ્ત્રીને હું તારો દાસ છું” વગેરે રાગથી બેલવું તે પ્રેમઅસત્ય, ૬-એ પ્રમાણે દ્વેષથી “ગુણવાનને પણ નિર્ગુણ વગેરે કહે તે દ્વેષઅસત્ય, ૭-હાસ્ય (મશ્કરી) કરતાં “કૃપણને દાતાર' કહે, વગેરે હાસ્ય અસત્ય ૮-ભયથી ગભરાઈને યા તદ્દા બોલવું તે ભય અસત્ય, ૯ વાત (ધર્મકથા) કરતાં ન બન્યું હોય તેવું પણ વર્ણન કરવું તે “કથા” એટલે આ ખ્યાયિકાઅસત્ય અને ૧૦ બીજાના વચનને પ્રતિઘાત કરવા માટે ચોર કહેનારને તું ચર’ વગેરે બોલવું તે ઉપઘાતઅસત્ય જાણવું. ત્રીજી મિશ્રભાષાના દશ પ્રકારે આ પ્રમાણે છે–૧- ઉત્પન્ન થએલી વસ્તુ ન્યૂનાધિક છતાં “દશ કમાયો, દશ બાલકે જમ્યાં, સો. રૂપીયા આપીશ” વગેરે બોલવામાં બરાબર તેટલી જ સંખ્યા ન હેવાથી એટલે અંશે અસત્ય અને “જમ્યા, કમાયો, આપ્યા” વગેરે Page #229 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ર [દશ વૈકાલિક અંશે સત્ય હોવાથી મિત્ર ગણાય, આવા વચનને ઉન્નમિશ્રિત જાણવું. ૨-નાશ પામેલી વસ્તુ માટે પણ ન્યૂનાધિક છતાં “દશ મરણ થયાં, પચીસ ગુમાવ્યા, પચાસ માણસે પરદેશ ગયા” વગેરે બેલવું તે વિગત મિશ્રિત જાણવું, એ રીતે ૩-ઉત્પન્ન અને વિગત બનેને આશ્રયીને બોલાય તે ઉપનવિગત મિશ્રિત, ૪-ઘણું જીવતા અને થોડા મરેલા જીવોના સમૂહને “આ બધા જીવે છે કહેવું તે જીવમિશ્રિત, ૫-ધણા મરેલા અને થોડા જીવતા જીવસમૂહને “આ બધા અછવ છે” કહેવું તે અજીવમિશ્રિત,-તેવા સમૂહમાં નિશ્ચય વિના આટલી સંખ્યામાં આવતા અને આટલી સંખ્યામાં મરેલા છે” એમ આશરે કહેવું તે જીવાજીવ મિશ્રિત, ૭-એ રીતે અનંતકાયમાં અન્ય વસ્તુ ભળેલી હોય કે અમુક અંશથી અનન્તકાય ન હોય તેને અનન્તકાય કહેવું તે અનન્તમિશ્રિત, ૮-પ્રત્યેક વનસ્પતિ અનઃકાયથી મિશ્રિત છતાં પ્રત્યેક કહેવી તે પ્રત્યેકમિશ્રિત, ૯ શીવ્રતાદિ કરવા-કરાવવા અરુણોદય વખતે “દિવસ ઉગી ગયે' કે દિવસ છતાં રાત્રી થઈ ' વગેરે બલવું તે અદ્ધામિશ્રિત અને ૧૦ દિવસેસવારને મધ્યાહ્ન કે રાત્રીએ–પરેઢ થયા વિના પરોઢ થઈ ગયું, વગેરે બોલવું તે અદ્ધાદ્ધમિશ્રિત ભાષા સમજવી. ઉપર કહી તે ત્રણથી ભિન્ન સત્ય નહિ અને અસત્ય પણ નહિ છતાં સર્વ વ્યવહારોમાં ઉપયોગી એથી અસત્ય -અમૃષા (વ્યવહાર) ભાષા છે, તેના ૧૨ પ્રકારે આ પ્રમાણે છે. ૧- હે દેવદત્ત ! હે પુત્ર! હે પિતાજી ” વગેરે આમન્ત્રણ માટે બેલાય તે આમત્રણ, ર–અમુક કાર્ય “આ રીતે કરે, આ ન કરે,” વગેરે આજ્ઞા કરવી તે આજ્ઞાપની, ૩-મને ભોજન આપ, ભણાવે, દુઃખમાંથી ઉગારો વગેરે યાચના કરવી તે યાચની, ૪ જાણવા કે સંદેહ ટાળવા “આ કોણ છે ? કયાંથી આવ્યા ? હું શું કરું ?” વગેરે પૂછવું તે પૃચ્છની, પ-પ્રશ્રને ઉત્તર આપવો, કે “અહિંસાથી આયુષ્ય પૂર્ણ ભેગવાય” ઈત્યાદિ સમજાવવું, તે પ્રજ્ઞાપની, ૬-નિષેધ માટે બોલવું (નકારે કરવો) તે Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું] ૧૮૩ પ્રત્યાખ્યાની, ૭-સામાં મનુષ્યની ઈચ્છા જાણી તેમાં સંમતિ આપવી તે ઈચ્છાનુલેમા, ૮-કઈ પૂછે શું કરું ? ત્યારે “ઈચ્છા પ્રમાણે કરે!” વગેરે પ્રશ્નનું નિશ્ચિત સમાધાન ન મળે તેવું બોલવું તે અનભિગ્રહિતા, ૯-એથી વિરુદ્ધ નિશ્ચિત-સ્પષ્ટ કહેવું તે અભિગ્રહિતા, (અથવા તો કોઈ પૂછે ત્યારે “આ કંઈક છે, અમુકના જેવું લાગે છે' વગેરે અનિશ્ચિત બેલવું. તે અનભિગ્રહિતા અને “અમુક વૃક્ષ છે, કે સુવર્ણ છે વગેરે નિશ્ચિત બેલિવું તે અભિગ્રહિતા) ૧૦ વિવિધ અર્થ સમજાય તે શબ્દ પ્રયોગ કરી સાંભળનારને સંશય પ્રગટાવો તે સંશયકરણી, ૧૧-અર્થ સ્પષ્ટ સમજાય તેવા શબ્દોથી બેલિવું તે વ્યાકૃતા અને ૧૨-ગૂઢાર્થ કે અસ્પષ્ટ ઉચ્ચાર કરીને સામાને ન સમજાય તેમ બેલવું તે અવ્યાકૃત ભાષા જાણવી. ભાષાના આ ચાર (મૂળ તથા ૪૨ ઉત્તર) ભેદને સમજીને તેમાંની પહેલી અને છેલ્લી ભાષાને વિવેક પૂર્વક પ્રયોગ કરવો તેને વાક્યશુદ્ધિ કહેવાય છે. ગ્રન્થકારે આ અધ્યયનમાં ભિન્ન ભિન્ન રીતે એ જ હકીકત જણાવી છે A. સામાન્ય રીતે ક્યી ભાષા ન બેલવી તે કહે છે(૨૮૧) ના ર સા વેરવા, સચીમોરા 1 ના મુHT I વાવ ના, ન તું માસિક પન્ન ૭-૨ જા=(સાવદ્ય હોવાથી) જે ૧–દવા અવત્તવા=સત્ય છતાં નહિ બોલવા ગ્ય, ૨-સરનામોના=સત્યામૃષા (મિશ્ર), ૩–જુના મૃષા (સર્વથા અસત્ય) અને ૪(આમંત્રણ, આજ્ઞાપની, વગેરે વ્યવહાર ભાષા છતાં સાધુને બોલવા ગ્ય નહિ હોવાથી) યુક્ટ્રિ નારૂના= જ્ઞાનીઓએ નહિ આચરેલી, તૈ=તે ભાષાને ધનવંત્ર બુદ્ધિમાનું સાધુ ન માતા=બોલે નહિ. ૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ હવે ઉંચી ભાષા કેવી રીતે એલથી તે કહે છે(૨૮૨) સચમાાં સર્ચ ૨, બળવામાં । સમુપેદ્દનસંદ્ધિ, વિરં માસિઙ્ગ પન્નવં ।।૭-રૂ।। નમ્નવં=બુદ્ધિમાનૂ સાધુ બળવİ=અનવદ્ય (નિષ્પાપ) અને બ્રાસં=અકૅશ (મત્સર રહિત) એવી અસમોસ= અસત્યામૃષા (વ્યવહાર) સજ્જ ર=અને સત્ય નિરં= ભાષાને બુદ્ધિપૂર્વક સમુદ્દે વિચારીને (ઉપકારક થાય તેમ) સંવિદ્યું=અસંદિગ્ધ (સંદેહ ન થાય તેમ) એલે. (૩) અહિતકર સત્યને અને મિશ્રને નિષેધ કરે છે(૨૮૩) É ૬ બટ્ટમનું વા, ખં તુ નામેરૂ સાસરું । सभासं सच्चमोसंपि, तं पि धीरो विवज्जए ॥७-४॥ ાં ગવ=ઉપર કહી તેવી સાવધ-કશને અને અનં=એવી બીજી (સત્ય) ભાષાને, વા=અથવા નું શાસë= જે શાશ્વત ભાવને (મેાક્ષને) નામેક્=ગુણ ન કરે (પ્રતિકૂળ હાય) તેવી સખ્તમોÉ=મિશ્રભાષાને વિ=કે સત્ય મારું= ભાષાને છીરો બુદ્ધિમાનૂ સ=તે સાધુ વજે. (૪) [સત્ય કે વ્યવહાર ભાષા પણ મેાક્ષમાં બાધક (કર્મબંધનું કારણ) થાય તેમ ન ખેલાય. આથી ‘નગ્ન સત્ય’ નામ આપીને ખીજાના દાષાને પ્રગટ કરવા ખેલવું એ અસત્ય-અહિતકર છે, એમ સમજવું. શ્રોતાને સર્વ જીવે! પ્રત્યે મૈત્રી, ગુણાના રાગ દ્રવ્ય ભાવ દુ:ખાથી પીડાતા જીવા ઉપર કરુણા અને અયેાગ્ય થવા પ્રત્યે ઉપેક્ષાભાવ-માધ્યગુણુ પ્રગટે, દેવ-ગુરુ ધર્મ કે ધર્માંસામગ્રી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે, પેાતાના દેાષા પ્રત્યે જુગુપ્સા પ્રગટે, તેવું ગુણકારી વચન ખાલવા-સાંભળવાથી | દશ વૈકાલિક Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું ] લાભ થાય છે, માટે નિશ્ચયથી તેને સત્ય ભાષા કહેવાય છે અને સ્વરૂપે સત્ય છતાં દુર્ભાવથી બેલાય કે સાંભળનારને કર્મબંધના કારણભૂત રાગ-દ્વેષાદિ વધે, પૂજ્યભાવ પ્રત્યે અનાદર થાય, વિષય કવાયોને પક્ષ થાય, વગેરે જેનાથી અહિત થાય તે સઘળું મૃષા-અસત્ય કહેવાય છે. “સત્ય” શબ્દને અર્થ સંતને હિતકર, કે સત (શ્રેયઃ)ભાને પ્રકાશક, એવો થાય છે. અહીં ગ્રન્થકારે સાધુને બદલે “પ્રજ્ઞાવાન-ધીર શબ્દો કહ્યા છે, તેનું એ કારણ છે કે બુદ્ધિમાન-ધીર પુરુષને જ બેલવાને અધિકાર છે. સર્વને બેસવું હિતકર નથી.] . (૨૮૪) વિતા િતાત્તિ, વંfજ માસ ના तम्हा सो पुट्ठो पावेणं, किं पुणं जो मुसं वए ? ॥७-५॥ | તામુત્તિ-કથંચિત્ તેવા રૂપમાં દેખાતી (અર્થાત્ પુરુષને વેષ પહેરેલ હોય તેવી સ્ત્રીને સ્ત્રી કહેવી વગેરે) પણ મનુષ્ય જિં=જે ભાષાને બોલે (અર્થાત્ “આ સ્ત્રી આવે છે વગેરે કહે) તે તeતે કારણથી (બાલવાથી) તો વે–તે પાપ સાથે પુટ્ટો-જોડાય (પાપથી લેપાય), તે જે મનુષ્ય મૃષાભાષાને બેલે તેને પુનઃ શું (ન થાય)? અર્થાત્ તે અવશ્ય પાપકર્મથી બંધાય. (૫). [કૃત્રિમ જાણ્યા પછી કૃત્રિમને અકૃત્રિમ કહેવું, તે પણ અસત્યને જ પ્રકાર છે.] હવે નિશ્ચયાત્મક વચનને નિષેધ કરે છે (૨૮૫) તણા છાનો વરવાભો, સમુ વા જે વિસરા अह वा ण करिस्सामि, एसो वा णं करिस्सइ ॥७-६॥ (૨૮૬) વાર્ ૩ માસ, પ્રવામિ સંધિવા સંપાત્ર વા, તું જ ધરો વિવાહ II૭–ળા Page #233 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક (કૃત્રિમસત્યને પણ સત્ય કહેવાથી કમ અધાય તા જેને એક ક્ષણ કે મુહૂત જેટલુ પણ ભૂત-ભવિષ્ય કાળનું જ્ઞાન નથી તે નિશ્ચયાત્મક ખોલે તા કમ ખ'ધાય જ.) તન્હા તે કારણે (અમે કાલે અન્યત્ર) નચ્છામો=જઇશું જ, (તને કાલે અમુક)પવામો=કહીશું જ, અથવા જે=અમારું (અમુક કાર્ય આમ) મવિસ્ત=થરો જ, (અમુક લેાચ વગેરે કાર્યનિયમા) બફ રિસ્લામિ=હું કરીશ જ, અથવા સો—આ (અમુક સાધુ અમારું' અમુક કાય) રિસ=કરશે જ. (૬) ૧૯૬ વમા=એવી અને આદિ શબ્દથી ખીજી પણ સારુંમિ=ભવિષ્યકાળ સંબધી (તેવા જ્ઞાનના અભાવે સંવિયા=શકાવાળી ના માત્તા=જે ભાષા અથવા સંવચારૂંબં= સતિ અને અતીત સંબંધી (વર્તમાન અને ભૂતકાળ સ'ખ'ધી) ટે=ભાવમાં પણ જે જે શકિત હોય, તં પિ= તેને પણ ધીરો મુદ્ધિમાન્ વજે. (ન ખોલે) (૭) [ ભવિષ્યકાળનું એક મુદ્દત પણ અનેક વિઘ્નાથી ભરપૂર છે, માટે ધારવા પ્રમાણે ન પણ થાય. વમાનમાં ‘નજરે જોએલી પણુ વાત ખાટી પડે' એ કહેવતને અનુસરીને પ્રયત્ન જોવા-સાંભળવા કે અનુભવવા છતાં અસત્ય ઠરે અને ભૂતકાળના ભાવા અંગે પણ એવું બનવું સંભવિત છે, માટે છદ્મસ્થ-સાધુ તથાવિધ વિશિષ્ટજ્ઞાન પ્રગટ્યા વિના ત્રણે કાળ- સંબંધી શકિત ભાવાને અવધારણ (નિશ્ચય) પૂર્વ ક ન ખાલે. કારણ કે ભૂત-વર્તમાનભાવા અસત્ય ઠરે તે મૃષાવાદ થાય અને ભવિષ્યમાં કહેવા પ્રમાણે ન બને તેા સાધુધર્મની, શાસનની અને પેાતાની પણ લઘુતા થાય, માટે વિચારીને સધળુ* અવસરેરાચિત ખેલવું.] - Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું ] ૧૯૭ (૨૮૭) ગરિ ામિ, જુવાળમણTE I __ जमदं तु न जाणिज्जा, एवमेअंति नो वए ॥७-८॥ (૨૮૮) શનિ ચ કામ, પUામબાપા जत्थ संका भवे तं तु, एवमेअंति नो वए ॥७-९॥ (૨૮૯) બંકિમ જસ્ટિમિ, ગુqUામળાજા निस्संकिअं भवे जं तु, एवमेअंतु निदिसे ॥७-१०॥ અમિ મિ=ભૂતકાળમાં, તથા વુિquoi=વર્તમાનમાં અને ગળા=ભવિષ્યમાં (થયેલા થતા અને થનારા) ટૂં=જે અર્થને (જે જે ભાવેને) નાગિરનાર ન જાણતો હોય (તેને સાધુ) gવશે આ આમ હતું, છે, કે થશે, તિ એ પ્રમાણે નો વ=ન બોલે, (૮) તથા ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં (થયેલા, થતા કે થનારા) સ્થ-જે અર્થમાં (ભાવમાં) સંવ વે શંકા હેય તેને પણ આ આમ હતું, છે, કે થશે એમ ન બોલે. (૯) કિન્તુ ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં (થયેલા, થતા કે થનારા) વંજે ભાવે નિસ્ફથિંનિ:શકિત હેય (જ્ઞાનથી નિશ્ચિત જાતે હેય) તેને તુ=અસાવદ્ય (હિંસાદિ ન થાય તેમ, આમ હતું, છે, કે થશે” એમ પરિમિત શબ્દોમાં નિરિક્ષે કહે(૧૦) (૨૯૦) તવ જ માતા, જુ વાર, सच्चा वि सा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥७-११॥ (૨૯૧) તહેવ વા વારિ, હાં હરિ ના वाहिकंवा विरोगित्ति, तेणं चोरे त्ति नो वए ॥७-१२॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - [[દશ વૈકાલિક તેવી રીતે રા=નિષ્ફર ( સદ્ભાવ રહિત) જે ગુભૂગોવાળ=મેટી જીવહિંસાને કરનારી થાય, જો=જેનાથી, પાવર ગામો પાપનું આગમન (દુષ્ટકર્મબંધ) થાય સાતે સત્યભાષા પણ ન વત્તવાર ઓલવી નહિ. (૧૧) તે રીતે કાણાને કારણે, વંદનપુંસકને નપુંસક, વાર્થિવ્યાધિવાળાને રેગી કે તે સ્તનને (ચરને ) ચેર, એવું પણ નો વટ ન કહે. (૧૨) [ કઠોર વચન સાંભળનારને અસદ્ભાવ થાય, વૈર થાય અને લાભ કે ઉપકાર થવાને બદલે સ્વ-પરને પાપકર્મને બંધ થાય. સદ્ભાવ વિનાનું વચન હિતબુદ્ધિએ કહેલું પણ ગ્રાહ્ય થતું નથી. જેમ દેખાવમાં સુંદર પણ સ્વાદ વિનાનું કે ઘી સાકર રહિત ભજન ભાવતું નથી, સ્વાદિષ્ટ કે મિષ્ટ દેખાવમાં સામાન્ય છતાં ભાવે છે, તેમ વચન પણ વિનય–બહુમાનરૂપી સ્વાદ કે સભાવ-હિતબુદ્ધિરૂપી મીઠાશથી યુક્ત હોય તો સાંભળનારને ગમે છે, અન્યથા ભાવ વિનાના ભેજનની જેમ દેખાવમાં સુંદર હોય તે પણ અવિનયાદિથી કે અસદ્ભાવથી બેલાય તે ગ્રાહ્ય થતું નથી. માટે સત્ય પણ અસૂયાથી કઠાર કરીને નહિ બોલવું, કારણ કે સાંભળનારમાં તેવી ગ્યતાના અભાવે અહિતકર બને છે. રોગીને સ્વાદિષ્ટ અને પશ્ય એવું પણ ભોજન ગમતું નથી, તેમ કઈ માની કે અજ્ઞ જીવને તેના તથાવિધ કર્મરોગને યોગે હિતકર અને કોમળ વચન પણ ગમતું નથી, અહિત કરે છે, વગેરે બેલનારે શ્રોતાની ગ્યતાને વિચારવાની પણ જરૂર રહે છે. કેઈની ઈજ્જતને હાનિ પહોંચે તેવું બોલવાથી સાંભળનાર કદાચ સાંભળીને આપઘાત કરે, કે બીજી રીતે પણ અહિત થાય, માટે સત્ય છતાં બીજાની ઈજજતને હાનિ પહોંચે તેવું પણ ન બોલવું.] નહિ બોલવું તે વાદિષ્ટ અને તેને તથવિધ Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું ] (૨૯૨) guડનૈન વળે, તેનુવા आयार-भावदोसन्नू, न तं भासिज्ज पन्नवं ॥७-१३॥ gggr=આ (ઉપર કહેલા કઠેર વગેરે શબ્દોથી) અને બન્ને નેળ અi=બીજા પણ જે કેાઈ ભાવથી (વિષયથી) પર બીજે (શ્રોતા) વવદુરૂ દુ:ખી થાય તં તેને બચા-માવોનૂ=આચાર અને ભાવના દેને જાણુ બુદ્ધિમાન સાધુ ન બોલે. (૧૩) [જે જે બેલવાથી શ્રોતાને કર્મબંધ થાય તેવું સર્વ જ્ઞાની સાધુ ન બેલે. અહીં આચાર એટલે બાહ્ય આચરણરૂપ સામાચારી–સાધુના આચાર અને ભાવ એટલે અંતઃકરણના અધ્યવસાય, બેના ગુણદેશને જાણ, અર્થાત્ દ્રવ્ય-ભાવ ઉભયથા ધર્મ-અધર્મને સમજનારો, એમ સમજવું. ] (૨૯૩) તહેવટે રિત્તિ, સાથે વા વજિરિ . दमए दुहए वा वि, नेवं भासिज्ज पनवं ॥७-१४॥ તવ=તથા પન્નવંબુદ્ધિમાન સાધુ (અપ્રીતિકારક) હેલે હે હેલા ! (મૂખ), રહે ગોલા ! (બે બાપના), સાથે હે કુત્તા ! વહુ હે વ્યભિચારી ! મ-હે દ્રશ્નક! (ભીખારી), કે હુ હે દુર્ભગ! (નિભંગી) gવું માણિક એવું ન બોલે. (૧૪) [][ મનુષ્યમાં પ્રાયઃ માન અધિક હોવાથી સાચું પણ અપમાન-- કારક સાંભળવા તે અસમર્થ હોય છે, તેથી અપમાનકારક બેલવાથી સ્વ-પર હાનિ થવા સંભવ છે. કૌંસમાં લખેલા પર્યાયશબ્દો અવચૂરિના આધારે લખ્યા છે. “મ'ના સ્થાને “તુમ રુપ' એવા Page #237 -------------------------------------------------------------------------- ________________ २०० [દશ વૈકાલિક પાઠાંતરી છે પણ ટીકામાં જ પર્યાય કરેલા હેાવાથી ‘ મળ '. શુદ્ધ જણાય છે.] ઉપર સામાન્ય નિષેધ કરીને હવે સ્રીને અ'ગે કહે છે કે(૨૯૪) બેંન્નિદ્ પન્નિઘુ વાવ, અભ્ભો માતત્તિ બ पिउस्सिए भायणिज्जत्ति, धूए णत्तुणिअ त्तिअ ॥७-१५।। (૨૯૫) હે હેત્તિ મિત્તિ, મઢે સામિનિ ગોમિનિક) ઢોલે બોલે યમુહિત્તિ, સ્થિર્ગ નૈવમાવે ।।૭–૨૬।। અગ્નિ-ડે આર્યા ! (દાઢી), શક્તિ=હે પ્રાયિકા! (પરદાદી) મો=હે અમ્મા ! ( માતા ) માર્ગમત્ર=હે માસી ! વિન્નિ=હે ફ઼ાઇ ! માળિ =હે ભાણજી ! ધૂ-હે પુત્રી ! નન્નુનિત્ર=હે નત્રી! (પુત્રની પુત્રી,) અને ઉપલક્ષણથી હું દૌહિત્રી ! (પુત્રીની પુત્રી), (વગેરે સગાઈ વાચક શબ્દોથી કન્યા, વૃદ્ધા કે યુવતી વગેરે કેાઈ સ્રીને સાધુ ન ખોલાવે.) (૧૫) [ગૃહસ્થ જીવનના તે તે સ ંબંધવાળાને કે બીજાને પણ સગાઈવાચક શબ્દોથી ખેાલાવી શકાય નહિ, કારણ કે એથી સંબંધ અતૂટ રહે અને સંબંધ ચાલુ રહેવાથી તેએ પાપ કરે તેની અનુમેાદના થવાથી સાધુ પણ કથી બંધાય.] વળી હે હૈંઢે=હે હલા ! હું સખી ! વગેરે મૈત્રીવાચક શબ્દોથી કે બન્ને=બીજા મદ્રે=હે ભક્રૃિતિ ! સામિનિ−હે સ્વામિનિ, મળ=હેગામની ! વગેરે પૂજ્યભાવ વાચક શબ્દોથી અને ફોસ્ફે=હું હાલા ! (મૂખી'), મોહેડે ગાલી (બે આપની)! વયુદ્ધે=હે છીનાળ ! એવા અપશબ્દોથી પણ કાઇ સ્ત્રીને ન ખેલાવે! (૧૬) Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું] ૨૦૧ [ વિદ્યાગુરુની સ્ત્રી ભદિની, શેઠ–માલિકની સ્ત્રીને સ્વામિની અને બૌદ્ધધર્મ–પાળનારી ઉત્તમ સ્ત્રીને ગામિણ સમજવી. ગેમિણીના બીજા પણ અનેક અર્થો થાય છે. સાધુને ગૃહસ્થ સાથે મૈત્રી હોય નહિ, પૂજ્ય શબ્દ બલવાથી સાધુતાની હલકાઈ થાય અને અપશબ્દોથી અપ્રીતિ વગેરે વિવિધ હાનિ થાય, માટે એવું બેલે નહિ) સ્ત્રીને કારણે કેવી રીતે બેલાવે? તે કહે છે– (૨૯૬) નામવિજો જે ડૂબા, સ્થીત્તે વા પુળો जहारिहमभिगिज्झ, आलविज्ज लविज्ज वा ॥७-१७॥ કોઈ કારણે સ્ત્રીને બોલાવવી પડે તે તેના નામનિr= નામપૂર્વક હે દેવદત્તા! વગેરે) નૂગા બોલે. પુળો પુન: (નામ ન આવડે તો) રૂથીજુળ સ્ત્રીના ગેત્રવડે (હે ક્ષત્રિયાણી ! હે કાશ્યપગોત્રી ! વગેરે) દારિદં યથાયોગ્ય (તેની વય, દેશ, ઐશ્વર્ય વગેરેને) મનિષા=વિચારીને શાસ્ત્રવિડ એકવાર કે અહ૫ બોલે, અથવા કારણે ઋવિજ્ઞ=અનેકવાર કે અધિક બોલે. (૧૭) [મધ્યદેશમાં વૃદ્ધાને ઈશ્વરા, કે ધર્માચારવાળી હોય તે ધર્મપ્રિયા કહે છે, એમ તે તે દેશમાં જેને જે રીતે બેલાવવાથી લોકોમાં ધર્મની અપભ્રાજના ન થાય તેમ બોલવું.] હવે પુરુષને ઉદ્દેશીને નિષેધ તથા વિધિ કહે છે– (૨૯૭) અન્ન પન્ના વા વિ, ઘuો ગુર્જરિ माउलो भाइणिज्ज त्ति, पुत्ते णत्तुणि त्ति अ॥७-१८॥ (૨૯૮) રેમો રુિત્તિ નિત્તિ, મફે સમિગ નોમિકI. होल गोल वसुल त्ति, पुरिसं नेवमालवे ॥७-१९॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ [દશ વૈકાલિક (૨૯૯) નામ િ કૂવા, પુરિસપુખ્ત વા કુળો जहारिहमभिगिज्झ, आलविज्ज लविज्ज वा ॥७-२०॥ (૧૮–૧૯-૨૦ ગાથાને શબ્દાર્થ–ભાવાર્થ ક્રમશઃ ૧૫-૧૬-૧૭ ગાથાને અનુસરતો છે) હે દાદા !, હે મોટા દાદા!, હે બાપા!, યુગ હે કાકા! મારો હે મામા!, હે ભાણેજ ! હે પુત્ર! હે નખં! (પુત્રના પુત્ર,) હે દૌહિત્ર!, વગેરે સગાઈવાચક શબ્દોથી સાધુ ન બોલાવે. (૧૮) તથા “હે મિત્ર!” વગેરે મિત્રીવાચક શબ્દોથી, કે બીજા “હે ભટ્ટજી ! હે સ્વામિન્ !” વગેરે માનાર્ડ શબ્દોથી અને “હે મૂખ ! હે દુરાચારિણી પુત્ર ! હે દુરાચારી ! વગેરે અપશબ્દોથી પણ પુરુષને ન બોલાવે. (૧૯) કિન્ત કારણે તેના નામપૂર્વક બોલાવે અને નામ ન આવડે તે પુરુષના ગોત્રથી હે ક્ષત્રિય ! વગેરે કહીને યથાયોગ્ય વિચારીને એકવાર કે અનેકવાર બોલે. (૨૦) પંચેન્દ્રિય તિર્યંચોને આશ્રીને બેલવાને વિધિ કહે છે(३००) पंचिंदिआण पाणाणं, एस इत्थी अयं पुमं । जाव णं न विजाणिज्जा, ताव जाइत्ति आलवे ॥७-२१॥ (કેઈ દૂર ઊંચે નીચે રહેલા ગાય બળદ વગેરે) વંતિકાળ પંચેન્દ્રિય ખi=પશુઓને ના =જ્યાં સુધી gણ રૂસ્થી=આ સ્ત્રી (ગાય, ભેંસ વગેરે) કે અર્થે પુÉ=આ નર (બળદ, ઘોડે વગેરે) છે એવું ન વિનાળિજ્ઞા=ન જાણે, તાર-ત્યાં સુધી ( કઈ પ્રજને બાલવું પડે તે ) તેને Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમુ ] ૨૦૩ કા ઉત્ત=ાતિથી (ઘેડું, ગધેડું, કુતરું, વગેરે કહીને) જણાવે. (૨૧) [ સત્ય છતાં નિશ્ચય વિના ઘોડે, ઘડી, વગેરે બેસે ત્યારે પણ અસત્ય બોલવાનો ભય ન રહેવાથી, તથા અસત્ય હોય તો તેવું બોલવાથી મૃષાવાદ દોષ લાગે. અહીં એ પ્રશ્ન થાય કે-નપુંસકલિંગવાળા એકેન્દ્રિયાદિમાં પત્થર, માટી, કરે, જ્વાળા, વાત, આંબે, આંબલી, મંકોડ, માંકડ, કીડી, ભમરે, માખી, વગેરે પુંલિંગ કે સ્ત્રીલિંગને વ્યવહાર કેમ કરી શકાય ? તેનું સમાધાન એ છે કે લેકમાં તે તે દેશમાં એ રીતે બોલવાને વ્યવહાર હોવાથી તે જનપદ • સત્ય કે વ્યવહાર સત્ય ગણાતું હોવાથી દુષ્ટ નથી. પંચેન્દ્રિય માટે તો તેવો વ્યવહાર ન હોવાથી દેષ લાગે, એમ સમજવું.] (૩૧) તહેવા માગુ છું, પરિવ વ પ રિસર્વ ા थूले पमेहले वझे, पायमित्ति अनो वए ॥७-२२॥ (૩૦૨) ઘરવૃત્તિ if કૂવા, સૂકા વિષ ત્તિ संजाए पीणिए वा वि, महाकायत्ति आलवे ॥७-२३॥ (૩૦૩) તવ મા દુાળો, રા ગોરારિ .. વાણિમા નિરિ, ને માસિક પત્રવા૭િ–૨મા (3०४) जुवं गवित्ति णं बूआ, धेणुं रसदय त्ति अ। रहस्से महल्लए वा वि, वए संवहणि त्ति अ॥७-२५॥ તે રીતે મનુષ્યને, પશુને, પક્ષીને, સરિસર્વ વા કે સરિગ્રુપને (સર્ષ—નેળીઓ વગેરે ઉરઃ પરિસ–ભુજ પરિસર્પને) વિ=પણ (તેવાં તેવાં જોઈને આ) યૂઃસ્થલ (માંસથી પુષ્ટ), મે મેદવાળે વર=હણવાયોગ્ય પાચં પકાવવા ગ્ય (એને કાળ પાકી ગયો છે, તો એવું જોવ=ન બોલે. (૨૨) Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ દશ વૈકાલિક કિન્ત (માગે જતાં માગ ઓળખાવવા માટે ત્યાં રહેલા પશુ વગેરેની નિશાની આપવા વગેરે કારણે બોલવું પડે તો) સ્થૂલ મનુષ્યાદિને રિવૂઢ અતિવૃદ્ધ (વધેલો) કે કવિ =ઉપચિત (પુષ્ટ) નૂગા કહે, સંગા=સંજાત, વા=પ્રીણિત, અથવા મહાવોચમેટીકાયાવાળ, વગેરે કહીને ગા=બોલે. (સમજાવે) (૨૩) [પશુને પણ અપમાનજનક શબ્દો સાંભળીને દુષ્ટ અસર થાય છે, માટે તે નારાજ થાય, વૈરી થાય, તથા સાંભળનારને પણ તેવા શબ્દ સાંભળીને તેને હણવાની (માંસની) ઈચ્છા થાય તેવું ન બોલવું. અહીં સંજાત-યુવાન, પ્રીણિત=પ્રસન્ન–આનંદી, મહાકાય ઊંચે--મોટ, વગેરે યથાગ્ય અર્થ સમજવા. એ રીતે ગાવો ગાને સુરક્ષા દેહવા ચેગ્ય =વાછરડાઓને કદમવાગ્ય(વાહનમાં જોડવા ગ્ય) અને કામિ =ઘોડાઓને રાજગુરથમાં જોડવા ચોગ્ય છે ત્તિ એવું બુદ્ધિમાન સાધુ ન બોલે. (૨૪) [એવાં વચનોથી સાવઘ પ્રવૃત્તિ વધે અને તે તે પ્રાણીઓને કષ્ટ સહવાં પડે, માટે કરુણાસમુદ્ર મુનિ કોઈને દુઃખ થાય, કે પાપ વધે તેવું ન બોલે.] કારણ પડે તો વાહને જોડવા યોગ્ય વૃષભને કુવં – વિત્તિ જૂના="યુવાન વૃષભ એમ કહે, ઘg==દૂઝણી ગાયને રસાકસદા (રસાળી) કહે, વાછરડો નાને હેય તે સેaહસ્વ (ન્હાનો) અને માટે હેય તે માત્ર માટે પણ કહે. એમ રથમાં જોડવા ઘડાને સંav= સંવહન (સમર્થ) કહે. (પણ સાવદ્ય ન બોલે.) (૨૫) Page #242 -------------------------------------------------------------------------- ________________ - અધ્યયન સાતમુ] ૨૦૫ હવે વનસ્પતિને અંગે મેલવામાં વિવેક જણાવે છે કે(3०५) तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ। रुक्खा महल्ल पेहाए, नेवं भासिज्ज पनवं ॥७-२६॥ (३०६) अलं पासायखंभाणं, तोरणाणं गिहाण अ । फलिह-गल-नावाणं, अलं उदगदोणिणं ॥७-२७॥ (3०७) पीढए चंगबेरे [रा] अ, नंगले मइयं सिआ । जंतलट्ठी व नाभी वा, गंडिआ व अलं सिआ ॥७-२८॥ (3०८) आसणं सयणं जाणं, हुज्जा वा किंचुवस्सए । भूओवघाइणि भासं, नेवं भासिज्ज पनवं ॥७-२९॥ (३०८) तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ। रुक्खा महल्ल पेहाए, एवं भासिज्ज पन्नवं ॥७-३०॥ (3१०) जाइमंता इमे रुक्खा, दीहवट्टा महालया। पयायसाला विडिमा, वए दरिसणित्ति अ॥७-३१॥ तहेव-तेरीत उजाणं धानमा, पव्वयाणि ५०तामां अथवा वणाणि-बनामां गन्तुने (विहार ४२i मेटा) मुद्धिमान् साधु त्यो महल्लरुक्खा मेटा वृक्षाने पेहाएधन नेवं भासिज्ज-मायुं न मोट. (२६) तुं न मासे १ ते ४ छ (मा वृक्षा) पासायखंभाणं प्रासाद सनस्त माने भाटे, तोरणाणं-तोरणमाट, (-खान-मोट) गिहाण-घरे। भाट अलं-समर्थ (योग्य) छे 4जी फलिहम्गलनावाणं= परिध, सामने ना माटे मने उदगदोणिणं પાણીની દ્રોણીઓ માટે યોગ્ય છે. એવું ન બેલે. (૨૭) Page #243 -------------------------------------------------------------------------- ________________ [દશ વૈકાલિક [પ્રાસાદ=એકસ્ત’ભી મહેલ, તારણા=નગરના દરવાજાની કમાને, પરિ=નગરદ્વારના કમાડનાં પાટીયાં, અર્ગલા=કમાડની પાછળને આગળીએ (આડું લાકડું), નાવ--નાવડીનાં પાટીયાં, અને પાણીની કોણી=રેંટની પાણીની ઘડીયેા (રેટ) માટે, એમ યથાયોગ્ય સમજવું.] ૦૬ વળી—માળ માટે, પીઢ=પીઢ-પાટડા, સંવેરા= ફાઇની પાત્રી (ખાંડણી), નં=લાફ઼ગલ (હળ) મચ્= માયિક (ખેતરમાં બીજ વાવીને ઉપર ફેરવે છે તે સમાર), અંતરુરી ઘાણાની લાઠી (લાઠી), નામી-ચક્રની નાભી (પૈડાની વચ્ચેનું કાષ્ઠ) if-બા=(સાનીની) એરણનું કાષ્ઠ, ઇત્યાદિને માટે બનિયા=સમથ છે. એવું ન મેલે (૨૮) અથવા ગાલન=આસન (પાટ વગેરે), સચ=પલગાદિ, જ્ઞાનં=યાન (ગાડાં વગેરે) વિષુવHદ્વા=અથવા ઉપાશ્રયમાં કંઇક (બારણું-કમાડ-વગેરે) દુગ્ગા=થાય (તેવાં છે), એમ બુદ્ધિમાન્ સાધુ મૃત્રોવવા નિ=જીવાને ઉપઘાતક (હિંસક) ભાષાને ન લે. (૨૯) ખેલવું પડે તે કેવું ખેલે ? તે કહે છે કે તે રીતે (વિહારાદિ પ્રસંગે) ઉદ્યાનમાં, પર્વતામાં અને વનામાં ગએલા બુદ્ધિમાન્ સાધુ ત્યાં મોટા વૃક્ષેાને જોઇને (કારણ પડે તેા) આ પ્રમાણે બેલે. (૩૦) મે હલા=આ વૃક્ષા (અશોક - આમ્ર વગેરે ઉત્તમ) નામંતા=જાતિવાળાં છે, તીર્=ઊંચાં, વટ્ટા=ગાળ, મહાવા=માટાં વાચસારુ=મેાટીશાખાવાળાં, વિત્તિમા= પ્રશાખાવાળાં અને વૅરિસનિ=દર્શનીય (સુંદર-સુÀાભિત) છે, ત્તિ =એમ એલે. (૩૧) Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું ] ૨૦૭ [‘નાળીએરી' આદિ ઊંચાં, ‘નદીવૃક્ષ’ વગેરે ગાળ અને ‘વડ’ વગેરે વૃક્ષો માટાં હોય છે. અહીં કહ્યું તેમ ‘ઉત્તમ જાતિના, સુંદર, શાભાવાળા' વગેરે કહેવાથી પ્રયાજન હોય તે પણ સાંભળનાર તેને કાપે નહિ તેથી જીવરક્ષા થાય, માટે કારણે એવું ખેલવું એમ કહ્યું છે. અર્થાત્ ખેાલવાનું વિધાન કર્યું... નથી, પણ કારણે ખાલવું પડે તેા પણ એ પ્રમાણે ખાલવુડ, એમ વિવેક જણાવ્યા છે. એ રીતે પછી પણુ વિવેક સમજવેા. કારણ કે વિના કારણે સારા પદાર્થની પણ રાગજનક પ્રશંસા કરવાના સાધુના આચાર નથી. પ્રત્યેક વસ્તુમાં અંશે સારાનરસાપણું હેાય છે, તેમાં સારાની અનુમેદના અને નરસાની ઉપેક્ષા કરવી, એ સાધુઆચાર છે. પ્રશંસા તેા કારણે પણ તેની--તે રીતે કરાય કે જેથી સાંભળનારને, જેની પ્રશંસા કરે તેને, કે બીજા--કાઇને પણ હાનિ ન થાય. એમ અનુમેાદના અને પ્રશંસાના વિષયમાં વિવેક સમજવા. પ્રશસનીય વસ્તુ અનુમેાદનીય હાય, પણ અનુમેદનીય દરેક વસ્તુએ પ્રશ ંસનીય હેાય એવેશ નિયમ નથી, માટે વિવેક કરવા જોઇએ.] (૩૧૧) તદ્દા હારૂં વધારૂં, પાયવન્નારૂં નો વૃક્ । વેજોયારૂં ટાારૂં, વૈદ્દિમારૂં તિ નો વણ્ ।।૭-રૂા (૩૧૨) મંથા રૂમે ગવા, નદુનિવૃત્તિમાં હીં | વન્ગ વતુર્તમૂળા, મૂળવત્તિ વા પુળો ૫૭–૩।। તથા તે વૃક્ષેા ઉપર ફળાને જોઇને આ કળા વા= પાકી ગયાં છે, વાચવુજ્ઞરૂં-પકાવીને ખાવા ચેાગ્ય છે, વેજોચારૂં તુત ઉતારી લેવા ચેાગ્ય છે, ટાન્નારૂ =કામળ (ખાવા ચેાગ્ય) છે, વૈાિરૂ'=ફાડવા ચાગ્ય છે, ત્તિ નો વ-એવું ન મેલે. (૩૨) [ જેમકે આંબા પાકી ગયા છે, પકાવવા ચાગ્ય છે, શીઘ્ર નહિ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ દશ વૈકાલિક ઉતારવાથી બગડી જાય તેવા છે, કોમળ (શાકને માટે ગ્યો છે, અને કાપવા (છડીયાં કરવા) યોગ્ય છે, વગેરે ન બેલે એમ બીજ ફળ માટે પણ યથાયોગ્ય સમજવું. અર્થાત સાંભળનારને તે ફળોને કાપવાની, ઉતારવાની, ખાવાની, વગેરે ઈચ્છા થાય તેવું ન બેલે.] (કારણે કેવું બોલે? તે કહે છે કે-) જે કંવા આ આંબા ફળો પાકી જવાથી હવે ભાર ઝીલવા માટે કથા=અસમર્થ છે, પકાવવા એગ્ય હોય તેને દુનિવટિમ ના ફળ પાકવા આવ્યાં છે (ગેટલી બંધાણી છે પણ પૂર્ણ પાક્યાં નથી), ફળ ઉતારવા યોગ્ય હોય તેને વgસંમૂગા=પ્રાય: પાકેલાં છે, અને ફળ કાચાં હેય તેને મૂકવ ફળે આવેલાં છે. (એમ યથાયોગ્ય હિંસા ન થાય તેવું બેલે. (૩૩) (૩૧૩) તોતિદેવો]દિલ પાલો, નીલિયો જીવીશા लाइमा भज्जिमाउ त्ति, पिहुखज्जत्ति नो वए ।।७-३४॥ (૩૧) રુહા વદુકા , થિરા સા વિ . गभिआओ पसूआओ, संसाराउ त्ति आलवे ॥७-३५॥ તે રીતે ત્યાં ઉગેલાં ધાન્ય વગેરેને જોઈને પણ બુદ્ધિમાનું સાધુ આ ોિ ઔષધીઓ ઘો-પાકી ગઈ છે, વાલ-ળાદિની ફળીઓને નીત્રિકાશ છવીર છાલથી લીલી થઈ ગઈ છે (લીલી છમ હેવાથી કાચી ખાવા ગ્ય છે), અમા=લણવા ગ્ય છે, મનમાવ્યો શેકીને ખાવા યોગ્ય છે, અથવા એને પિદુખ રૂપે ખાવા ચગ્ય છે, ત્તિ ને વ=એમ ન બોલે, (૩૪) Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમ] ૨૦૯ કિન્તુ મેલવું પડે તેા રઢા=ઉગેલી, યદુસંમૂત્રા= લગભગ પાકેલી, ચિરા=પાયેલી, બોલઢા=કેણુ બાઝેલી (દાણા થએલી–નિઘાલવાળી), દિમાગો=ડાડાં વિનાની, પસૂબાબો=ડાડાં આવેલી, સંસારો-સારવાળી (તદુલાદિ થએલી) એમ ( જે જેવા સ્વરૂપમાં હોય તેને તે રીતે) ત્રાજવે=કહે (જણાવે.) (૩૫) (૩૧૫) તદેવ સારું નચા, વિષ ગ્ગ તિ નો વ कज्जं । तेगं वा विवज्झित्ति, सुतित्थित्ति अ आवगा ॥७-३६॥ (૩૧૬) મંવત્તિ સંવરુિં વૃકા, ત્રિવ્રુત્તિ તેળાં । - ન દુસમાં તિસ્થાળિ, ગાયનાં વિજ્ઞાનને ૫૭-રૂણા તે પ્રમાણે સંğિ=સ`ખડીને નચા=જાણીને વિશ્વ i=‘આવું કાય કરવા ચેાગ્ય છે એમ ન લે, તેવાં= ચારને યજ્ઞ વધ કરવા ચેાગ્ય છે એમ ન કહે, તથા કોઈએ પૂછવાથી આવના=નદી યુતિર્થં=સારા તીવાળી છે, = કે અસાર તીવાળી છે, વગેરે ન મેલે. ( અહીં તીથ એટલે પાણીમાં ઉતરવાના માર્ગ સમજવા.) (૩૬) [જમણવાર આદિ જે ક્રિયામાં વાનાં આયુષ્ય ખંડાય (તૂટ) અર્થાત્ જીવા મરે તે ક્રિયાને ‘સંખડી' કહેવાય છે. માટે લૌકિકશ્રાદ્ધ, બ્રહ્મભોજન, લગ્નનાં જમણુ, મરણ પછીનાં જમણું, વગેરેને સખડી કહે છે. સામાન્યતયા સાધુને ત્રીસથી અધિક મનુષ્યા જમનાર હોય તેવા લૌકિક કે ધાર્મિક જમણવારામાં વહેારવા જવાના વ્યવહારથી નિષેધ છે, કારણ કે–તેથી ‘મિષ્ટાન્ન લેવા જાય છે' વગેરે લાકમાં સાધુધમ ની અપભ્રાજના, પ્રમાદ, લાલુપતા, ગૃહસ્થના પ્રતિબંધ, વગેરે દોષો થવા ૧૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [દશ વૈકાલિક સંભવિત છે. એવાં કાર્ય કરવા યોગ્ય છે એમ કહેવાથી આરંભ થાય, ચોરને મારવા કહેવાથી શિક્ષા થાય, નદી વગેરે જળાશય સારા ઉતારવાળાં છે એમ જાણીને બીજા નહાવા-ધોવા જાય, અહીં તીર્થ એટલે જળાશયમાં ઉતરવાનો માર્ગ, તેને પણ સારોબોટ કહેવાથી સાવદ્ય પ્રવૃત્તિ થાય.]. કિન્તુ કારણે સાધુને જણાવવા માટે બોલવું પડે તે સંખડીને સંખડી અને ચોરને ઘનશરૃ પણિતાર્થ કહે, આવા તિરથાનિ=નદીઓના ઉતારને (પાણીમાં ઉતરવાનાં સ્થળને) વદુસમાજ પ્રાય:સમ (અવિષમ) છે, એમ વિઝારે કહે. (૩૭) [ગૃહસ્થને તે સંખડી વગેરે ન કહે, સાધુને કહે તે સંબડીને સંખડી અર્થાત જમણવાર કહે, બાળ કે અન્ય સાધુઓને વૈરાગ્ય પ્રગટાવવા માટે પણિતાર્થ =ધન માટે પ્રાણોની પણ હેડ કરનાર (જુગારી) છે, એમ કહે અને નદી સરળતાથી ઉતરાય તેવી-અવિષમ છે, એમ કહે] (૩૧૭) તા નો પુogrો, અતિજ્ઞા ન વા ! नावाहिं तारिमाउत्ति, पाणिपिज्जत्ति नो वए ॥७-३८॥ (૩૧૮) વદુગા હા, દુષત્રિપિોશTI વઘુવિહોતા લાવિ, પર્વ માલિન્ન પજવું –રૂડા તથા નદીઓને પુછાળો પૂર્ણ ભરેલી), જાતિજ્ઞ= કાયાથી કરાય તેવી, નાવાદિથી તામિત્રતરાય તેવી તથા કાંઠે બેસીને નિઃપ્રાણિઓ પી શકે તેવી છે, એમ ન લે. (૩૮) Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું] ૨૧૧ [પૂર્ણ કહેવાથી ભય પામીને સાંભળનાર પાછા ફરે, કાયાથી તરાય તેવી જાણીને તરવા માંડે, નાવડીની જરૂર જાણીને એવા સાધનને પ્રયોગ કરે, કે પાછા ફરીને બીજી સાવદ્ય પ્રવૃત્તિ કરે અને પી શકાય તેવી જાણુને પશુ આદિને પાણી પાવા લઈ જાય, કે પતે પાણી પીવા જાય, વગેરે સાવધ પ્રવૃત્તિને સંભવ છે.] સાધુને માગ ઓળખાવવા વગેરે પ્રજને બેલે તે (પૂર્ણ નદીને) વહુવા-લગભગ ભરેલી કહે, (નાવાથી તરવા જેવીને) ગા=અગાધ (ઊંડી) કે વિદુરક્રિસુgિોજા=પ્રાય: પાણીથી ઉભરાઈને ઉભાગે વહેતી અને (કાયાથી તરાય તથા સરળતાથી પાણી પીવાય તેવીને) વઘુવિથ =બહુ વિસ્તારમાં વહેતી (પહોળી) છે, એમ બુદ્ધિમાનું સાધુ બેલે. (૩૯). [પૂછવા છતાં ન બેસવાથી પ્રત્યક્ષ મૃષાવાદી ગણાય અને તેથી સામાને પણ દ્વેષ થાય, માટે સાંભળનારને સાવદ્ય વિચારે ન સૂઝે તેવા શબ્દોમાં જવાબ આપે.] (૩૧૯) તવ સાવ , પરક્ષા નિક્રિા कीरमाणं ति वा नचा, सावज्जं न लवे मुणी ॥७-४०॥ તે રીતે પૂરતા પરના નિમિત્તે નિર્િથઈ ગએલા, (વર્તમાનમાં) મગં કરાતા, વા=અથવા ભવિધ્યમાં થનારા સાવજ્જો પાપવ્યાપારને =જાણીને મુનિ સાવí પાપજનક (નિંદાવચન) ન બેલે. (૪૦) [બીજાના પાપકાર્યની પણ નિન્દા કરવાને મુનિને ધર્મ નથી, કારણ કે તે પાપીની નિન્દારૂપ હોવાથી સાંભળનારને સાધુ પ્રત્યે અસદ્ભાવ, દ્વેષ, કે વૈર વગેરે પણ થાય.] Page #249 -------------------------------------------------------------------------- ________________ સાર (૩૨૦) મુઽિત્તિ મુત્તિ, મુઇિને મુત્યુ મટે મુનિટ્ટિ પુરુિિત્ત, સાયન્ને વઞ” મુળી ૭–૪।। (કાઇ મકાન વગેરેને) સુ ં=સારું કર્યું છે, (રસાઇ, તેલ, મિષ્ટાન્ન, ઇંટા, વગેરેને) મુ¥=સારું. પકાવ્યું છે, (વનસ્પતિ આદિને)મુઇિન્ત=સારું કાપ્યું છે, (કૃપણનું ધન વગેરે) યુદ્ધે=ઠીક ચારાયું, (શત્રુ આદિ) મઢે-ઠીક મર્યો, (ધનના અભિમાની) મુનિરૃ=ડીક ખાલી થયા (લુંટાયા), કાઈ વિવાહાદિ થયા હેાય તે વર-કન્યાને, કે ઘર-નાકરી વગેરે મલ્યું હેાય તેને મુરુ-સારું (મલ્યું), કૃતિ=એવા સાવń=પાપવચનને (પાપની પ્રશ’સાને) મુનિ વજે. (૪૧) [દશવૈકાલિક [પાપની પ્રશંસાથી પાપ વધે, જેને હાનિ થઈ હોય તેને દ્વેષ, વૈર વગેરે થાય અને ખેલનારને પાપની અનુમાદનાથી અશુભકર્માન બંધ થાય. નિરવદ્ય વચન (પ્રશંસા)તા ન વજે પણ કરે, જેમ કે-લૈયાવચ્ચ વગેરે સારુ કર્યું, સાધુનું બ્રહ્મચર્ય. પાકું છે, અમુક માણસે રાગને ઠીક છેદ્યો, વસ્ત્રાદિ ચારાયું તે! પણ ઉપસ` પ્રસંગે સાધુ ન ડગ્યા તે ઠીક થયું, મરણ સારુ. (પંડિતમર) થયું, કઠીક આછાં થયાં (નિર્જરા સારી થઈ), અમુકનાં તપ-ધ્યાન-ક્રિયા વગેરે સારાં છે. ઇત્યાદિ સત્કાર્યની પ્રશંસા તે વિવેક પૂર્વક કરે.] (૩૨૧) યત્તપત્તિ વ પદ્મમાવે, पयत्तछिनत्ति व छिन्नमालवे | पयत्तलट्ठित्ति व कम्महेउअं, દ્વારાત્તિ ૧ ગાઢમાવે ||૭–૪૨) કોઇ અપવાદે ખેલવું પડેતા પા=પાકેલાને ચત્તવ=પ્રયત્નથી (મુશીબતે) પકાવેલું આવે=કહે. એ રીતે Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમુ] ૨૧૩ છેદેલાને પ્રયત્નથી છેદેલું, કન્યા વગેરેને ઘચત્તર પ્રયતનથી સુંદર (દક્ષા ગ્ય) થઈ છે અને જોહં=સપ્ત પ્રહારને પટ્ટાઢિ પ્રહાર આકરો થયે છે, એમ કહે. અથવા સર્વત્ર વર્મગ્રં (શુભાશુભ) કર્મના ઉદયથી (પાયું, છેડાયું, સારું થયું, પ્રહાર કર્યો, વગેરે) કહે. કારણ કેએવું બોલવાથી રાગ-દ્વેષ વગેરે ન થાય. (૪૨) (૨) સવ્વા વા. ધરૂ નથિ સિં ા __ अविकिअमवत्तव्यं, अचिअत्तं चेव नो वए ॥७-४३॥ વળી-બુદ્ધિમાન્ સાધુ કય-વિક્રયના વિષયમાં ઘણી વસ્તુઓમાં આ અમુક સદવુવા=સર્વોત્કૃષ્ટ (સ્વભાવે સુંદર) છે, કે આ અમુક ઘરઘં=શ્રણ મૂલ્યનું (મંછું છતાં સતું મલ્યુ) છે, પરં અતુલ છે, અન્યત્ર નથિ રિહં આવું નથી, અથવા વિવિં=સંસ્કાર રહિત (સર્વત્ર મળે તેવું) છે, વત્તā=અવક્તવ્ય (ઘણુ ગુણવાળું-વર્ણન કરી ન શકાય તેવું), કે વિશ=અપ્રીતિકર છે, એવું નો વ=ન બેલે. (કારણ કે એવું બોલવાથી હિંસક પ્રવૃત્તિ વધે, બીજાઓને એ વસ્તુ ન મળવાથી અંતરાય કર્મ બંધાય વગેરે દોષ સમજવા.) (૪૩). (૩ર૩) સત્રમાં વરૂક્ષણિક સત્રમે જીત નો વાસ अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासिज्ज पनवं ॥७-४४॥ વળી કોઈ કંઈ સંદેશ લઈ જવા કહે, ત્યારે (તારું કહેલું) સદવર્ગ આ સર્વ વરરામિ કહીશ, કે કેઈને સંદેશ પહોંચાડતાં પોતે સં બં=આ સવ (કહું છું, કે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [દશ વૈકાલિક તું કહેજે), તિ=એમ નો વ=ન કહે. (કારણ કે એકનું કહેલું સર્વ સ્વર-વ્યંજનાદિ પૂર્વક તેવા જ શબ્દોમાં અને તેવા જ ભાવમાં બીજાએ કહેવું અશક્ય બને અને અસંભવિત કહેવાથી મૃષાવાદ લાગે, માટે) સવથ સર્વ કાર્યોમાં સઘં સઘળું અgવી વિચારીને આ પ્રમાણે બુદ્ધિમાનું સાધુ બોલે. (૪૪) (૩૨૪) સુની વાત મુવીર્થ, વિમેવ વા इमं गिण्ह इमं मुंच, पणीअं नो विआगरे ॥७-४५॥ (૩૨૫) વા વા મથે વાં, આ વા વિચાર વાં. पणिअट्टे समुप्पन्ने, अगवज्ज विआगरे ॥७-४६॥ વળી કેઈએ ખરીદેલું જાણીને તે પથં કરીયાણાને સુધી સારું ખરીદું, કે વેચ્યું જાણીને તુવિજીવં=ઠીક વેચ્યું, અથવા કેઈએ પૂછવાથી આ જિં=ખરીદવા ગ્ય નથી, કે રિઝવEખરીદવા ગ્યા છે જ, એમ ન કહે, વળી ભવિષ્યમાં મેં શું થશે માટે મં=આ અમુકને gિ-ખરીદ કર, કે ભાવ ઘટશે માટે આને મુંa= મૂકી દે (વેચી દે), એવું તે વિશારે=ન બોલે. (૪૫) કિન્ત પળબકકરીયાણુને અંગે કેઈએ પૂછવાથી બલવાને પ્રસંગ સમુqને ઉત્પન્ન થતાં મધુર સેંઘી અથવા માથે મેંઘી વસ્તુને # વિણ વા વિનંખરીદવામાં અથવા વેચવામાં પણ અવજ્ઞ=નિર્દોષ વચન બોલે. જેમ કે “સાધુઓએ વ્યાપાર છેડેલ હોવાથી તેઓને આવું કંઈ બોલવાને અધિકાર નથી, વગેરે બાલે. (૪૬) Page #252 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમુ] (૩૨૯) તહેવાયુંનથ થીરો, બાત ટ્ટિ દિવા । સય ચિટ્ટ વયાહિત્તિ, નેત્રં માક્ષિકન પત્ર′ ૭-૪૭ના તે રીતે ન્નયં=બુદ્ધિમાન્ વીશે-સંયમ પાલવામાં ધીર એવા સાધુ સંચતં=અસ’યતને (ગૃહસ્થને) અહી આસ= એસ ! દિ=આવ ! અથવા આ અમુક દિ= કર ! સચ=શયન કર, ચિટ્ટ=ઉભા રહે ! વાદિ=જા ! એ પ્રમાણે (સાવદ્ય આદેશ) ન ખોલે. (૪૭) [સાધુએ વિરતિવંતને (સાધુને) પણ મુખ્ય માર્ગે આદેશ વાચ કહેવું યાગ્ય નથી, તે! ગૃહસ્થને તેા આદેશ ન જ કરી શકાય એ સ્પષ્ટ છે. આવા આદેશથી જયણાને નહિ સમજતે ગૃહસ્થ તે તે કા કરતાં જે હિંસાદિ કરે તેમાં સાધુ નિમિત્ત બને અને તેથી હિંસાદિ કરવામાં પાપના ભાગી થાય.] (૩૨૭) વવે મે સાદૂ, હોર્ પુજ્યંતિ સાદુળો । ન હવે સાદું સાદુંત્તિ, સાદું સાદ્ઘત્તિ બાને ૫૭–૪૮॥ હોલાકમાં મે=આ (બૌદ્ધ, શાકચ, સંન્યાસી વગેરે મેાક્ષસાધક અનુષ્ઠાનના અભાવે) જ્ઞાનૂ=અસાધુએ છતાં સામાન્ય રીતે સાદુકો પુત્યંતિ=સ ધુઓ કહેવાય છે. તેવા બન્નાદુ=અસાધુને (બુદ્ધિમાન્ મુનિ) સાદુ=આ સાધુ છે એમ ન કહે, કિન્તુ સાદું-સાધુ હૈાય તેને સારુત્તિ=સાધુ છે, એમ કહે. (૪૮) ૨૧૫ [અસાધુને સાધુ કે સાધુને અસાધુ કહેવા તેને મિથ્યાત્વની સ'ના કહી છે. એવું ખેલવાથી અસાધુએ પૂજાય. સુસાધુઓના અનાદર થાય, અધર્મ વધે, ઇત્યાદિ અન માં નિમિત્ત બનવાથી મિથ્યાત્વ મેાહનીય કર્મના બંધ થાય ] Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [દ્વા વૈકાલિક ચ (૩૨૮) નાળનળસંપન્ન, સંગમે જ તને एवंगुणसमाउत्तं, संजय साहुमालवे ||७ - ४९ ॥ કેવા સાધુને સાધુ કહે ? નાળÆળસંપન્ન =જ્ઞાન દશનથી સમૃદ્ને, તથા (યશ્રાશક્તિ) સંજમમાં અને તપમાં રક્તને, થંગુળસમાઽત્ત=એવા ગુણથી યુક્ત સંચ= સયતને સાધુ કહે. (માત્ર વેશધારીને સાધુ ન કહે.) (૪૯) [સાધુતા ગુણસ્વરૂપ હોવાથી નિશ્ચયનયથી ગુણવાનને જ સાધુ કહેવાય, વ્યવહારથી મૂળગુણુ વિરાધના જેવા દાષા પણ ન જાણ્ણા હોય ત્યાં સુધી સાધુવેષવાળા જોઇને સાધુ કહે, દાષા જાણ્યા પછી પણ સંધમાન્ય હોય અને કૈાઈ સંધનાં કાર્યોમાં તેની સહાય જરૂરી હાય તેા બાહ્ય દેખાવ રૂપે પણ સાધુ કહે. એમ કહેવામાં સંધનાંશાસનનાં કાર્યો કરવાનુ ધ્યેય હોવાથી દોષ નથી. તત્ત્વથી સાધુ માને તો દોષ લાગે, માટે સાધુ કહેવા છતાં તેને સાધુ માને નહિ.] (૩૨૯) તેવાળ મનુજ્ઞાળ ૨, તિઞિાળ ૨ મુદ્દે अमुगाणं जओ होउ, मा वा होउ ति नो वए । ७-५० ॥ વળી દેવાના, મનુષ્યેાના, કે તિર્યંચાના વુદ્દે યુદ્ધમાં અમુકનેા જય થાઓ ! અથવા અમુકના જય મા દોર=ન થાઓ, એમ ન મેલે. (૫૦) [એવું ખેલવાથી કષાય અને તેથી કર્મબ્ધ વગેરે થાય; તે પશુના સ્વામિને પણ દ્વેષાદિ થાય, વગેરે સમજવું.] (૩૩૦) વાળો યુદું ૨ સીરૂં, તેમ થાય મિત્રં ત્તિ વા । યા નુ દુખ્ત બાળિ, મા વા ઢોત્તિ નો વઘુ ।।૭-૧ વળી મલયપ ત વગેરે દિશાના વાઞો વાયુ, વ્રુદુ=ગર Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમુ] ૨૧૭ સાદ, મીન્દ્=3'ડી-ગી, રાજ્યાદિ ઉપદ્રવના અસાવરૂપ ફ્રેમ-ક્ષેમ, ધા=સુભિક્ષ ( સુકાળ ) તથા સિö= ઉપદ્રવને અભાવ, જ્ઞાનિ=એ ચા નુ દુગ્ગા=કયારે થશે ? અથવા માઁ હોઽ=ન થાઓ ! એવુ' પણ ન મેલે. (૫૧) [એવું ખેલવાથી અધિકરણ (હિંસાદિ) થાય, વાયુ, ઠંડી-તાપ, વરસાદ, વગેરે થવાથી અનેક ક્ષુદ્ર જીવાને પીડા-મરણ થાય, કહેલું ન અને તેા કહેનારને–સાંભળનારને આર્ત્તધ્યાન થાય વગેરે દાષા સમજવા,] (૩૩૧) તદેવ મુદ્દે વ ફૂં ય માળયું, न देवदेवत्ति गिरं वइज्जा | समुच्छिए उन्नए वा पओए, वइज्ज वा वुट्ठ बलाहयत्ति । ७-५२ ।। (૩૭૨) અંતહિરવત્તિ છૂં ચૂલા, મુન્નાગુત્તિ અ રિદ્ધિમતા ના ટિમ્સ, રિદ્ધિમંત ત્તિ બાહવે ।।૭-૧ર્શા તે રીતે ઊ'ચે ચઢેલા મેઢું=વાદળાંને નઠું=આકાશને, અથવા રાજાદિ માનવં=મનુષ્યને, આ ફેવરેવ દેવના દેવ છે, એવી વિં=વાણીને ન ખોલે. (એવુ· ખોલવાથી મિથ્યાવાદ વધે અને સાધુની હલકાઈ વગેરે થાય, માટે આકાશમાં ચઢેલા વાદળના ઘેરાવાને) બો=વાદળાં સમુ‰િ=ચઢી આવ્યાં છે, અથવા ઉન્ન=ઉન્નત (ઘણાં)છે અથવા વાદ્ય= અલાહક (મેઘ) યુટુ=ત્રરસ્યા ઉત્ત વTM=એમ એલે, (પર) (ઉપર મેઘને અંગે બોલવાના વિધિ કહ્યો તેમ આકાશને પણ દેવદેવ નહિ કહેતાં) અંતહિવું=અંતરિક્ષ (આકાશ), કે મુન્નાભુરિત્ર=ગુહ્યાનુચરિત (દેવાથી સેવાએલું સ્થળ) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [[દશ વિકાલિક ત્તિ વૂમા એમ કહે. (આ બે શબ્દો વાદળને અંગે પણ કહે.) તથા ઋદ્ધિમન્ત (રાજા, ધનાઢય વગેરે) નાં-મનુષ્યને રિસ જોઈને આ “ઋદ્ધિમાનું છે એમ કહે. અર્થાત્ મિથ્યા “દેવદેવ” ન કહેતાં યથાર્થ શબ્દો બોલે (પ) (૩૩૩) તવ લાવાળુમો નિરા, શોપિ ના ૨ વઘારૂપ से कोह लोह भय हास माणवो, न हासमाणोऽवि गिरं वइज्जा ॥७-५४॥ તે રીતે (“ગામ ઠીક લુંટયું વગેરે) સાવકનyોગી= પાપનું અનુદન કરનારી, ( આ આમ જ છે” વગેરે) દારિણી નિશ્ચયાત્મક કે સંશય કરનારી, =અને જે (‘માંસ ખાવામાં દોષ નથી' વગેરે) પરોવાળી=પરને ઉપઘાતક જિરા=વાણી છે તેને માળવ= મનુષ્ય-સાધુપુરુષ કેધ, લેભ, ભય, હાસ્ય અને ઉપલક્ષણથી માન, રાગ, વગેરેને વશ થઈને, કે માળો= હસતાં હસતાં પણ ન બોલે. (૫૪) [કોઈ કારણે કડવા-મીઠા વગેરે શબ્દોને પ્રયોગ કરવો પડે, તે પણ હદયમાં તે દુષ્ટ ભાવ કરવાને સાધુને આચાર નથી. હિતબુદ્ધિએ કડવું પણ કહેવાથી નિર્જરા થાય માટે સારણ–વારણા ચોયણ-પડિચેયણા કરવાનું વિધાન છે. તે ન કરે તો ગુરુ પોતાને ધર્મ ચૂકીને શિષ્યને ઉન્માર્ગે જવામાં નિમિત્ત બને. માટે કડવું કહેવું પડે તે પણ ક્રોધાદિ ભાવોને વશ ન થવું. હાસ્યાદિ કાઠીઆઓને વશ થઈને તે હિતકારી મીઠું પણ બોલવાથી મેહનીયાદિ કર્મોને બંધ થાય છે, માટે તેવું કદી ન બોલવું.] Page #256 -------------------------------------------------------------------------- ________________ - અધ્યયન સાતમું ] ૨૧૯ હવે ઉપદેશપૂર્વક અધ્યયનને ઉપસંહાર કરે છે– (33४) सु(स)वक्कसुद्धि समुपेहिआ मुणी, गिरं च दुट्ठ परिवज्जए सया। मिअं अदुटुं अणुवीइ भासए, सयाण मज्झे लहइ पसंसणं ॥७-५५॥ (२७५) भासाइ दोसे अ गुणे अ जाणिआ, __ तीसे अ दुट्टे परिवज्जए सया । छसु संजए सामणिए सया जए, वइज्ज बुद्धे हिअमाणुलोमिअं ॥७-५६॥ (33६) परिक्खभासी सुसमाहिइंदिए, चउकसायावगए अणिस्सिए। स निद्भुणे धुन्नमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं-ति बेमि ॥७-५७॥ सवक्कसुद्धिं-सायशुधिन (424। स्वायशुद्धिने, समोसनातेवाशुद्धिन) समुपेहिआ सभ्यालेधन (तीन) (७५२ ४ी तेवी) दुट गिरं-मापाने सहा तो मन यारथी तथा प्रमाथी मिअं-प्रमाणात अदुळं मष्ट (देश-४ाहिथी मविरुद्ध मे) अणुवीइ-वियारीने मोवे,तेवु भासएसना। मुणी-साधु सयाण-साधुमो. मां (Hariwi) प्रशसाने पामे छे. (५५) माटे बुद्धे ५ति साधु भाषाना होषाने भने गुणेन (भा अध्ययनना सल्यास द्वारा यथायोग्य) जाणिआ = Page #257 -------------------------------------------------------------------------- ________________ २२० [દશ વૈકાલિક જાણીને તીને ટુટ્યું તેમાંની દુષ્ટભાષાને રિયજ્ઞ-પરિવજે (સથા તજે) અને સદા છમુ=છ જીવનિકાયમાં (ત્રસસ્થાવર જીવામાં) સંજ્ઞ=સયત (જયાવાળા) અને સામળિ= શ્રમણપણામાં રચા ન=સદા યતનાવાનૂ થઇને બિં= હિતકર અને અનુસ્રોમં=મનાહર (પ્રિય) જ્ઞા= આલે. (૫૬) = [દુષ્ટને ત્યાગ કર્યા વિના સાકચ ખેાલાય નિહ અને સદ્વાકય વિના અહિંસાદિનું કે સાધુતાનું રક્ષણ થાય નહિ, માટે દુષ્ટના ત્યાગ પૂર્ણાંક સાકયના ખળે સંયમની આરાધના કરવાના ઉપદેશ છે.] રિલમાસી-વિચારીને ખેલતા, મુસાહિઁ સુસમાહિતેન્દ્રિય (જિતેન્દ્રિય), ચન્દ્રતાથાવા=અપગતકષાય (કષાય નિરોધક) અને સિલ્કનશ્રાહિત (દ્રવ્યભાવ પ્રતિષ્ઠ'ધ રહિત), લે-એવા તે સાધુ રે= પૂર્વીકૃત ધુન્નમહં=પાપમળને (કને) નિર્દેÈ=નિર્ધનન (ક્ષય) કરીને રૂö=આ તઢા-તથા ૧=૫૨ હોર્ન લેાકને (જન્મને) શ્રાદ્=આરાધે છે (અર્થાત્ આ જન્મમાં સદ્દવાકયદ્વારા આરાધક બનીને યથાસ'ભવ અન'તર કે પરપર જન્મમાં મેાક્ષને સાધે છે.) એમ કેહું' છું. (૫૭) [ભાષા ઔષધ તુલ્ય છે. ઔષધ-શરીરને હિત કરે, તેમ ભાષા આત્માનું હિત કરે છે માટે આત્મહિત થાય તે રીતે તેના પ્રયાગ કરવા એ પુણ્યપ્રાપ્ત વાગ્યેાગની (વાણીની) સફળતા છે. અનંતકાળ પછી જીવને કર્મા હલકાં થવારૂપ પુણ્યના બળે બેઈન્દ્રિયાક્રિ જાતિમાં ભાષાની (હવાની ) પ્રાપ્તિ થાય છે, એના સદુપયોગદ્વારા કર્મોન હલકાં કરીને ઉત્તરાત્તર આત્મવિકાસ સાધવા એ જીવનું કર્તવ્ય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન સાતમું] ૨૧ નિશ્ચયથી બીજાના લાભ માટે નહિ, પણ પોતાનાં કર્મો ખપાવવા બલવાનું છે. માટે એ લક્ષ્યથી બેલાએલા શબ્દો પરોપકારી પણ બને છે, જે ભાષકને પિતાને કર્મબંધ થવાને ખ્યાલ કે ભય ન હોય તેના વચનથી પ્રાયઃ અન્યને ઉપકાર થતો નથી, ઉલટો અપકાર થવાને સંભવ છે, માટે બેલેલું સ્વ-પર આત્મહિત કરે એ રીતે બોલવાનું શિક્ષણ મેળવવું ખૂબ અગત્યનું છે. જગતમાં દેખાતાં ઝેરવેર પ્રાયઃ બોલવાની અનાવડતનું પરિણામ છે. ઔષધ ગમે તેને, ગમે તે રીતે, ગમે તેટલું, ગમે તે, કે સૌ કોઈ આપી શકે નહિ, તે માટે વૈદ્યકશાસ્ત્રોને અભ્યાસ કરી ચિકિત્સામાં નિષ્ણાત બનવું પડે છે, ડોકટરોની કે વૈદ્યોની કિંમત ઔષધને નહિ પણ ઔષધ જનાની આવડતને આભારી છે. લૌકિક વ્યવહારમાં વકીલેબેરીસ્ટરે કે અભ્યાસ કરાવતા શિક્ષકનું સ્થાન બોલવાની આવડતને કારણે ઉંચું છે, તેમ લોકોત્તર ચિકિત્સક સાધુ પુરુષોનું સ્થાન પણ સદુપદેશ દેવાના કારણે ઉંચું છે, કોને-કયારેકેટલું–કર્યું ઔષધ કેટલા પ્રમાણમાં ક્યા પથ્યથી હિત કરશે એ સમજીને ડો. વૈદ્યો ઔષધ આપે છે, તેમ સાધુઓએ અને અધિકારી ગૃહએ પણ પોતાનાં કર્મોની નિર્જરા સાથે શ્રોતાને હિત થાય તેવું–તેટલું–ત્યારે-તે વચન તેવા ભાવ પૂર્વક બોલવું, એ શીખવાડવાનું જૈનદર્શનનું ધ્યેય છે. આ અધ્યયનમાં ગ્રન્થકારે તે વાતને બાલક પણ સમજે તે રીતે સમજાવી છે, તેને યથાયોગ્ય અભ્યાસ કરીને બેલતાં શીખવું અને અને તે પ્રમાણે જરૂર પડે ત્યારે જેને જે વચનથી લાભ થાય તેને તેટલું ત્યારે તેવા ભાવ પૂર્વક કહેવું. એ આખા પ્રકરણને સાર છે.] समत्तं सत्तमं अज्झयणम् । Page #259 -------------------------------------------------------------------------- ________________ આઠમું “આચારપ્રણિધિ” અધ્યયન [પૂર્વે ભુલ્લકાચાર અને મહાચારWા અધ્યયનમાં કહ્યા તે આચારનો પ્રણિધિ એટલે સંગ્રહ કેવી રીતે કરવો ? તે આ અધ્યયનમાં કહેલું હોવાથી એનું “આચારપ્રણિધિ” નામ છે. આ ચારે ક્રિયા રૂપ છે, તેને સંગ્રહ થઈ શકે નહિ, માટે એના આલંબને આત્મધર્મને સંગ્રહ કરવો તેને અહીં આચારપ્રણિધિ સમજવો. પ્રત્યેક આચારના બળે ધર્મધનને એટલે આત્મસ્વરૂપને પ્રગટાવવું જોઈએ. વ્યાપારી હાના મોટા પ્રમાણમાં ક્રય-વિક્રય કરવા છતાં ધનની કમાણી ન થાય તે પ્રસન્ન થતું નથી. તેનું લક્ષ્ય ધન-મેળવવાનું હોય છે, એ રીતે સાધુએ તપ જપ વગેરે ન્હાનાં-મોટાં અનુષ્ઠાનમાં જ સંતોષ નહિ માનતાં એના આલંબને સમ્યજ્ઞાનાદિ આત્મગુણેને પ્રગટાવવાનું લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ. ક્રિયા કષ્ટ આપનારી છે, આનંદને અનુભવ તો ગુણે જ કરાવી શકે છે. માટે સુખની ઇચ્છાવાળા આત્માએ ગુણોને પ્રગટાવવા એ જ તેનું કર્તવ્ય છે. આ ગુણના પ્રગટીકરણમાં વિદનકારક (અકુશળ) ઈન્દ્રિયેને અને મનને વિજય કરીને એ જ ઈન્દ્રિયોને તથા મનને ગુણે પ્રગટાવવા માટે સાધનભૂત (કુશળ) બનાવવાં જોઈએ. ઇન્દ્રિોને અને મનને આવો વિજય (સંયમ) તે તે આચારોના પાલન વિના શક્ય નથી, એથી જ્ઞાનાદિ ગુણોના જેટલી જ મહત્તા અને આવશ્યકતા આચારોની પણ છે. પૂર્વનાં અધ્યયનમાં કાયસંયમ અને વચનસંયમ દ્વારા કાયાને અને વચનને શુદ્ધ બનાવવાને ઉપાય કહ્યો. અહીં એ વચનને આચારમાં ઉતારવું જોઈએ, અર્થાત વાણું અને વર્તન તુલ્ય બનાવવા જોઈએ, એમ કહી એના બળે મને સંયમ કરી મનની શુદ્ધિ કેવી રીતે કરી શકાય તે જણાવેલું છે. એ જ વાત હવે તેના ઉપાયભૂત આચારોને વર્ણન દ્વારા અહીં ક્રમશઃ જણાવે છે.] Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આમુ] ૧૧૩ (૩૩૭) આયારŕહૈિં હતું, નન્હા ાયન્ત્ર મિવવુા । તે મે ! ઉદ્દાદ્દÆિામિ, બાણુધિ મુદ્દેદ્ મે ૮-। મિવુળા=ભિક્ષુ કે આચારfિ=આચારના સંગ્રહને છઠ્ઠું=પામીને જ્ઞા=જેમ વાચનયં=કરવા ચેાગ્ય છે (વવા ચેાગ્ય છે. તં=તેને મે !=(હું સાધુઓ !)તમને ારિસમિ= હું કહીશ, તે મે=મારું કથન બાજીપુઘ્ન=ક્રમશ: મુળે= તમે સાંભળે ! (એમ શ્રીગૌતમપ્રભુ આદિએ પેાતાના શિષ્યાને કહેલું અહીં ગ્રન્થકાર કહે છે.) (૧) (૩૩૮) પુત્ર-ગ-બળિ-માલ, તળવવમવીયા । તલા બ વાળા નીવ ત્તિ, સ યુતં મમળા ૮-રા પૃથ્વી, ઉદક (પાણી), અગ્નિ, મારુત (વાયુ), તારવવરણવીત્રા=તૃણુ(ઘાસ) તથા ખીજ સહિત વૃક્ષ અને તલાવાળા–ત્રસ પ્રાણિઓ, એ સવ ઝીવ ત્તિ=જીવે છે, એમ મહેતળા=શ્રી વદ્ માનપ્રભુએ વુñ=કહેલું છે. (૨) [પૃથ્વી આદિ સર્વ જીવા છે એ પૂર્વે પૂ. ૩૩ થી ૩૬ માં સમજાવ્યું છે] (૩૯) તેનેિ અળગોળ, નિચંદ્દોન્નયં મિત્રા । मणसा कायवक्केणं, एवं हवइ संजए ||८ - ३ || તે પૃથ્વી આદિ જીવાના અછળગોળ=અહિંસક ચેાગથી હિંસા ન થાય તેવી પ્રવૃત્તિથી) નિત્ય મનથી કાયાથી અને વ=વાકચથી (વચનથી) હોબવયં લિગા= વવું જોઇએ. એ પ્રમાણે (વતા-અહિંસક થયા થકા) જીવ સન્ન=સ'યત (સયુસી) થાય. અન્યથા વેશ ધરવા માત્રથી કે ખેલવા માત્રથી સયમી ન થઈ શકાય. (૩) Page #261 -------------------------------------------------------------------------- ________________ - - ૨૨૪ [ દશ વૈકાલિક (૩૪૦) gefä fમત્ત ઉરું છું, નેવ fમ ન સંધેિ તિવિ વાર–નો, સિંકમુસાuિ ૮-૪ શુદ્ધપૃથ્વીને (માટીને), ભિત્તિને એટલે નદીના તટને અને શિલાને પત્થરને, અથવા માટીના ઢેફા વગેરેને, ત્રણ પ્રકારના કરણ અને ત્રણ પ્રકારના ગોથી સુસમાgિ=સમાધિવાળ(મન-ઈન્દ્રિયેથી ઉપશન) એ સંયત(સાધુ)નેવ ઉમંગભેદે (ડ) નહિ અને 7 વંચિહેઃખદે-ખેતરેનહિ. (૪) | [શબ્દાર્થ પૂ. પર માં કહ્યા છે. ત્રણ કરે એટલે કરવું, કરાવવું, અને અનુમેદવું તથા ત્રણ ગો એટલે મન, વચન, અને કાયા, એમ હવે પછી પણ યથાસ્થાન સમજી લેવું.] (૩૪૧) મુદ્રધુવી ન નિસીપુ, સસરામિક શાળા पमज्जित्तु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ।।८-५॥ તથા સુપુત્રી સચિત્ત પૃથ્વી ઉપર અને સારજવંમિરજપુત શાહ આસન ઉપર પણ ન નિરીus બેસે નહિ, અચિત્ત પૃથ્વી કે રજરહિત આસન ઉપર પણ તે નરણે કાદં=જેના અધિકારમાં હેય તેને કારૂત્તા=યાચીને અને પરિઝનું પ્રમાજીને બેસે. ઉપલક્ષણથી ઉભા રહેવામાં અને શયન કરવામાં પણ એ વિધિ સમજ. (૫) (૩૪૨) વોટ સેવિકા, સિવુિં મિનિ ક ા उसिणोदगं तत्तफासुअं, पडिगाहिज्ज संजए॥८-६॥ (૩૪૩) ૩૩રું સઘળો વાયં, ને પુછે ન સંાિ સમુદ્ર તપૂર્વ, ને સંડ્રા મુળ ૮–ળા Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૨૨૫ - પૃથ્વીમાંથી નીકળેલા તો સચિત્ત પાણીને, વરસાદના સિા કરાને વરસેલા પાણીને અને હિમાTળ (કૃત્રિમ અકૃત્રિમ) બરફને સંયત-સાધુ સેવે (વાપરે) નહિ, કિન્તુ તત્તirગંતપવાથી પ્રાસુક (ત્રણ ઉકાળાથી પૂર્ણ ઉકળીને અચિત્ત) થએલા સિળોઉકાળેલા પાણીને ગ્રહણ કરે. (વાપરે. (૬) વળી નદી ઉતરવાથી કે ભિક્ષાદિ માટે નીકળ્યા પછી વર્ષોથી ભીંજાએલા અપળો શાળંગપતાના શરીરને (વસ્ત્રાદિ વડે) ને પુછેલું છે નહિ અને હાથ વગેરેથી સિઘસે નહિ. કિન્તુ તાણં તેવા (ભીંજાએલા કે પાણી ગળતા) શરીરાદિને સમુદ-જોઈને મુનિ લેશ સંઘટ્ટન પણ ન કરે. (૭) [કાયાની જેમ સચિત્તથી ભીંજાએલી અન્ય વસ્તુ માટે પણ આ નિયમ જાણો.] (३४४) इंगालं अगणिं अचिं, अलायं वा सजोइ । न उंजिज्जा न घट्टिज्जा, नोणं निव्वावए मुणी।।८-८॥ મુનિ અંગારાને, શુદ્ધઅગ્નિને, જવાલાને અને તેને રૂબં=સળગતા ઉંબાડીઓને ઉંજન ન કરે, સંઘટ્ટન ન કરે અને એલવે પણ નહિ શબ્દાર્થ પૃ. ૫૫માં કહ્યા પ્રમાણે. (૮) (૩૪૫) તારિટેજ વૉળ, સાહા વિદુખ વI ર વીરનગgો જાઉં, વાલ્ફિ વાવ જુગારું I૮–શા (મુનિ) વીંઝણુ વડે, (પશ્વિની આદિના) પાંદડા વડે, (વૃક્ષની) ડાળી વડે, કે પંખાવડે, પોતાની કાયાને અથવા ૧૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [દશ વૈકાલિક બાહ્ય (બીજા) કેઈ યુગલને (પદાર્થને) વીંઝે (પવન નાખે) નહિ. (શબ્દાર્થ પૃ. ૫૭ પ્રમાણે) (૯) (२४६) तणरुक्खं न छिदिज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविहं बीअं, मणसा वि न पत्थए ।।८-१०॥ (મુનિ ધ્રો વગેરે) તૃણને, (આમ્રાદિ વૃક્ષને અને અન્ય વરૂ કેઈ પણ વૃક્ષાદિના ફળને કે મૂળને છેદે નહિ અને ગામ=સચિત્ત એવાં વિવિધ જાતનાં બીજને મનથી સ્થા—ઈ છે પણ નહિ (પછી ખાવાનું તે હોય જ કેમ ? અર્થાતુ ન ખાય.) (૧૦) (૩૪૭) પામુ ન વિજ્ઞા, વીuરિયું વા કામિ તદ્દી નિ, સત્તાપણુ વા ૮-૧ મુનિ 1ળયુ=વનના નિકુંજોમાં (ગાઢ ઝાડીમાં), (સચિત્ત ડાંગર વગેરે) બીજેના ઉપર (ધ્રો વગેરે) લીલાં તૃણ ઉપર, સચિન પાણી ઉપર, તથા રિસર્ષછત્રાદિ (નાગદંતી આદિ) વનસ્પતિ અને પળ=લીલ (અનંતકાય) ઉપર નિરવં=નિત્ય (કદાપિ ઉભે ન રહે. (૧૧) [વનસ્પતિકાયને અધિકાર હોવાથી અહીં સચિત્ત પાણીના નિર્દેશથી અનંતકાય નિગોદ સમજવી. કારણ કે “જ્યાં જ્યાં પાણી હોય ત્યાં ત્યાં નિશ્રાગત વનસ્પતિ હોય” એમ કહેલું છે. ઊંનિંગ એટલે કીડનગર નહિ, પણ તે જાતિની વિવિધ વનસ્પતિ અને પનક એટલે લીલા રંગની લીલ (અનંતકાય વનસ્પતિ) સમજવી. તે દરેક ઉપર ઉભા રહેવાની જેમ બેસવાને, સુવાને, ચાલવાને વગેરે નિષેધ પણ અધ્યાહારે સમજી લે.] Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] (૩૪૮) તરે પાપ fહતિજ્ઞા, વાયા તુવ ભુor I उवरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ॥८-१२।। મુનિ વાચા બટુર મુળા=વચનથી અથવા કાયાથી (કિયાથી) બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણીઓને પણ હિંસે નહિ. કિન્તુ (પાપકર્મથી) કારો=ઉપરત થયેલો (અટકેલો) તે કર્મને વશ ભિન્ન ભિન્ન શરીરને ધારણ કરી વિવિધ યેષ્ટાઓને કરતા સરવમૂકું=સર્વ પ્રાણુઓમાં ના =જગતને (નરકાદિ ગતિના વિપાકોને) જુવે. (૧૨) [વચનમાં અને ક્રિયામાં મનને સહકાર હેવાથી “મનથી * હણે, એમ પણ સમજવું. જ્ઞાની મુનિ વિવિધ જીવોની વિવિધ વેષ્ટાઓને–અજ્ઞાન–મોહજન્ય કન્નેને જોઈને કઈ જીવને પીડા કરી શકતા નથી. કારણ કે ભૂતકાળમાં પિતાના આત્માએ પણ તે તે દુઃખ ભગવ્યાં છે, તેવી તેવી ચેષ્ટાઓ કરી છે અને હવે “જે જિનેશ્વરની આજ્ઞાનુસાર કર્મોને નહિ તેડું તો ભવિષ્યમાં મારે પણ આવા જન્મ લેવા પડશે એમ સમજે છે, પિતાના ત્રણે કાળના જીવનને (પર્યા ને) પ્રત્યક્ષ ઓળખાવતા અને ઉપકારી માની તે તે પ્રત્યેક જીવોની દયા-રક્ષા (સુખી કરવાની ચિંતા) કરે છે અને સંસારથી નિવેદ પામીને ચારિત્રના નિરતિચાર પાલન માટે સાવધ બને છે. અર્થાત જગતને જોઈને તે સર્વ પોતાનું ભૂત-ભાવિસ્વરૂપ છે એમ માનતે શબ્દાદિ વિષયોમાં કે કષાયમાં લપાતો નથી.] છકાય જીની સ્થલયતના કહી, વિશેષયતના માટે માઠ સૂક્ષ્મ સ્થાનેને જણાવે છે. 3४८) अट्ठ सुहुमाइ पेहाए, जाई जाणित्तु संजए । दयाहिगारी भूएसु, आस चिट्ठ सएहि वा ।।८-१३॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [દશવૈકાલિક (૩૫૦) જ્યારૂં બટ્ટ મુદુમારૂં ?, ગારૂં પુચ્છિન્ન સનમ્ । રૂમારૂં તારૂં મેઘાવી, વિગ્ન વિબવળે ૮-૪॥ (૩૫૧) સોઢું મુમુદુમ્ ૨, પાનુત્તિનું તમ ય વળાં વીત્ર બિન, બેહમુદુમ્ ૨ બટ્ટમં ૮−ા જ્ઞાનું=જેને (જ્ઞાનથી) જ્ઞાનિજી=જાણીને સંયત મૂછ્યુ= માણીએ પ્રત્યે (ક્રિયા દ્વારા) દિી-દયાને અધિ કારી (રક્ષક) થાય છે, તે બz=આઠ મુહુમાફ =સૂક્ષ્મને (જીવસ્થાનાને)પેન્દ્7Q=જોઇને (તેવા જીવા જયાં ન હોય ત્યાં) આસ=બેસે, વિદ્યુ=ઉભા રહે અને સદ્દિ=શયન કરે. (૧૩) [જીવેાના સંભવવાળા સ્થાનને જાણ્યા વિના ધ્યા કરી શકાય જ નહિ, માટે તેનું જ્ઞાન મુનિએ અવશ્ય મેળવવું જેઈએ.] આઠ સૂક્ષ્મની વાત સાંભળીને ‘ હું દયાળુ હાઇશ કે નહિ ? ’ એવા ભયથી સયત પૂછે છે કે નારૂ=જે આઠ સૂક્ષ્મ (કહ્યાં) તે ચરાફ્=કેવાં ક્યાં છે ? ત્યારે બુદ્ધિમાન્ અને (સમજાવવામાં) વિચક્ષણ (ગુરુ) તારૂં માર્ આવિજ્ઞા=તે આ પ્રમાણે કહે છે. (૧૪) [આવા પ્રશ્ન તેને જ થાય કે જે દયાળુ હોય. ધ્યાળુ હોય તે પેાતાને ધ્યાધર્મ સુરક્ષિત છે કે હણાય છે ? તે વિષયને જાણ્યા વિના ન રહી શકે. વાવાદિને ઓળખવાના આદર આત્મામાં પ્રગટેલા અહિંસકભાવના અને અનાદર હિંસકભાવના સાક્ષી છે. આવા ઉત્તમ આત્માને એ એળખવાના ધ હાવાથી ગુરુ કહે છે કે−] ૧-સિને=નેહસૂક્ષ્મ (સૂક્ષ્મ અકાય), ૨-પુછ્યુહ્યુમ=સૂક્ષ્મપુષ્પા, ૩-પાળ=સૂક્ષ્મમાણીએ, ૪-૩ત્તિન= Page #266 -------------------------------------------------------------------------- ________________ મધ્યયન આઠમુ] ૨૨૯ સૂક્ષ્મકીડીનગરા (ત્રસ જીવાનાં સૂક્ષ્મ સ્થાના), પ– રળાં-સૂક્ષ્મ પનક (અન'તકાય લીલ-ફૂગ), ૬-વીત્ર= સૂક્ષ્મ બીજે (કણીઆ નખીમ વગેરે), ૭–રિશ્ચં= સૂક્ષ્મ વનસ્પતિ અને ૮-અંકસુદુમ-સૂક્ષ્મ ઈંડાં (માખી ક્રીડી ગીરાલી વગેરેનાં), એ આઠ સૂક્ષ્મ છે. (૧૫) [તેમાં ૧-સૂક્ષ્મપાણી પાંચ પ્રકારે છે, ૧-આકાશથી પડતા ઝીણા રસાદ (ઝાકળ), ૨હીમ (બરફ), ૩–ધૂમ્મસ, ૪–વર્ષના કરા (પત્થર જેવા પાણીના કકડા) અને ૫-જમીનમાંથી ફૂટીને વનસ્પતિના છેડે -હાના જળબિંદુએ થાય છે તે. ૨-સૂક્ષ્મપુપા પાંચ પ્રકારનાં હાય કે, ૧ કાળાં, ૨ – નીલવર્ણનાં, ૩-રાતાં, ૪-પીળાં અને ૫-શ્વેત. ઉપલક્ષણથી બદામી કેસરી વગેરે સર્વ મિશ્રવણ નાં પણ સમજી લેવાં. મૂળ રંગા પાંચ છે, માટે અહીં પાંચ વર્ણનાં કહ્યાં છે, તે પણ સવ વષ્ણુનાં પુષ્પા હાય છે અને તે એવાં બારીક અને તે તે વૃક્ષના વ જેવા વર્ણીવાળાં હાય છે કે જે સૂક્ષ્મદષ્ટિથી જ એળખી શકાય. ૩સામવે પણુ ઉપર કહ્યા તે મૂળ પાંચવર્ણના, તે એક એક વમાં હજારા અવાન્તર વર્ણવાળા તથા ભિન્ન ભિન્ન જાતિ અને ભિન્ન ભિન્ન આકારવાળા હાય છે. કુથુઆ વગેરે એવા બારીક હોય છે કે જે હાલે ચાલે તેા જ ઓળખાય. અન્યથા આ જીવ છે' એમ ઓળખી પણ ન શકાય. ૪-સૂક્ષ્મકીડીનગરો (છવાનાં ધરા) પણ પાંચ પ્રકારનાં હાય છે. ૧-ઉત્તિંગ જાતિના જમીન કાતરીને અંદર પોલાણ કરીને રહેનારા જીવે! ગધૈયાના આકારવાળા હોય છે. ૨પાણી સુકાઈ ગયા પછી જળાશયાની પૃથ્વીમાં કાટા પડે છે તેને ભગુ’કહેવાય છે, તેમાં અનેક જાતિના જીવા રહે છે. ૩-સરળ ખીલ, તે પૃથ્વીમાં ઊંડાં હોય છે, વિવિધ નૈતિના જીવા પૃથ્વી ખેાદીને તેવાં દર કરીને અંદર રહે છે. ૪-તાલમૂળના આકાર જેવું ખીલ, તે ઉપરથી બહુ નાનુ હોવા છતાં અંદર માટું પહેાળુ હાય, તેમાં પણુ Page #267 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૦ [દશ વૈકાલિક વિવિધ જીવો રહે છે અને પ–ભમરા ભમરીઓનાં દરે-ઘરે. એમ અહીં પાંચ પ્રકારો કહ્યા, તો પણ ઉપલક્ષણથી વિવિધ જાતિના છે પૃથ્વીમાં વિવિધ પ્રકારનાં દર કરીને રહે છે, તેના ખૂણાઓમાં લાકડા વગેરેની કેરણમાં, ઇત્યાદિ ખાંચાવાળા અનેક સ્થાનમાં જાળાં બાંધીને, માટીનાં ઘર બનાવીને અથવા બીજી પણ રચના કરીને રહેતા વિવિધ જીવો સૂક્ષ્મદષ્ટિએ જેવાથી દેખાય તેવા હોય છે. પ-સૂક્ષ્મ પનક, તે પણ પુના કહ્યા તેવા પાંચ વર્ણવાળી અને એકેક વર્ણના હજારે પેટા વર્ણવાળી હોય છે. પનકને “લીલફુગ” કહેવાય છે, તે જે જે પદાર્થમાં જળને અંશ હોય, કે વર્ષોની ભીની હવા જેને લાગી હોય તે તે પદાર્થમાં ઉપજે છે. તેને વર્ણ પદાર્થના વર્ણ જેવો હોવાથી તેને ઓળખવી મુશ્કેલ છે. વસ્ત્રાદિનાં મેલાં પાણીથી કે સ્નાનનાં પાણીથી ભીંજાએલી જે જમીન સૂકાયા વિનાની ભીની રહે છે અને શ્યામ બની જાય છે ત્યાં શ્યામવર્ણની પનક હોય છે. સૂર્યને તાપ પડતાં તે લીલા વર્ણની થઈ જાય છે બહુધા લીલાવર્ણવાળીને પનક માનવાને વ્યવહાર હોવાથી શ્યામવર્ણની, કે પાપડ વગેરે પૂર્ણ સૂકાયા વિના ડબબા વગેરેમાં ઢાંકી દેવાથી તેમાં થતી, ચેપડ વગેરે ભરવાનાં પાત્રો ઉપર થતી તે તે વર્ણવાળી, કેળાં કેરી વગેરે ફળે અધિક પાકી (સડી) જતાં તેના ઉપર થતી સફેદ વર્ણવાળી અને કાચી ચાસણીવાળાં (નરમ કણસાઈ, લાખણસાઈ, પેડા, બરફી, વગેરે) મિષ્ટાનમાં થતી, એમ પનક પૃથ્વીમાં, કાષ્ઠાદિમાં અને મિષ્ટાન્નાદિ અનેક પદાર્થોમાં થાય છે. કણસાઈ કે ચૂરમાના પૂર્ણ તળાયા વિનાના લાડુ બે ત્રણ દિવસ પછી ભાંગતાં વચ્ચે સફેદ વર્ણ દેખાય છે તે પણ પનક હોય છે, એમ પનક વિવિધ વસ્તુઓમાં વિવિધ વર્ણવાળી હોય છે, તેને ઓળખવી જોઈએ. ૬સૂક્ષ્મબીજેપણ પાંચ મૂળ વર્ણ તથા હજારો અવાન્તર વર્ણવાળાં– તે તે વનસ્પતિના વર્ણ જેવાં હોય છે. વખદાનાં, વડનાં અને કેટલાંક પુષ્પઝાડનાં બીજ એવાં સૂક્ષ્મ હોય છે કે બારીક દૃષ્ટિએ જોવાથી જ ઓળખાય. મૂળવર્ણોની અપેક્ષાએ તેના પાંચ પ્રકારે કહ્યા છે, ધાન્યના Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૨૩૧ કણમાં જે નખાયું હોય છે તેમાં પ્રાયઃ બીજને જીવ રહે છે, એથી કણના ટુકડા થવા છતાં નખીયું અખંડ હોય તો તે સજીવ હોવાને સંભવ છે, ૭ સૂક્ષ્મવનસ્પતિ પણ પૃથ્વીના સમાન વર્ણવાળી હોય છે અને અવાન્તર અનેકાનેક વર્ણવાળી હોય છે. વર્ષાના પ્રારંભમાં એવા સક્ષમ અંકુરાએ ઉગે છે કે જે સૂક્ષ્મદષ્ટિએ જોવા છતાં કષ્ટથી જ દેખાય. ૮-સૂક્ષ્મઈડાંના પણ પાંચ પ્રકારો કહ્યા છે. ૧-મધમાખી માંકડ વગેરેનાં ઉદ્દેશઅંડ, ૨-કળિયા વગેરેનાં ઉત્કલિકાઅંડ, ૩–કીડીઓનાં ઈંડાને પિપીલિકાઅંડ, ૪-ઘીરેલીનાં (બ્રાહ્મણનાં) ઈડને હલિકાઅંડ અને પકકિંડીનાં ઈંડાને હલ્લોલિકા અંડ કહે છે. એના ઉપલક્ષણથી બીજ પણ બેઈન્દ્રિયાદિ વિવિધ સંમઈિમ જીવોનાં ઈંડાં સમજી લેવાં. ઈડાં જીવને ઉત્પન્ન થવાની નિ રૂપે સચિત્ત હેય છે, તે પ્રત્યેકને ગુરુગમથી ઓળખવાં જોઈએ. આ આઠે પ્રકારના જીવોનાં સૂક્ષ્મ સ્થાનને જાણ્યા વિના યથાર્થ અહિંસા (દયા) થઈ શકે નહિ, એ માટે સર્વથા પ્રાણાતિપાતના ત્યાગી સાધુને એનું જ્ઞાન આવશ્યક છે. એ જ્ઞાન વિનાને સાધુ વિશિષ્ટજ્ઞાનીની નિશ્રા વિના બેસવા ઉઠવા કે જવા આવવાના અધિકારી ગણાય નહિ. કારણ કે પૂર્વે કહ્યું તેમ જે જીવને જાણે નહિ, અજીવને જાણે નહિ, કે જીવાજીવને જાણે નહિ તે કેવી રીતે સંયમને જાણી (પાળી) શકે ? આ કારણે વિશિષ્ટજ્ઞાન મેળવ્યા વિના ગુરુથી. અલગ રહેવાને નિષેધ કરેલ છે. જિનાજ્ઞાને અનાદર કરીને સંયમની રક્ષા કદી કઈ કરી શક્યું નથી, ઉલટું ભવભ્રમણ વધે, માટે ઉપકારી જ્ઞાની પુરુષોએ તે તે જ્ઞાન પ્રાપ્ત કરવા ભારપૂર્વક જણાવ્યું છે.] (૩૫૨) બાળ જ્ઞાત્તિ, સંઘમાળ સંશા | વઘમો નિ, સમિgિ I૮-૨દ્દા એ પ્રકારે આ આઠ સૂમને જાણીને સર્વ ઈન્દ્રિ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ [દશ વૈકાલિક ચેાથી ઉપશમવાળે (શબ્દાદિ તે તે વિષયામાં રાગ-દ્વેષ નહિ કરતા) સ યત–સાધુ સમવેન=સભાવથી (શક્તિને ગેાપવ્યા વિના) બળમત્તો=નિદ્રાદિ પ્રમાદ તજીને નિત્ય (મન વચન કાયાથી સર્વ જીવાની રક્ષામાં)ન-પ્રયત્ન કરે. (૧૬) વસતિમાં એ પ્રયત્ન કેવી રીતે કરે? તે કહે છે કે(૩૫૩) પુત્રં ૨ કિòફ્રિજ્ઞા, લોયસા ાયવરું । તિજ્ઞમુન્નાભૂમિ જ, સંચાર અનુવાસફ્ળ ૮-ના સાધુ બેનઃ=છતે યાગે (સામર્થ્ય હોય ત્યાં સુધી) વં=ધ્રુવ' (નિત્ય-અવશ્ય) પાચઘરું=પાત્રને, કાંબળને, દિ=શય્યાને, ચાર્મૂમિં=લઘુ-વડીનીતિની ભૂમિને, સંથા=સંથારાને, ટુવાસળ=અથવા આસનને પડિલેહે. (૧૭) રાગાદિકા ણે કે સામર્થ્ય હણાયું હોય ત્યારે અન્ય સાધુઓને તેનાં વસ્ત્રાદિ પડિલેહવાને અધિકાર હોવાથી અહીં સામર્થ્ય હોય ત્યાં સુધી' કહ્યું. એથી સાધુ તે સામર્થ્ય ખીજાની પાસે કામ કરાવવા ઇચ્છે નહિ, પણુ ખીજા વૈયાવચ્ચાદિ કરનારા નિરાના અર્થે કરે તે। નિષેધ ન કરે. પાત્રથી સર્વ પાત્રોનું અને કાંબળથી સર્વ વસ્ત્રોનું પ્રતિલેખન ભય ટાઈમ કરવાનું સમજવું. શય્યા એટલે વસતિ-ઉપાશ્રયનુ પડિલેહણ કાન્તે ઉદ્ઘરીને જીવાનેા ઉપદ્રવ ન હોય તે વિધિપૂર્વક ઋતુબદ્ધકાળે બે વખત અને વર્ષાકાળે ત્રણ વખત કરે, જીવાને ઉપદ્રવ હોય તેા વારંવાર કરે. લઘુ-વડનીતિની ભૂમિ ૧-અનાપાત-અસ`લાક, ૨-અનુપધાત, ૩-સમ, ૪-અશુષિર, ૫ અચિરકાલકૃત, ૬–વિતી, ૭-દૂરાવગાઢ, ૮-અનાસા, ૯-ખીલવર્જિત અને ૧૦–ત્રસ-પ્રાણ–બીજાદિ રહિત, એ દસ ગુણા અને તેના સંચાગી ભાંગાએ વાળી શુદ્ધ મેળવવી, તે તેનું પડિલેહણુ સમજવું. આ ગુણ્ણા અને લાંગાએનું સ્વરૂપ ધર્માંસંગ્રહ Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમુ' ] ૨૩૩ ભાષાન્તર ભાગ બીજના પૃ-૧૬૪ થી છે, તે ઉપરાંત સ્થાડિલ માટે બીજો પણ વિધિ જાણવા યોગ્ય છે, તે ત્યાંથી જોઈ લેવા. સવ વસ્ત્રો કહેવા છતાં સંથારા જુદા કહ્યો, તેથી સંથારાનું એટલે તૃણુ કે પાટનું પડિલેહણુ સમજવું અને આસનથી પાટલા વગેરે સમજવા. ‘પ્રતિલેખના' સંસ્કૃત અને ‘પડિલેહણા' પ્રાકૃત ભાષાના જૈનાના પારિભાષિક શબ્દ છે, તે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુને વારંવાર જોવાના અમાં વપરાય છે. આ ક્રિયાનું મહત્ત્વ-રહસ્ય ધણુ' છે, વર્તમાનમાં પ્રતિદિન પ્રતિલેખન કરનારા જૈનેામાં પણ તેને સમજનારા એછા થતા જાય છે. કેટલાક તે તેને માત્ર કાયકલેશ સમજવાથી કરવા છતાં ફળથી વ ંચિત રહે છે. પ્રતિલેખનામાં સામાન્ય હેતુએ ‘જીવરક્ષા અને જિનાજ્ઞાનુ પાલન’છે અને મુખ્ય હેતુ મન મર્કટને વશ કરવું' તે છે. મનને વશ કરવા માટે વસ્ત્રાદિની પ્રતિલેખના કરતી વેળા તે તે ખેલેા ખેલવાનું વિધાન છે, તે ૫૦ ખેલા કયા, કેવી રીતે, કયા સ્થાનને સ્પર્શીને ખેલવા ? તેનું વન ધ સંગ્રહ વગેરે અન્ય ગ્રન્થામાંથી જાણી લેવું. અહીં એનું રહસ્ય કંઈક માત્ર કહીએ છીએ. સૂત્ર-અર્થ તત્ત્વ કરી સહું' વગેરે ૫૦ ખેાલને સામાન્ય અર્થ વિચારતાં સમાય તેવું છે કે—એ માત્ર ખેલ નથી, પણ આત્મશુદ્ધિ સાથે આત્માને સયમમાં સ્થિર કરનારા મહામત્રો છે, પ્રતિલેખના માત્ર વસ્ત્ર-પાત્રને લાગેલી જ વગેરે દૂર કરવા પૂરતી જ નથી. જિનેશ્વરાએ કહેલાં પ્રત્યેક અનુષ્ઠાનામાં આત્મશુદ્ધિના ઉદ્દેશ રહેલા છે. શ્રી જિનેશ્વરાએ કહેલી અને ગણધરભગવ ંતેાથી માંડીને આજ સુધીના મહાન ઋષિએએ-જ્ઞાનીઓએ આચરેલી એ ક્રિયા કાઈ વિશિષ્ટ રહસ્યપૂર્ણ હોવી જોઇએ' એટલી શ્રદ્ધા તે અવશ્ય જોઇએ. પ્રતિલેખના કરતાં તે તે અંગાને વસ્ત્રના સ્પ કરવા પૂર્વક ખેલાતા ખેાલેમાં ‘પરિહરુ' શબ્દ તે તે દોષોને નાશ અને આદર્’શબ્દ ગુણાના પ્રાદુર્ભાવ કરનાર છે. જીવને હાસ્ય, શાક, રતિ, અતિ, ભય, દુંછા વગેરે ભાવા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ [ દશ વૈકાલિક તે તે પ્રકારના નામવાળા મોહનીય કર્મના ઉદયથી થાય છે, આ ક પુદગલ-રજસ્વરૂપ છે. જેમ વસ્ત્રના છેડાથી રજ દૂર કરી શકાય છે તેમ પ્રતિલેખનથી કર્મરૂપી રજ દૂર થઈ શકે છે. જેમ શરીરના અમુક અંગોને સ્પર્શવાથી કામવાસના, હર્ષ, શેક, અભિમાન કે રોષ વગેરેની લાગણી પ્રગટે છે, તેમ પ્રતિલેખના કરતાં મુહપતિ આદિથી તે તે અંગોને સ્પર્શ કરવાથી તે તે દોષ દૂર થાય એ યુક્તિસંગત છે. વર્તમાનમાં મેસમેરિઝમની ક્રિયાથી પૂરવાર થયેલું આ તત્વ છે. તેને અનુસરીને રોગાદિની શાન્તિ માટે કેટલાક વ્યવહાર આજે લેક પણ કરે છે. જેમ કે નેત્રમાં લાગેલા ઝકા વગેરેની લાલાશ, સાપ–વિંછી આદિનાં ઝેર, ભૂત-પ્રેતાદિના વળગાડ, ગરમીથી લાગેલી લૂ, ઈત્યાદિને ઉતારવા વસ્ત્રના છેડાથી તે તે અંગોને સ્પર્શ કરીને મંત્રોચ્ચાર કરાય છે, અને તેથી લાભ પણ થાય છે. માતા પુત્રના શરીરે, કે માલિક પોતાના ઘેડા, બળદ, ગાય, ભેંસ વગેરે પશુઓની ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે તો તેઓનો શોક, થાક વગેરે દૂર થાય છે અને પ્રસન્નતા પ્રગટે છે, વગેરે અનુભવ સિદ્ધ છે ધાર્મિક અનુષ્ઠાનમાં પણ આવો વ્યવહાર ચાલે છે. જેમ કે-બ્રાહ્મણે ગાયત્રીના જાપ વખતે હાથથી અંગને સ્પર્શે છે, કોઈ ડાભ નામની વનસ્પતિથી. તો કઈ અતિથી અંગોને સ્પર્શે છે, મુસલમાને નિમાજ પઢતાં પઢતાં જુદી જુદી રીતે અંગેને સ્પર્શે છે, જેને આત્મરક્ષાદિ તેત્રોના ઉચ્ચાર કરીને વિવિધ અંગોને સ્પર્શે છે. એમ ધર્મક્રિયાઓમાં પણ અંગસ્પર્શ કરાય છે અને તે દરેકથી લાભ પણ થાય છે. લાભ ન થાય તેને તે તે વિષયનું જ્ઞાન અથવા શ્રદ્ધાની ખામી કારણભૂત છે. આ હકીકત આબાલગોપલ પ્રસિદ્ધ હોવા સાથે મોટા જ્ઞાનીઓએ આજ સુધી માનેલી અને આચરેલી છે. પ્રતિલેખના કરતાં અંગસ્પર્શાદિ કરવા સાથે તે તે બોલને (મંત્રોને) બોલવામાં પણ આ હેતુ છે તે તે અંગેને મુખવસ્ત્રિકાદિથી સ્પર્શ કરવા પૂર્વક તે તે બેલને બોલવાથી તે તે દે ટળે છે અને ગુણો Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું ] ૨૩૫ પ્રગટે છે. શ્રી જિનકથિત ભાવો કદાપિ મિથ્યા થયા નથી અને થવાના નથી. આજે પણ તે સફળ છે. માત્ર જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આદરથી તે તે આચારોનું પાલન જોઈએ. જૈનશાસ્ત્રપ્રસિદ્ધ મહાત્મા વલ્કલચિરી જૈન દીક્ષા વિના પણ કેવળજ્ઞાન પામ્યા તે પૂર્વજન્મની પ્રતિલેખનાની ક્રિયાના ઉત્તમ સંસ્કારોનું ફળ હતું, એ વાત પ્રસિદ્ધ છે. એ કારણે શ્રાવકને પૌષધાદિમાં અને સાધુને પ્રતિદિન બે વાર પ્રતિલેખના કરવાનું વિધાન ઘણું ઉપકારક છે. મનગુપ્તિ અને અહિંસાનું પાલન કરવા માટે પ્રતિલેખના અનન્ય આલંબન છે. એના રહસ્યને સમજીને બેલ બોલવા પૂર્વક યોગ્ય સમયે ઉપયોગ પૂર્વક-પ્રતિદિન પ્રતિલેખના કરવાથી ઘણું કર્મનિર્જરા થાય છે. વગેરે સ્વયં વિચારવા યોગ્ય છે. (૫૮) ૩ વાસવ, વે સિંધાણાસ્ટિા फासु पडिलेहिता, परिठ्ठाविज्ज संजए ॥८-१८॥ વારં-વડીનીતિને, પાસવvi લઘુનીતિને, ૪= લેમને (ઘૂંક–બળખા વગેરેને), લિંવાળા નાસિકાના મેલને (લીંટને) અને બ્રુિવં=શરીરના મેલને, સંયત સાધુ સુ-પ્રાસુક (બસ-સ્થાવરાદિ જીવ રહિત અચિત્ત) ભૂમિને વિજેદિત્તા=જોઈને ત્યાં રિવિન્દ્ર પરઠ. (૧૮) [પાઠવવું એટલે યોગ્ય સ્થળે, તેના સ્વામિની અનુમતિ પૂર્વક જીવહિંસા કે અન્યને અપ્રીતિ આદિ ન થાય તેમ, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિરુપયોગી વસ્તુને તજી દેવી. આ ક્રિયાને કરતાં જ્ઞાની મુનિને સવિશેષ નિર્જરા થાય છે ઢઢણ મુનિ અકથ્ય આહારને પરાવતાં શુભધ્યાનારૂઢ થઈને કેવલજ્ઞાની બન્યા હતા, તેમ અન્ય સાધુને પણ પરઠવવાની ક્રિયાથી મોટો લાભ થાય છે. પરડવવા માટે મુખ્યતયા. ગીતાર્થ-જ્ઞાની અધિકારી છે. પરડવવાની વસ્તુ સચિત્ત, અચિત્ત, તે પણ અન્યના ઉપયોગમાં આવે તેવી, કે અપ્રીતિ થાય તેવી, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [દ્દેશ વૈકાલિક વિવિધ પ્રકારની હોવાથી તેને પરાવવાના વિધિ પણ ભિન્ન ભિન્ન છે, એને જે ગુરુગમથી અને શાસ્ત્રાભ્યાસથી જાણે તે પરવવવાને અધિકારી ગણાય છે. હવે ગોચરી ગએલે કેવા પ્રયત્ન કરે તે કહે છે(૩૫૫) વિસિ પરાગાર, પાટ્ટા મોલાસવા। जयं चिट्ठे मिअं भासे, न य रूवेसु मणं करे ॥८-१९॥ મોઅળસ=ભાજનના કે પાળવુા=પાણીના અથે પર=ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને (ઉત્તમ મુનિ) યતના પૂર્ણાંક ઉભા રહે, મિત્ર=પ્રમાણેાપેત (અલ્પ) ખેલે, અને ગૃહસ્થની સ્ત્રી આદિના વેસુ રૂપમાં મળ ન રે= મનને ન લગાડે. (૧૯) [ઉભા રહેલા સાધુ ગવાક્ષ, એરડા, હાટિયાં, કબાટ વગેરેને ન જીવે, જરૂર પડે તેા વાકયશુદ્ધિને અનુસારે થાડા શબ્દો મેલે અને દાત્રીનાં અંગોપાંગાદિને આસક્તિપૂર્વક ન જીવે, કિન્તુ તેના હાથ, વસ્ત્રાદિ સચિત્ત પાણી આદિથી ખરડાએલા ન હેાય તે ઉદ્દેશથી જુવે-રાગ ન કરે. ભાજન અને પાણી માટે કહ્યુ', તેના ઉપલક્ષણથી ગ્લાનાદિના ઔષધ વગેરે માટે જાય. એ સિવાય ગૃહસ્થના ઘેર જવા-આવવાને સાધુના આચાર નથી.] (૩૫૬) વરું મુળદિ સ્નેહૈિં, વહું અચ્છીતૢિ વિચ્છ । न य दिहं सुअं सव्वं, भिक्खू अक्खाउमरहइ ॥८- २० ॥ (ગેાચરી ગએલા મુનિને કાઈ તેવું પૂછે તે તે કહે કે–) યદું=ઘણુ (સારું-ખાટુ અનેક પ્રકારનું) સ્નેહિં=કો વડે મુળદિ=સાંભળે અને ઘણું (સારું-ખાટુ') ાછીöિ= Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આમ ] ૨૩૭ નેત્રાથી જીવે, તે જોએલું અને સાંભળેલું સર્વ અવાક = કહેવા માટે ભિક્ષુ 7 સર=અધિકારી નથી. (૨૦) [ગૃહસ્થને પણ જાણેલું સઘળું મેલવામાં લાભ ન થાય, તેને ગૃહસ્થાશ્રમ કે વ્યાપાર-વણજ ચાલે નહિ, માટે હિતકર હોય તે જ તેટલુ ખાલે, તેા જેણે પોતાના સ્વાર્થ માટે પણ કાઈનું અહિત ન કરવાની પ્રતિજ્ઞા કરી હેાય તે સાધુ તે સધળું બેલે જ કેમ ? મનુષ્યને અધાવસ્ત્ર પહેર્યા વિના ચાલે જ નહિ અને વિના કારણ ઉપરના અંગો પણ ખુલ્લાં રખાય નહિ, તેમાં પણ આ રહસ્ય રહેલું છે. ગુહ્યભાગને સદૈવ છૂપાવવા અને કારણે જ ઉપરનાં અંગા ખુલ્લાં રાખવાની જેમ અહિતકર બાબાને જાણવા છતાં કદાપિ પ્રગટ ન કરવી અને હિતકર પણ દરેકને નહિ કહેતાં જેને હિત થાય તેને જ જણાવવી, એ સ્વ-પર હિતકારી વ્યવહાર છે. ખીજાનાં દૂષણાને ‘ નગ્ન સત્ય ' ના આરેપ કરીને ખેલવાં તે સત્યને કલકિત કરવા જેવી અજ્ઞાનમૂલક ચેષ્ટા છે.] , (૩૫૭) મુત્ર વા નર્ વા વિદ્ય, ન રુવિન્નોવધાબું । ન ય [૩] કવાળું, મિહિનોનું સમાયરે ।।૮-૨ (બીજાના મુખે) સાંભળ્યું હોય, કે સ્વય' દેખ્યું હોય, તે (પણ વધાX=ઉપઘાતકારક (સ્વ—પર હાનિકારક · તુ ચાર છે ’ વગેરે વચન) 7 ઇવિઝન એટલે, નર્યા= અથવા (કાઈપણ) લવાળું=ઉપાયથી (કારણથી) શિÌિri= ગૃહસ્થના સબંધને (તેનાં બાળકોને રમાડવાં વગેરે) ન સમાયરેક્ત કરે. (૨૧) [દુભાવા વિષ્ઠાની જેમ દુર્ગન્ધ ફેલાવીને સાંભળનારમાં રાગદ્વેષ વગેરે આત્માના રાગાને અને શુભભાવા પુષ્પોની જેમ સુવાસ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ [દશ વૈકાલિક ફેલાવી ક્ષમાદિ આરોગ્યને પ્રગટ કરે છે, માટે વિષ્ટાદિની જેમ અશુભ બાબતાને દાટવી છૂપાવવી-ભૂલી જવી જોઈએ, અને આત્મહિત થાય તેવી શુભ બાબતાને પણ વિધિપૂર્વક કહેવી જોઇએ, બાળકને રમાડવાં વગેરેથી ગૃહસ્થાના પરિચય અને રાગ વધવાથી પરિણામે સંયમને ઘાત થાય માટે તે પણ નહિ કરવું.] ? હવે સરસ-નિરસ આહારાદિની પ્રાપ્તિને અગે કહે છે(૩૫૮) નિર્દેાળ મનિન્દ્ર, માં પાવળું ત્તિ ના । । पुट्ठो वा वि अपुट्ठो वा लाभालाभं न निद्दिसे ॥८- २२ સાધુ નિર્દેાળં=(સર્વ ગુણ-સ્વાદ યુક્ત) શ્રેષ્ઠ અન્નન આ માં=સારું છે, કે રસનિગૂઢ (ગુણ સ્વાદ રહિત) કનિષ્ઠ અન્નને આ વાયñ=પાપ છે (નિરસ-વિસ છે), તિ-એમ બીજાથી પુત્રો પૂછાએલા કે પુરો-હિ પૂછાએલા (સ્વય') સારી-ખરાબ વસ્તુના લાભાલાભને 7 નિર્મેિન જણાવે. (૨૨) [અન્નાદિ ભાગ્ય વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ કરવાથી પોતાને અને સારું ખાટુ' કહેવાથી સાંભળનારને રાગ-દ્વેષાદ્ધિ થાય, સારુ મેળવવા કે મળેલું ખરાબ ાણી પરઠવવા વગેરેમાં જિનાજ્ઞા વિરુદ્ધ વર્તન થાય, નિન્દા-પ્રશંસા કરવાથી સાધુની હલકાઇ થાય, અને દાતારને પણ અપ્રીતિ આદિ થાય, વગેરે દોષ જાણવા ] (૩૫૯) ૧ ય મોયામિ વિઠ્ઠો, પરે છ બયંવિશે अफासु न भुंजिज्जा, की अमुद्देसिआहडं ||८ - २३| ભાજનમાં નિર્દેો-મૃદ્ધ (આસક્ત) થઇને (સારી વસ્તુ મેળવવા ગૃહસ્થાને પ્રસન્ન કરતા ગેાચરી માટે) ન ફ્રે, કિન્તુ =મૌનપણે માટે ‘ ધર્મલાભ ’સિવાય બીજી Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આસુ ] અયંોિ-નહિ ખેલતા ક્રે. કદાચિત્ બામુબ=અપ્રાસુકે (સચિત્ત કે મિશ્ર ભેાજન આવી જાય, તા તેને) અને ક્રીત ઔદ્દેશિક તથા અભ્યાહ્તદોષવાળુ અને વિશેાધિકાટીદોષવાળું પણ ન મુનિન્ના=ખાય નહિ. (૨૩) [મૌનપણે એટલે જ્ઞાત-અજ્ઞાત બીજી કાઈ વાતેા નહિ કરતે કરે. અપ્રાસુકાદિના ઉપલક્ષણથી સર્વ અવિશેાધિકાટીદાષવાળું અને વિશેષધિકાટી દોષવાળું... પણ ન ખાય, ગાઢ કારણે તેા વિશેાધિકાટીના તેટલા અંશ તજીને શેષ વાપરે, એમ સમજવું.] (૩૬૦) સંનિહિં ૨ ન ઝુબ્લિન્ગા, અનુમાય ત્તિ સંગ । मुहाजीवी असंबद्धे, हविज्ज जगनिस्सिए ||८ - २४॥ સયત, મુધાજીવી અને ગૃહસ્થાની સાથે સંતુ= સંબંધ વિનાના સાધુ અણુમાત્ર પણ સ ંનિધિને કરે નહિ, કિન્તુ ન નિક્ષિણ-જગન્નિશ્રિત(ત્રસ-સ્થાવર—જીવોની રક્ષામાં દત્તચિત્ત) વિજ્ઞ=મને. (૨૪) [સયત=સમાધિવંત, અસંબદ્દ=પદ્મિનીના પત્રમાં પાણીને લેપ લાગે નહિ તેમ ગૃહસ્થના સોંસર્ગમાં આવવા છતાં સંબંધ વિનાના (નિક કે સામાન્ય કુળામાં રાગ દ્વેષ વિના સમષ્ટિએ વ તા) અને મુધાવીનું સ્વરૂપ પૂર્વ પૃ. ૧૨૧ માં કહ્યા પ્રમાણે સમજવું.] (૩૬૧) હ્રવિત્તી મુમતુકે, છેિ મુરે ત્તત્રા । ૩૯ आसुरतं न गच्छिज्जा, सुच्चा णं जिणसासणं ॥८- २५ ॥ હૃવિત્તી=રૂક્ષવૃત્તિ (વાલ ચણાદિ રૂક્ષ વસ્તુએથી જીવનારા) જે મળે તેમાં સુતંતુત્યુ સુસ તેાષી, ઊણેારિતા કરવાના ધ્યેયથી વિચ્છે=અપ ઇચ્છાવાળા (ઉણ્ણા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ | દશ વૈકાલિક રહેનારા) અને તેથી જ દુષ્કાળમાં કે આહારની દુર્લભતાના પ્રસંગે પણ મુદ્દ‹-સુભર (ધરાએલા) સિ=થાય વળી બિનાસગં=જિનવચનાને (ક્રોધાદિના કટુક વિપાકાને) સાંભળીને બામુરત્ત=ક્રોધના પરિણામને ન કરે. (૫) [ક્ષવૃત્તિથી સ ંતાષ, સંતાષથી અપ ઇચ્છાવાળા અને તેથી ધરાએલા (પ્રસન્ન), એમ ઉત્તરાત્તર લાભ થાય, એવા પણ અ સમજવા. તથા ક્રોધના ઉપલક્ષણથી માનાદિ કાયાને ન કરે એમ પણ સમજવું. વિના કારણે કાઈ આક્રોશ કરે તેા પણ પેાતાનાં પૂર્વીકૃત કર્મના ઉદય સમજી ઉપશાન્ત રહે.] (૩૬૨) નમુવા સફેă, તેમાંં નાિિનવેસલ दारुणं कसं फासं, कारण अहिआसए ॥८- २६ ॥ વીણા-વાંસળી વગેરેના કે પ્રશ'સાના ત્રમુનિં= કાનને સુખ આપનારા શબ્દો સાંભળવાથી તેમં=રાગને 7 મિનિવેશ—શ ન થાય (ન કરે) અને ર્ાળં=અનિષ્ટ તથા સં=કટાર હાસં=સ્પર્શને કાઈ કરે, કે થાય તે પણ) કાયાથી અાિત=સહન કરે. (દ્વેષ ન કરે.) (૨૬) [અહીં શબ્દ અને સ્પર્શે એ પહેલા અને છેલ્લા એ વિષયાને કહેવાથી મધ્યના રૂપ-રસ-ગંધ પણ સમજી લેવા. અર્થાત્ પાંચે ઈન્દ્રિયાના ઈષ્ટ અનિષ્ટ વિષયામાં રાગ-દ્વેષ નહિ કરતા સામાયિકની (સમતાની) રક્ષા કરે.] (૩૬૩) તૂં વિશ્વાસ વ્રુસ્સિગ્ગ, સીજૂં બારૂં મળ્યું | અદ્દિગામે દ્દિગો, વૈદવુવ મહા૦૫૮–૨ા ક્ષુધાને, તૃષાને, ખાડા ટેકરા કે ઠં...ડી-ગરમીવાળા Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૨૪૧ સુષિર્જ દુઃખદ ઉપાશ્રયને, સીર–ઠંડીને અને ગરમીને (મોહનીયના ઉદયરૂપ) અરતિને, તથા (વ્યાવ્ર વગેરેના) ભયને, દિવો=અવ્યથિત (દીન થયા વિના) સત્ત્વથી ફ્રિબા–સહન કરે. એવું ચિંતવે કે દેહનું દુઃખ (સહવું તે) આત્માને મહાફળદાયી છે. (૨૭) [ પરીષહો સહન કરવા એ જ સશક્ત અને નીરોગી શરીરનું તથા બુદ્ધિનું ફળ છે. શારીરિક સુખની ઈચ્છા મોહજન્ય છે, માટે સાધુએ વિવિધ પરીષહોને સહવા જોઈએ, એવું વિધાન કર્યું છે. એને સહવાથી મોહનું જોર ઘટે છે. જીવને સવથી અધિક રાગ શરીર ઉપર છે અને તેને સવથી અધિક દ્રોહ શરીરે કરે છે, આ વિષમતામાંથી ઉગરવા માટે મહાવતોના પાલન વગેરેની જેમ ઈરાદા પૂર્વક પરીષહ સહવા અને એ માટે વિવિધ અભિગ્રહ કરવા, એ સાધુને આચાર છે. અહીં દેહના દુઃખને સહવું મહાફળદાયી કહ્યું, તેનું કારણ એ છે કે-શરીર આત્માનું સર્વાધિક અહિત કરે છે.] 3६४) अत्थंगयंमि आइच्चे, पुरत्था अ अणुग्गए। आहारमईअं सव्वं, मणसा वि न पत्थए ॥८-२८॥ ગા =સૂર્ય પ્રત્યંચંમિ=અસ્ત થયે છતે અને પુસ્થા=પૂર્વ દિશામાં રાજુમg=ઊગ્યા પૂર્વે બાણામરૂ= આહારાત્મક (અશન-પાન-ખાદિમ-સ્વાદિમ) સä= સવ મળતા–મનથી પણ જો પત્થન ઈછે. (૨૮) આ દિવસે પણ આહાર ન મળે તો શું કરવું? ૩૬૫) તંતિ રહે, ધુમાલા મિશાળા हविज्ज उअरे दंते, थोवं लद्धं न खिसए ॥८-२९॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ २४२ [દશ વૈકાલિક સાધુ બર્તિતિને=અતતિલા (ન મળે તેા પણ જેમ તેમ નહિ બોલનારે) અપવઢે સ્થિર (મનવાળા), (કારણે) અલ્પભાષી, તથા મિઞાનનેમતભાજી (થાર્ડ ભાજન લેનારા) વિજ્ઞ=હેાય વળી અને તે=ઉદરને દમનારા (ઓછી વસ્તુથી નિર્વાહ કરનારા) હાવાથી થેાડુ' (અલ્પ ભેાજન) દ્ગુ=પામીને (પૂણૅ ન મળે તે) પણ ભેાજનને કે દાતારને ન વિ=નિર્દે નહિ. (૨૯) [ ગાંભીય અને સત્ત્વને કેળવ્યા વિના અજ્ઞાનથી પરીષહે સહુવા છતાં નિર્જરા થતી નથી. ધર્મઅનુષ્ટાને કષ્ટદાયી છે, માટે ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપ આ ગુણ્ણાની આવશ્યકતા છે. ] હવે મદના ત્યાગ માટે કહે છે કે. (૩૬૬) મૈં નહિ રમવે, બત્તામાં ન સમુત્તે । મુલત્ઝામે નમગ્નિજ્ઞા, નચા તવસ્તિવૃદ્ધિ ૮-૩૦ના યાદિ=બહારનાના ( પેાતાના સિવાય બીજાના ) પરાભવ ન કરે, અન્નાi=પેાતાના (હું આવા છુ” વગેરે) સમુત્કર્ષ ( વડાઈ ) ન કરે અને મુમહામં=શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી, નચા=ઉચ્ચ જાતિથી સન્નિ-તપસ્વિપણાથી કે વિશિષ્ટ વૃદ્ધિ=મુદ્ધિથી ન મff=મદ ન કરે. (૩૦) [જે જે વિષયમાં મદ થાય તે તે ભાવા અન્યજન્મમાં હીન મળે છે. કાઈ પણ પુણ્યપ્રાપ્ત વસ્તુથી કે આત્મગુણેાથી સ્વ-પર કલ્યાણ કરવું, એ જ તેની સફળતા છે. એથી વિરુદ્ધ પ્રાપ્ત થએલા તે ગુણી કે ઋદ્ધિ વગેરેથી અન્યના પરાભવ કરવા, મદ કરવા, વગેરે એના દુરુપયેાગ છે અને તેને કલંકિત કરવા તુલ્ય છે. ] Page #280 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું ] ૨૪૩ હવે જાણતાં અજાણતાં થએલા દોષને અંગે એશથી કહે છે– (૩૬૭) જે જ્ઞાનમઝા વા, સાર્દુ શાભિ પર્યા संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥८-३१॥ છે તે સાધુ જાણતાં કે અજાણતાં માHિ= અધાર્મિક (ધર્મવિરુદ્ધ) ચિં=સ્થાનને (કેઈ વર્તનને) -કરીને શીધ્ર આત્માને સંવરી લે. (અર્થાત્ મૂલગુણઉત્તરગુણ સંબંધી કેાઈ દોષ સેવાય તે તુર્ત તે દુષ્ટભાવથી પાછા ફરીને આલોચનાદિ દ્વારા તેને રોકી દે) અને વ= બીજું (બીજીવાર) તં–તેને ન આચરે-ન કરે. (૩૧). [કઈ પણ ગુણ કે દોષનું સેવન થયા પછી પશ્ચાત્તાપ, નિન્દા, કે અણગમો પ્રગટે તે તે સેવન નિષ્ફળ થાય છે અને પુનઃ પુનઃ સેવન થાય તો તેના સંસ્કારો દઢ થવાથી તે તે કર્મોને અનુબંધ (પારંપરિક બંધ) થાય છે. અર્થાત ગુણોનું સેવન વારંવાર કરવાથી અન્ય જન્મોમાં તેના સંસ્કારથી ગુણોને તીવ્ર પક્ષ થાય અને મરણાન્ત આપત્તિ આવે તો પણ ગુણોનું રક્ષણ કરી શકે છે. એથી વિપરીત દેષો માટે પણ એવું જ બને છે. એ કારણે જ્ઞાનીઓએ દેષ સેવન થતાં તરત જ પ્રાયશ્ચિત્ત વગેરેથી શુદ્ધિ કરીને પુનઃ તેવા દેશે સેવન ન કરવા જણાવ્યું છે. પ્રાયશ્ચિત્ત કરવા છતાં વારંવાર એ દેશને સેવવાથી પ્રાયશ્ચિત્ત નિષ્ફળ થાય છે અને પરિણામે નિઃશકતા પ્રગટે છે. વસ્તુતઃ તેટલા જ તીવ્ર પશ્ચાત્તાપ વિના સાચું પ્રાયશ્ચિત્ત થતું જ નથી, માટે દેષને પ્રતિપક્ષ અને ગુણને પક્ષ પ્રગટાવવો જોઈએ.] - હવે એ જ વાત ઉપદેશરૂપે કહે છે– (૩૬૮) નાથા , નવ નિશા सुई सया विअडभावे, असंसत्ते जिइंदिए ॥८-३२॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ [દશ વિકાલિક માટે સુર્ર–શુદ્ધ (નિર્મળ) આશયવાળે, યથાર્થતયા વિકરમ=ભાવને પ્રગટ કરતે, બાહ્ય પદાર્થોમાં અપ્રતિબદ્ધ અને જિતેન્દ્રિય (એ સાધુ પૂર્વ વાસનાથી કે અનુપયેગાદિથી) કેઈ અનાચારને પરથી સેવીને પણ (ગુરુથી) નેવ જૂદેત્રોપવે નહિ અને 7 નિવેછુપાવે નહિ. (૩૨) [ અધૂરું કે અયથાર્થ કહેવું તે ગોપવ્યું અને સર્વથા ન કહેવું તે છુપાવ્યું કહેવાય, એમ ભેદ સમજવો. ઘરના ચોરને શરમથી પક્ષ કરી છુપાવે તો ઘરની સંપત્તિને નાશ થાય, તેમ આત્માના ચેર– રૂપ દોષને પક્ષ કરી લજ્જાથી પણ છુપાવે તે આત્મધનને નાશ થાય જ. કોઈ કાર્ય કરતાં પહેલાં શરમાવું તે લજ્જા ગુણ કહેવાય છે. કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતાં શરમાવું તે લજજાગુણ નહિ પણ અપયશના ભયરૂપ હોવાથી દોષ છે.] (૩૬૯) શમી વયે ઉજ્ઞા, વારિસ મuળો . तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥८-३३॥ ઉત્તમ શિષ્ય મgqળો મહાન્ આત્મા એવા આચાર્યના વચનને મોહેં–અમોઘ (સફળ) કરે. અર્થાત્ તેને વચનથી (તહત્તિ કહીને) પરિશ્ન=સ્વીકારીને મુના= યિાથી પણ વવાયા પૂર્ણ કરે. (૩૩) [મૃત-ચારિત્રવંત ગુરુનું વચન (આદેશ કે ઉપદેશ) પ્રાયઃ અમોધ હોય છે, નિષ્ફળ થતું નથી. માટે તેને સાંભળતાં જ “તહત્તિ” કહીને સ્વીકારવું અને તે પ્રમાણે આચરણ કરીને સફળ કરવું જોઈએ. તહત્તિ એ એવો મહામંત્ર છે કે તેને ઉચ્ચારતાં તુર્ત જ કર્મો તૂટે છે અને કાર્યમાં સળતા મળે છે. “અમે, ત , અવિરચં, Page #282 -------------------------------------------------------------------------- ________________ મધ્યયન આઠમું]. ૨૪૫ प्रसंदिद्ध मेअं, इच्छियमेअं, पडिच्छियमेअं, इन्छि पडिच्छि. બ, of, gણમ સે તુજે વય ”િ અર્થાત , આ એમ જ છે, તેમ જ છે, સત્ય છે, સંદેહ વિનાનું છે, હું એ જ ઈચ્છું છું, વારંવાર ઈચ્છું છું, ઈચ્છું છું અને વારંવાર ઈચ્છું છું, આ સાચું જ છે કે જે તમે કહો છો વગેરે કલ્પસૂત્રાદિ મૂળ આગમોના શબ્દો વિનયરૂપ છે. વિનયથી તુર્ત વિદનભૂત અંતરાયો તૂટે છે અને કાર્ય નિર્વિદને પૂર્ણ થાય છે. ઉત્તમ ગુર્વાદિનું વચન ઉત્તમ છતાં તેને સ્વીકાર કે અમલ કરવાની આવડત ન હોય તે તે નિષ્ફળ મને એટલું જ નહિ, અનાદરથી-અનાદરનામની આશાતનાદ્વારા મેહનીયાદિ કર્મોને બંધ પણ થાય છે. વ્યાખ્યાન સાંભળતાં શ્રાવકે ગુરુના વચનને વિનયપૂર્વક સ્વીકાર કરવા માટે “છ” “જી” વગેરે બોલે છે. દશ પ્રકારની સામાચારીમાં ‘તહકાર” સામાચારી પણ આ કારણે કહી છે. માટે ગુરુના વચનને નિષ્કપટભાવે આદરપૂર્વક સ્વીકારવું અને એ પ્રમાણે આચરવું, એ સાધુતાને સફળ કરવા માટે ઘણું જરૂરી છે. સંપૂર્ણશ્રમધર શ્રીગૌતમસ્વામીજી પણ વારંવાર પ્રભુ મહાવીરદેવને પૂછતા અને ઉત્તર સાંભળીને “તહત્તિ' કહેતા, તે સામાન્ય આત્માએ તો અવશ્ય તેમ કરવું જોઈએ.] ૩૭૦) પુર્વ કવિ નર્ચા, સિદ્ધિમાં વિશાળવા विणिअट्टिज्ज भोएसु, आउं परिमिअमप्पणो ॥८-३४॥ જીવિતને (જીવનને) મધુવં=અનિત્ય જાણીને અને (એ અનિત્ય જીવનમાંથી મુક્ત થવા માટે શ્રીજિનેશ્વરદેવોએ કહેલા સમ્યગૂ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂ૫) સિદ્ધિના મુક્તિના) માગને વિભાળિગા=જાણીને (સમજીને કર્મબઘમાં હેતુભૂત) ભોગોથી વિપત્તિ નિવૃત્ત થવું (અનાસક્ત રહેવું), કારણ કે qો આપણું આયુષ્ય પરિમિત છે. (૩૪) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ [દશવૈકાલિક [ કાળની ફાળ અતિક ત કયારે આવશે, તે જ્ઞાની વિના જાણી શકાય તેમ નથી અને મરણ પછી પુનઃ આ ધર્મસામગ્રી મળવી સુલભ નથી. કારણ કે સારી આરાધના કરનારને પ્રાયઃ દેવના ભવ મળે અને ન કરવા વગેરેથી તિય ચ વગેરે ગતિમાં જાય. અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય થવું એ દેવભવ કરતાંય દુર્લભ છે, છતાં કદાચ મનુષ્યભવ મળે તેા પણ આ દેશ, ઉત્તમકુળ, વગેરે ધ સામગ્રી તે એક કરતાં એક અધિકતર દુર્લભ છે. માટે મળેલી સામગ્રીને પ્રમાદ તજી સફળ કરી લેવાની જ્ઞાનીઓએ ભલામણ કરેલી છે. ] (૩૭૧) વરું થામ ૨ વેદ્દાર, સટ્ટામાગમવળો । खित्तं कालं च विन्नाय, तहऽप्पाणं निजुंज ॥८- ३५ અવળો=પેાતાના મહં=મનાબળને, થામં=શરીરઅળને, શ્રદ્ધાને તથા આરેાગ્યને સમજીને અને વમાન ક્ષેત્ર-કાળને જાણીને (ઓળખીને) વાળં=આત્માને તા= તે તે રીતે (આરાધનામાં) નિનું જોડવા જોઇએ. (આ ગાથા ટીકામાં નથી, માટે પ્રક્ષિપ્ત સ‘ભવે છે.) (૩૫) [મનેાબળ અને શરીરબળ એ પરસ્પર બાધક ન થતાં સહાયક થાય તે રીતે આરાધના કરવી જોઈએ. અન્યથા મનની ઈચ્છાએ તીવ્ર છતાં શરીરબળ ન પહેાંચે તેવું કાર્ય કરવાથી શરીર થાકે કે રાગી થાય, શરીરબળ અધિક હોય છતાં મનને ગમતું ન હોય તેવું કરવાથી મન દુર્ધ્યાનથી તેને નિષ્ફળ કરે અને આક્રમણ કરીને પરિણામે આરાધના છેડાવી દે. માટે જ્ઞાનથી મનને સમજાવીને-મનમાં ભાવના પ્રગટાવીને શરીર ન બગડે-ન થાકે તે રીતે પ્રત્યેક કાર્યો કરવાં. જો કે પ્રત્યેક વ્યક્તિ માટે આ માર્ગ નથી, તે પણ બન્નેનાં બળને અનુસરવું તે રાજમાર્ગ છે. કાઈ વાર મન ન માને તેવું, કે શરીરબળ ન પહેાંચે તેવું પણ કરવાથી લાભ થાય. છતાં એ રાજમાર્ગ નથી; અપવાદ Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૨૪૭ માર્ગ છે. અહીં બળ અને થામ બનેને જેવાં તે રાજમાર્ગ બતાવ્યો છે. શ્રદ્ધા અને આરોગ્ય માટે પણ એ જ કરવા ગ્ય છે. માટે ચારેને બળાબળને વિચારવું. ક્ષેત્ર-કાળ” વિચારવાનું કારણ એ છે કે પ્રત્યેક ક્ષેત્ર કે પ્રત્યેક કાળમાં કર્તવ્ય એકસરખું હેતું નથી, કાળાદિ બદલાય ત્યારે કર્તવ્ય અકર્તવ્ય અને અકર્તવ્ય પણ કર્તવ્ય બની જાય છે. માટે પ્રત્યેક ક્ષેત્રમાં કે પ્રત્યેક કાળમાં દષ્ટિ આત્મહિત સામે રાખી આરાધના જેમ નિર્વિદને થઈ શકે તેમ વર્તવું. ભયના સમયે ઘરને કે તીજોરીને વધારે સંભાળવાં જરૂરી છે, તેમ કાળ વગેરે ભાવો જેમ જેમ હીન થતા જાય તેમ તેમ આત્મા લૂંટાય નહિ, આરાધના નિવિંદને થઈ શકે અને મોહાદિનું આક્રમણ અટકાવી શકાય, તેવી મર્યાદાઓને મજબૂત કરવી જોઈએ, ઘણું કરવાના પણ ધ્યેયથી મર્યાદાઓને ઢીલી કરવાથી આખરે સર્વનાશ થાય છે અને મર્યાદાઓને મજબૂત કરતાં થોડું થાય તે પણ સંગીન-જિનાજ્ઞાને અનુસરતું થવાથી વધારે ઉપકાર કરે છે. માટે માર્ગાનુસારિણી બુદ્ધિ વડે પરિણામછા બનીને વર્તમાન સુધારવું.] (૩૭૨) = વાવ ન પડે, વાણી વાવ ન વહ્યા છે जाविदिया न हायंति, ताव धम्म समायरे ॥८-३६॥ (વૃદ્ધત્વ, વ્યાધિ અને ઈન્દ્રિયની ક્ષીણતા ધર્મકાર્યમાં બાધાકારી છે, માટે વયની હાનિરૂપ) જરા જ્યાં સુધી પીડે નહિ, ક્રિયાના સામર્થ્યને શત્રુ એવો) વ્યાધિ જ્યાં સુધી વધે નહિ અને (ક્રિયાના સામર્થ્યમાં ઉપકારક) ઈન્દ્રિ જ્યાં સુધી જ ફાચતિ ક્ષીણ થાય નહિ, ત્યાં સુધી (તે પહેલાં) (ચારિત્ર) ધર્મને સમ્યગ આચરે જોઈએ, (૩૬) [મનના પરિણામ હોવા છતાં જરા, વ્યાધિ અને ઇન્દ્રિયેની ક્ષીણતા થતાં તે સફળ થતા નથી. એ કારણે જ જ્ઞાનીઓ કહે છે કે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ [દશ વૈકાલિક r શુભ મનારથા લાંબા ટકતા નથી અને ટકે તે પણ સામગ્રી અનિત્ય હાવાથી ટકવી દુઃશકત્ર છે' માટે શુભકાર્યમાં વિલંબ નહિ કરવા.] એને ઉપાય કહે છે કે (૩૭૩) જોઢું માળ ૨ માય ચ, હોમ ચ પાપવળ । વમે પત્તિ જોસે ૩, રૂતો બિમqળો ।।૮-રૂણા પાયgf=પાપને વધારનારા ક્રોધને, માનને, માયાને અને લેાભને, એ ચાર દોષાને વળો આત્માના હિતને ઈચ્છતા મુનિ વમેતજે (તેના ઉદયને વશ ન થાય). કારણ કે એ ચારને તજવાથી સર્વાંસ પદાએ સ્વયમેવ પ્રગટે છે. (૩૭) તેને ન તજે તે આ જન્મના અપાયા જણાવે છે કે(૩૭૪) હોદ્દો પીરૂં વળામે, માળો વિયનામળો । માથા ઉમિત્ત િનસેફ, હોમો સqવિસળો ૫૮–રૂા ક્રોધ પ્રીતિના મૂળથી નાશ કરે છે, માન વિનયના નાશ કરનાર છે, માયા મિત્રાના નાશ કરે છે અને લેાભ સવના નાશ કરે છે, (૩૮) [ક્રોધને વશ થઈને ખેાલાએલું વચન કે કરેલું વન પ્રીતિને તાડ છે, માનથી વિનય કરવા યોગ્ય ગુરુના પણ અવિનય થાય છે, કારણ કે વન્દન વૈયાવચ્ચ વગેરે કરવા યોગ્ય પૂજ્યાથી પોતે અલ્પ છે એવું માનવું એ વિનયનું લક્ષણ છે, માની પ્રાયઃ સર્વત્ર પોતાને અધિક માનતા હાવાથી ખીજો પેાતાનાથી અધિક છે' એવું સમજી પણ શકતા નથી, પછી માને તેા શી રીતે ? એ કારણે માન વિનયધાતક બને છે. મૈત્રીભાવનું મૂળ સહૃદયતા-નિખાલસપણું છે. માનવીનું હૃદય સદાય ચાર હોય છે, તેથી તે મૈત્રી કરે તે! પણ ટકી શકતી નથી અને લેાભ 6 Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધ્યયન આઠમું] તે પ્રાયઃ ક્રોધાદિ ત્રણેને ઉત્પાદક હોવાથી પ્રીતિ, વિનય, મિત્રી અને બીજા પણ સર્વગુણનો ઘાત કરે, એ ઘટિત છે જ.] (૩૭૫) રમેળ હું, મા મવથા मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥८-३९॥ (માટે) કોધને ઉપશમભાવથી હણ, માનને (માવથી) (નમ્રતાથી) જીતવું, માયાને આfવભાવથી (સરળતાથી) જીતવી અને લોભને સંતોષથી જીત. (૩૯) [ ક્રોધાદિ ભાવે કર્મજન્ય હોવાથી જડ છે અને ઉપશમ વગેરે કર્મની મંદતાથી પ્રગટેલા આત્માના ચૈતન્યરૂ૫ છે, ઘાસની મોટી ગંજીને એક ચિનગારી બાળી મૂકે તેમ ચેતન્યનો અંશ પણ જડભાવનો નાશ કરવા સમર્થ છે, માટે ઉદયમાં નહિ આવેલા ક્રોધાદિને ઉદય રેકીને અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરીને જીતવા. વસ્તુતઃ સામાના કેધ-માન-માયા કે લભ આપણામાં ક્રોધાદિ ભાવો હોય તો જ ખટકે છે. આપણું ક્રોધાદિ પરિણામે મંદ થયા હય, ઉપશમાદિ ચૈતન્ય પ્રગટયું હોય, તો સામાન ક્રોધાદિથી ઊલટ અધિક લાભ થાય છે. સંગમ અને ચંડકૌશિક જેવા ક્રોધીઓના ક્રોધની સામે પ્રભુ મહાવીરદેવ નિરકુળ રહી શકયા, તેમાં તેમનું ઉપશમ બળ સહાયક હતું. ક્રોધની સામે ક્રોધ, કે માનની સામે માન, વગેરે દુર્ગણની સામે દુર્ગણને અથડાવવાથી બન્નેમાં દુર્ગુણ વધે અને દુર્ગણી સામે ગુણનું શસ્ત્ર ધરવાથી પોતાનામાં રહેલા ઘોડા-નિબળ પણ દેશે મૂળમાંથી નાશ થાય અને સામાના પણ દુર્ગુણોને રક્ષણ નહિ મળવાથી ઉઘાડા પડી નાશ પામે. ચંડકૌશિક, સંગમ, કે કમઠ જેવાને જાજ્વલ્યમાન ક્રોધ, બાહુબલીનું પર્વત જેવું માન, વગેરે નાશ પામ્યા તેનું કારણ એ હતું કે સામે ગુણનું શસ્ત્ર ધરવામાં આવ્યું હતું. માટે સ્વ-પર કલ્યાણને ઈચ્છનારે દેશને બદલો ગુણથી વાળવો એ જ શ્રેયસ્કર છે.] Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ [ દશ વૈકાલિક ક્રોધાદિને નહિ જીતવાથી પરલોકના અપાયે કહે છે(૩૭૬) હે ય માળો ળિmહિલા, માયા કોમો કા (વિવાદમાળા चत्तारि एए कसिणा कसाया, fક્ષતિ મૂહું પુષ્પવરૂ ૮-૪ ળિ િનહિ જીતેલા (નિરંકુશ) કેધ અને માન, તથા વવનાળા વૃદ્ધિ પામતા માયા અને લોભ, એ ચારે તિળા=કિલષ્ટ (અથવા રૂઢ થએલા) કષા (અશુભભાવનારૂપ જળ વડે તે તે પ્રકારને કર્મબંધ કરાવીને) પુનર્જન્મનાં મૂળિયાંને સીંચે છે. (૪૦) [સંસારનું બીજ કષાયે અને કષાયોને આધાર વિષયો છે, માટે વિષયના ત્યાગદ્વારા કષાયોને નબળા કરી સંસારની પરંપરા રેકી શકાય છે, અર્થાત વિષયના વિરાગથી કષાયોનો મૂળમાંથી નાશ કરીને જન્મમરણની પરંપરાને પણ સમૂલનાશ કરી શકાય છે.] કપાયાના નિવાહ માટે વિશેષ ઉપાયે કહે છે(૩૭૭) રાગિણ વિણાં પરે, धुवसीलयं सययं न हावइज्जा । कुम्मुव्व अल्लीणपलीणगुत्तो, વામિન્ના તવામિ ૮–૪ ચિરદીક્ષિતાદિ અન્ય રાયનિuપુત્રરત્નાધિકને વિનય (અત્યુત્થાનાદિ) ને કરે, અઢાર હજાર શીલાગના પાલનરૂપપુવતીયં પ્રવશીલતાને નિત્ય આચારને) શકિત Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું [૨૫૧ ગોપવ્યા વિના સતત (પ્રતિદિન) – ટાવરૂ જ્ઞા=ઘટવા ન દે, (અખંડ પાળે) અને કુમુવ કાચબાની જેમ સ્ત્રીજી=અંગોને ગે પવવા પીળ=ઉપાંગને રોપવવા દ્વારા કુત્તો ગુમ (એ મુનિ) તવાંગમંમિતપપ્રધાન સંયમમાં જેમના પરાક્રમ કરે. (૪૧) [સંયમમાં બાહ્ય-અત્યંતર બાર પ્રકારના તપની મુખ્યતા છે, કારણ કે તેના વિના સંયમમાં વિકાસ થતો નથી. અત્યંતર તપ સંયમના પ્રાણભૂત અને બાહ્યતમ સંયમના શરીરરૂપ છે, એમ બાહ્ય અત્યંતર ઉભય તપની આરાધના એ સંયમની આરાધના છે.] (૩૭૮) નિદં ર ર વારિકા, સMી વિવE . मिहोकहाहिं न रमे, सज्झायंमि रओ सया ॥८-४२॥ નિદ્રાને બહુમાને નહિ (નિષ્કામશાયી અને પ્રકામશાયીન બનતાં વિશેષ આરાધનાના આશયથી શરીરની સહાય મેળવવા પૂરતે તેને આરામ આપે.) સપસં=અતિહાસ્યને વજે, મિોવાજિંત્રગુપ્તવાતમાં રમે નહિ (કેઈની ગુપ્ત વાતને રસ ન રાખે) અને સ્વાધ્યાયમાં સદા રકત રહે (૪૨) [વિના કારણે નિદ્રા કરવાથી પ્રમાદને પક્ષ વધે, અતિ હસવાથી ગાંભીર્યને નાશ અને સાધુતાની લઘુતા થાય, બીજાની ગુપ્ત વાતોના રસથી કાઈને આપઘાત વગેરે કરવાને કે પોતાને શિરે કલંક આવવાને સંભવ રહે, માટે એ સઘળું તજીને સ્વાધ્યાયમાં સદા રક્ત રહે. સ્વાધ્યાય કરવાથી નવા નવા શુભ પરિણામે પ્રગટ છે અને ત્રણે યુગોની અકુશળ પ્રવૃત્તિ અટકે છે.] (૩૭૯) વો જ સમયમંમિ, ને શન પુર્વ ! ગુ જ સમાધમિ , ૮ જુત્તર ૮-૪રૂ Page #289 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૨૫૨ [ દશ વૈકલિક કરવો ઉત્સાહવાન્ ધુવંધ્રુવ (નિત્ય કાળાદિને અનુસરીને ગૌણુ-મુખ્યભાવે મન વચન કાયાના વ્યાપારરૂપ) નો-ત્રણ યોગને માદિ દશ પ્રકારના સમળધમૅમિત્ર શ્રમણધર્મમાં =જોડે. એ રીતે) શ્રમણધર્મમાં નુત્તો જોડાએલો (મુનિ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ) અનુત્ત= શ્રષ્ટ અર્થને (સંપત્તિને) પામે. (૩) [ઉત્સાહ વિના પ્રવૃત્તિ કરવા છતાંય યથાર્થ ફળ મળતું નથી, માટે “ઉત્સાહપૂર્વક કહ્યું છે. “ગેાને મુખ્ય–ગૌણભાવ કરવો અનુપ્રેક્ષાસ્વાધ્યાયમાં મનેગને, શેષ સ્વાધ્યાયમાં વચનગને, પ્રતિલેખનાદિમાં કાગને મુખ્ય રાખો અને અન્યને ગૌણ કરવા. જે કાળે જેનું મહત્ત્વ હેય તે કાર્યમાં તે યોગોને જોડવા. અર્થાત ભેજનકાળે અધ્યયન કે અધ્યયનકાળે ભોજન વગેરે ન કરતાં પ્રત્યેક કાર્યો યથાકાળ કરવાં. તે પણ એક બે દિવસ પૂરતાં નહિ પણ નિત્ય-જીવતાં સુધી, એમ “ધ્રુવને” અર્થ સમજવો. એ રીતે વર્તતા સાધુ જ્ઞાનાદિ સંમ્પત્તિને અવશ્ય પામે.] (૩૮૦) પારાદિ, ને જીરું પુરૂં बहुस्सुअं पज्जुवासिज्जा, पुच्छिज्जत्थविणिच्छयं T૮-૪૪ના i=જે જ્ઞાનાદિ સમ્પત્તિ વડે રો-રન્ન-હિá= આલોક અને પરલેકના હિતને અને પરંપરાએ સુમારું= સિદ્ધિગતિને પામે, (તે જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે) વંદુકુશં= આગમવૃદ્ધને (આગમન જાણુ ગુર્વાદિને) સેવે (વિનયાદિ પૂર્વક તેઓની આજ્ઞાનું પાલન કરી પ્રસન્ન કરે) અને તેઓને અથવિનિઝવૅ અર્થના નિશ્ચયને (તે તે હિતકરઅહિતકર ભાનો નિશ્ચય કરવા) પુરિછા પૂછે. (૪૪) Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૫૩ [તથાવિધ વિનયાદિદ્વારા પ્રસન્ન થએલા ગુરુ શિષ્યને પાત્ર જાણીને શાસ્ત્રોની રહસ્યભૂત વાતો સમજાવે. માટે નિર્મળ જ્ઞાનના અથીએ ગુર્વાદિજ્ઞાનીઓને વિનય કરી તેઓને પ્રસન્ન કરવા જોઈએ. વિનય કરવાથી પાત્રતા પ્રગટે છે અને આવરણરૂપ કર્મોને ક્ષયોપશમ થાય છે, એથી આત્મામાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વયં પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન મોહને વાત કરી શકતું નથી, વિનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મો ખપવાથી પ્રગટ થયેલો જ્ઞાન પ્રકાશ મોહના અંધકારને નાશ કરે છે, માટે અહીં ભણવાને બદલે બહુશ્રુતની ઉપાસના કરવાનું કહ્યું છે. વિનયથી જેટલું કે જેવું જ્ઞાન પ્રગટે છે, તેટલું છે તેવું જ્ઞાન સ્વયં કેવિનય વિના અયોગ્ય પાસે ભણવાથી પણ કદી મળતું નથી.] (૩૮૧) દૃર્થ વર્ષે ર વ ા, જાય નિધિ अल्लीणगुत्तो निसिए, सगासे गुरुणो मुणी ॥८-४५॥ (ગુરુનો પર્યું પાસક મુનિ કાયસંયમ માટે) ગુરુની સા=પાસે હાથને, પગને અને શરીરને નાચ=સંયત કરીને (ઈન્દ્રને વિજય કરીને) કરીનગુરો કંઈક લીન-ગુપ્ત (શરીર સંકેચીને) બેસે. (૪૫) [વિનીત સાધુ શક્યતા મુજબ ગુરૂની દષ્ટિએ દેખાય તેમ, શરીરને, હાથ–પગને સંકેચીને, નેત્રોને જ્યાં ત્યાં ફેરવ્યા વિના અને કાનથી બીજાનું સાંભળવાનું લક્ષ્ય છોડીને, ઈત્યાદિ ઇન્દ્રિયોને અંકુશ કરીને અવયવોને ગોપવીને સ્થિર આસનથી) એકાગ્ર થઈને બેસે.] (૩૮૨) ન પવરવો ન પુરો, નેવ વિશાળ પિરા नय ऊरं समासिज्ज, चिट्ठिज्जा गुरूणंतिए ॥८-४६॥ - ક્રિશાળાગુરુની બરાબર ઘRવો પડખે, બરાબર પુરમાં સામે, પિદો=પાછળ, કે સાથળને સમજા= Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ [દશવૈકાલિક દાખીને (સાથળ ઉપર સાથળ મૂકીને) શુભંતિ=ગુરુની નજીક ન વિટ્રિજ્ઞા=બેસે નહિ. (૪૬) [જ્ઞ' સત્ર નિષેધ માટે છે. બરાબર પડખે બેસવાથી તુલ્ય દેખાવાથી અવિનય અને આગળ બેસવાથી વંદન કરતા બીજાને અંતરાય થાય, પાછળ બેસવાથી ગુરુ જોઇ ન શકે, અંગને સ્પશી તે બેસવાથી અવિનય–આશાતના થાય અને બહુ દૂર બેસવાથી ગુરુનું પ્રયોજન ન કરી શકે, વગેરે દાષા સમજવા.] હવે ઉપાસના માટે વાણીને સ`ચમ કરવા કહે છે—— (૩૮૩) લજ્જિત્રો ન માસિઙ્ગા, માનમાળH બંતા । વિગ્નિમાં ન વાગ્ગા, આયામોસ વિવપ્નદ્ II૮-૪ણા ર્વાદિએ પૂછ્યા વિના (વિના કારણે) મેલે નહિ, તે ખેલતા હૈાય તેમાં પણ વચ્ચે (‘આ આમ નહિ પણ આમ છે’ વગેરે) ખેલે નહિ, પિટ્ટિસં=પરાક્ષમાં દોષાને ન વાજ્ઞા=ન બાલે અને માયાપૂર્વક મૃષા એલવાનું વજે. (૪૭) (૩૮૪) લપ્પત્તિન નૈન મિત્રા, બાણુ પ્પિન્ગ યા પરો । सव्वसो तं न भासिज्जा, भासं अहिअगामिणि ॥ ८ - ४८॥ વળી જેનાથી માત્ર અપ્રીતિ થાય તેવી, કે પરો= બીજો બાપુ=તુત કાપ કરે તં-તેવી અદિમિનિ= (ઉભય લેાકમાં) અહિત કરનારી ભાષાને સનસો=સવ અવસ્થામાં (કદી પણ) ન મેલે. (૪૮) [જ્ઞાનગંભીર ગુર્વાદિને અપ્રીતિ ન થાય, તેા પણ તેના ભક્ત અન્ય સાધુ આદિને તે અપ્રીતિ થાય કે રોષ પ્રગટે, માટે તેવી ભાષા ઉભય લેાકનું અહિત કરે. કારણ કે અતુલ ઉપકારી વિનયના પાત્રભૂત Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] ૨૫૫ ગુરુનો પણ અવિનય કરનાર અન્ય કોઈને વિનય કરી શકે નહિ. સાધુને ક્રોધ કરવાનો આચાર નથી, તે પણ ગુર્વાદિ પૂને અનાદર કે અપમાનાદિ કરનાર પ્રત્યે રોષ પ્રગટે, કારણ કે તે ગુરુભક્તિરૂપ હોવાથી પ્રશસ્ત છે. કરણીય નથી છતાં યોગ્ય શિષ્યને તે થયા વિના ન રહ. એવો રોષ કૃતજ્ઞતા અને ગુણાનુરાગથી થાય માટે તે ગુણરૂપ છે. સદ્ગતિનું કારણ છે. આ વિષયમાં ગોશાળકે કરેલું અપમાન સહન નહિ કરનારા પ્રભુ મહાવીરદેવના શિષ્યો દષ્ટાન્તભૂત છે.] (૩૮૫) વિર્દ નિ કવિ, વરિપુ વિશે વિદ્યા अयंपिरमणुविग्गं, भासं निसिर अत्तवं ॥८-४९॥ (કિન્તુ ) રિ–જેએલું-જાણેલું, મિ=મિત, બદ્રિ=સંદેહરહિત, વિપુજંપૂર્ણ, વિશ્વ વ્યક્ત (સ્પષ્ટ), નિ=પરિચિત શબ્દોમાં, ગચંપૉ=ઊંચું નીચું નહિ અને અણુવિ=ઉદ્વેગ ન થાય તેવું મારં વચન બત્તવં=આમવાનું (જ્ઞાની) નિરિકબાલે. (૪૯) [ચોક્કસ જાણતા હોય તેવું, મિત=અપશબ્દોમાં–ખાસ પ્રયોજને, પૂર્ણ સ્વરાદિ પૂર્ણ ઉચ્ચારવાળું, સ્પષ્ટ સમજાય તેવું બહુ મોટેથી કે ધીમેથી નહિ પણ મધ્યમ અવાજથી અને સાંભળતાં પ્રસન્નતા થાય તેવા પ્રસન્ન ચિત્તથી બોલવું, તે વાણીને વિનય છે.] (૩૮૬) વાઘપિત્તિયાં, વિદિવા મહિના वायविक्खलिअं नच्चा, न तं उवहसे मुणी ॥८-५०॥ સાચા =આચારાગ તથા ઉન્નત્તિવ=પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રને ભણેલા અને વિઢિવાચં=દષ્ટિવાદને કણિકાપ ભણતા એવા જ્ઞાનીની પણ વાવવશ્વત્રિક વચનની વિવિધ ખલનાઓને જાણીને મુનિ તં તેને નવહસે નહિ. (ઉપહાસ-મશ્કરી કરે નહીં) (૫૦) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ | દશ વૈકાલિક [આચારાંગ ભણવાથી શબ્દોના લિ ંગા વગેરેનુ' સામાન્ય અને ભગવતીથી એ જ લિંગ વગેરેનું વિશેષ જ્ઞાન થાય છે. દષ્ટિવાથી પ્રકૃતિ, પ્રત્યય, લાપ, આગમ, વર્ણ વિકાર (ભેદ), કાળ, વિભક્તિ આદિ વ્યાકરણ સંબંધી સમ્પૂર્ણ ખાધ થાય, છતાં છદ્મસ્થ હોવાથી જ્ઞાનીની પણુ ભૂલ થાય, માટે ઉત્તમ મુનિ સ્ખલના સાંભળીને મશ્કરી ન કરે. પછી સામાન્ય મેધવાળાની સ્ખલનાની તેા હાંસી થાય જ ડૅમ ? અર્થાત્ કાઈની ભૂલ જાણીને મુનિ હસે-મશ્કરી કરે નહિ. દૃષ્ટિવાદને ‘ભણેલા' નહિ કહેતાં ભણુતા' કહ્યો, તેમાં એ હેતુ છે કે દૃષ્ટિવાદને ભણ્યા પછી વિશિષ્ટ જ્ઞાનને કારણે પ્રાયઃ તેની સ્ખલના ન થાય.] (૩૮૭) નવત્ત મુમિળ ગોળ, નિમિત્તે મતમેસન । गिहिणो तं न आइकखे, भूआ हिगरणं पयं ॥८- ५१ ॥ પૂછવા છતાં નિìિ=ગૃહસ્થને (શુભાશુભ) નવ્રુત્ત = નક્ષત્રને, સ્વપ્નને, ( વશીકરણાદિ ) નો=યાગને (ચૂર્ણાદિને) (અતીત અનાગત વિષયક) નિમિત્તોને, મંત=કાઇ મન્ત્રનેઅને (અતિસાર વગેરે રાગેાના) મેઘf=ઔષધને વગેરે તં=તે તે મૂત્રાદ્દિનાં વચ'=જીવાને ઉપદ્રવ કરનારા અધિકરણ સ્થાનને ન બાર્લેન કહે. (૫૧) [એકને ઉપકાર કરતાં બીજાને અપકાર થાય તે વાસ્તવિક ઉપકાર નથી, માટે મુનિ કોઈ જીવને ઉપદ્રવ થાય તેવી વાત ઉપકાર માટે પણ ન કહે, કિન્તુ સ્વકમેદ્યરૂપ દુઃખને સમતાથી ભાગવી લેવા ઉપદેશ કરે. દુઃખમાંથી છૂટવાના ઉપાય દુઃખના નિમિત્તોથી દૂર થવું તે નથી, પણ સમતાથી ભોગવી લેવાં તે છે. દુઃખથી કટાળીને તેનાં નિમિત્તોને દૂર કરવા ખુચ્છા કરવી તે આર્ત્ત ધ્યાન છે, એમ સમજતા મુનિ નિમિત્તાદિના કે મંત્રતત્રાદિના ઉપદેશ ન કરે.] Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આમુ [૨૫૭ (૩૮૮) બાદ વાઉં હથળ, મર્ગ યાતÎ | રચામૂમિસંવત્ર, સ્થીપમુવિન્ગલ ૮-૧૨ અન્નયૂટ’=બીજાના માટે પાઉં=નેલુ' (બનાવેલું), ઉત્તરભૂમિમસેવŘ=વડી-લઘુનીતિ માટેની ભૂમિથી યુક્ત, તથા ફર્સ્ટ મુવિગ્નિબં=સ્ક્રીપશુપ‘ડકવિત હયગં=સ્થાનને ( ઉપાશ્રયને ) તથા સંચળામાં=શયનઆસનને મુનિ મન્ન=ભાગવે, (પર) એવા વસતિ ઉચ્ચાર–પ્રસવણુની સગવડ વિનાની હોય તેા આગાઢ પ્રસગે હાજત રાકવા વગેરેથી અસંયમ થાય. શયન-આસન વગેરે પણ પોતાના નિમિત્તે કરેલાં-ખરીદેલાં વગેરે દેાષિત ન વાપરે.] (૩૮૯) વિવેત્તા ૬ મવે સિગ્ગા, નારીળું ન હવે તું गिहिसंथवं न कुज्जा, कुज्जा साहूहिं संथवं ॥८- ५३॥ જો સિઙ્ગાસતિ (કાઇ કારણે) વિવિત્તા=અન્ય સાધુ વગરની (પોતે એકલા હાય, અથવા અનાચારી કાઈ ખીજો ) હાય તા ત્યાં નારીનું=સ્ત્રીઓને ૢ= ધ કથાજ્ઞ વેન સભળાવે. શિસિંથö=ગૃહસ્થાના પરિચય ન કરે, સાધુઓની સાથે પરિચય કરે, (૫૩) [એકલે હાય છતાં સ્ત્રીએને ધકથા કહે તે તેના બ્રહ્મચર્ય માં શંકા વગેરે થાય, માટે ઔચિત્ય સમજીને પુરુષને અને અન્યસાધુએ સાથે હોય તે સ્ત્રીએને પણ સંભળાવે ગૃહસ્થના પરિચયથી સ્નેહ-પ્રતિબ ધ-લઘુતાદિ દોષ થાય માટે તે વજ્ર વા અને સાધુના પરિચય કલ્યાણુમિત્રના ચેાગતુલ્ય હોવાથી સંયમમાં વૃદ્ધિ થાય માટે કરવા.] (૨૯૦) ના તપોબĀ, નિષ ગો મા एवं खु भयारिस्स, इत्थीविग्गहओ भयं ॥ ८- ५४ ॥ ૧૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ [દશ વૈકાલિક જેમ કુપોષ કૂકડાના બચ્ચાને નિત્ય ૪૪ બિલાડાથી ભય રહે, એ પ્રમાણે બ્રહ્મચારીને હુનિશે સ્ત્રીના શરીરથી ભય રહે. (૫૪). [‘શરીરથી ભય કહેવાનું કારણ એ છે કે સ્ત્રીને મૃતદેહ જેવાથી પણ રાગ થવાને સંભવ છે.] (૩૯૧) વિજ્ઞમિત્તિ ૧ નિશા, નારિ વા મુકકિં भक्खर पिव दट्टणं, दिट्टि पडिसमाहरे ॥८-५५।। નિત્તમત્તિકમાત્ર ચિલી, અથવા (સચેતન) સુગરિ=અલકારયુક્ત કે ઉપલક્ષણથી અલકારરહિત પણ નારીને નિક્ષg=જેવી નહિ. (કદાચ) દષ્ટિ પડી જાય તે હૂણં=જોઈને મનવાં પિત્ત=ભાસ્કરની (સૂર્યની જેમ (1) દષ્ટિને હિમારે પાછી ખેંચી લેવી. (૫૫) [સૂર્યની સામે દૃષ્ટિ જેડવાથી નેત્રનું તેજ હણાય, તેમ સ્ત્રીની સાથે દષ્ટિ જોડતાં આત્મતેજ (જ્ઞાનાદિ ગુણોની શક્તિ) હણાય છે અને મોહને (વિકાર) અંધકાર છવાઈ જતાં પિતાના કર્તવ્યનુંજાતિનું-કુળનું ભાન કે ભવિષ્યના સંકટોને ભય, કંઈ દેખાતું નથી.] (૩૯૨) સ્થપાયાઝિછિન્ન, 00નાવિવિઘં . अवि वाससयं नारिं, बंभयारी विवज्जए ॥८-५६॥ અધિક શું કહેવું? હાથ-પગથી સ્ક્રિનિં છેદાએલી, કાન-નાકથી-વિદg=કપાએલી, અને વાસસયંસે વર્ષની વૃદ્ધા પણ નારીને બ્રહ્મચારી વિવજ્ઞા=વજે, તેના પરિચયથી દૂર રહે, પછી રૂપવતી યુવતી માટે તો કહેવું જ શું? અર્થાત્ તેને પરિચય તો અવશ્ય વજે.) (૫૬) Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમુ] ૨૫૯ [ધનિક જેમ ચારાથી દૂર અને ચાકી-રક્ષણુપૂર્વક રહે, તેમ ચારિત્રરૂપી ધનવાળા મુનિ સ્ત્રીથી દૂર રહે અને સદા નવવાડારૂપી ચાકી–રક્ષણમાં રહે. એક વાના પણ ભંગ ન કરે.] (૩૯૩) વિગ્નતા ફસ્થિસંતો, વળીએ રસમોબળ । ; नरस्तगवेसिस, विसं तालउडं जहा ॥८- ५७॥ નદ્દા=જેમ તાજપુર =તાલપુટ વિત્ત=ઝેર (શરીરને) હાનિ કરે તેમ બત્ત વેત્તિપ્ત=આત્મહિતના ગવેષક (અથી) નરસ=પુરુષને (વાદિથી કરાતી) વિમૂસા=શરીરશાભા, સ્ત્રીના સ'સ' અને વળી રસમોક્ષનં-ઘી આદિ રસાવાળું અને સ્વાદિષ્ઠ ભેાજન (બ્રહ્મચર્ય ની) હાનિ કરે છે. (૫૭) [ઉપલક્ષણુથી ‘વસતિ’ આદિ એક પણ વાડની ઉપેક્ષા બહ્મચર્ય ના ધાત કરે છે. સ્ત્રીના સ ંભાગથી બ્રહ્મચર્યું ના ધાત થાય. તેમ વિકારી વિચાર માત્રથી પણ બ્રહ્મ ધવાય છે. વિભૂષા વગેરે પણ વિકારનાં ઉત્તેજક છે, માટે આત્માથી એ તેને વિશેષતયા વવાં જોઈએ. જેમ ધરને માલિક ઘરના બારણાથી ઘરમાં પ્રવેશ કરે છે અને ઝગારાઓ પણ એ જ બારી બારણાંથી ધરમાં પેસી ઠંગે-લૂટે છે, તેમ જે જે નિમિત્તેા શરીરને સુખ આપવાની બુદ્ધિએ સેવાય તે જ નિમિત્તોથી વિકારા પણ આત્મામાં પ્રગટ થઈને ચારિત્રધનને લૂટે છે.] (૩૯૪) વ૨સટાળ, પાત્હનિવેદન । } इत्थीणं तं न निज्झाए, कामरागविवटणं ॥८-५८॥ {fi=સ્ત્રીનાં તં તે ામાવિવgf=કામરાગને વધારનારાં મસ્તકાદિ =અલ્ગાને નેત્રાદિ વષઁñ= પ્રત્યગાને (ઉપાડગાદિને) સંબં=આકારને વાહજીવિગપેનિબં-સુંદર આલાપને (શબ્દોને) તથા પ્રેક્ષણને (કટાક્ષેાન), ન નિષ્ણા=ન જુએ. (૫૮) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ [ દશ વૈકાલિક હિને ઉદય હવાથી આત્માને એ જોતાં મૈથુનની અભિલાષા. થાય, માટે અહીં સ્ત્રીને જેવાને નિષેધ કરવા છતાં પુનઃ અંગ– ઉપાંગ-આકાર-શબ્દો કે કટાક્ષો જુદા જુદા નિષેધ્યા. કારણ કે એ એકમાં પણ એવું સામર્થ્ય છે કે બ્રહ્મચર્યને સર્વથા નાશ કરે. અહીં પુરુષપ્રધાન ઉપદેશ હોવાથી પુરુષને અંગે કહ્યું છે, તે પણ એના ઉપલક્ષણથી સ્ત્રીને પણ પુરુષને પરિચય વિભૂષા પ્રણતઆહાર વગેરે સઘળું તજવાનું સમજવું.] (૩૯૫) વિષાણુ મનુજોયુ, જેમ નામિનિલા ! __ अणिचं तेसि विनाय, परिणाम पुग्गलाण उ॥८-५९॥ તેક્ષિતે તે પુજારા યુગલોના અને શબ્દાદિ વિષયના રિમં વિવિધ રૂપાતરેને નિશં અનિત્ય વિના =જાણુને મજુનેસુમને (ઈન્દ્રિયને અનુકૂળ) શબ્દાદિ વિષયમાં =રાગને મિનિસાન કરે. (પ્રતિકૂળ શબ્દાદિમાં દ્વેષને પણ ન કરે) (૫૯) શિબ્દાદિ વિના મુદ્દગલનાં ક્ષણિક રૂપાંતર (મનોજ્ઞ હોય તે અમનોજ્ઞ અને અમનેઝ હોય તે મને જ્ઞ થતાં) પ્રત્યક્ષ દેખાય છે. એથી તેની અનિત્યતા-ક્ષણવિનશ્વરતાને જાણ મુનિ મનામાં રાગ કે અમને જ્ઞમાં ઠેષ ન કરે. જ્ઞાનીના જ્ઞાનનું આ જ ફળ છે એ વિના ગમે તેટલું જ્ઞાન પણ ભારભૂત છે, આત્માને ઉપકાર કરી શકતું નથી.] (૩૯૬) પાળ પરિણામે, તેfä ન વ તાં विणीअतण्हो विहरे, सीईभूएण अप्पणा ॥८-६०॥ (તે તે શબ્દાદિ વિષયના) પુદગલોના પરિણામે (રૂપાન્તર) =જે જે રીતે બદલાય છે ત€Teતે તે રીતે જાણીને (એ જાણવાથી) વિળીગણ્ તૃષ્ણથી રહિત Page #298 -------------------------------------------------------------------------- ________________ - - - - અધ્યયન આઠમું] ૨૬૧ (બનેલ મુનિ) સંતાપરૂપ અગ્નિના અભાવે લીમૂળ= ઉપશાન્ત થએલા પિતાના ૩qળા-આત્મા સાથે વિવિચરે-રમે. (૬૦) [દાહરગવાળાને ક્યાંય શાન્તિ મળતી નથી તેમ સંતાપથી (કલેશ-સંતાપ-ચિંતા-ખેદ વગેરેથી) બળતા આત્માને બાહ્ય વિધ્યાદિની કે અત્યંતર જ્ઞાનાદિ સમ્પત્તિ હોવા છતાં ક્યાંય ચેન પડતું નથી, સતત દુઃખને અનુભવ થાય છે. આ સંતાપ વિષયોમાં મિયા રાગ-દ્વેષ થવાથી થાય છે. પુના સારા-ખોટાપણાનું યથાર્થ જ્ઞાન થતાં વિષયોની અભિલાષા તૂટે છે અને તેથી કષાયો ઉપશાન્ત થાય છે. વિષયના રાગથી ઉદ્ભવતી વિવિધ ઈચ્છાઓને નાશ થયા પછી દેહના આરોગ્યની જેમ ઉપશમભાવરૂપ આત્માના આરોગ્યને અનુપમ (સાંસારિક સર્વ સુખોના આનંદથી પણ અધિકતર) આનંદ અનુભવતો આત્મા સર્વ સંગ(ઈચ્છાઓથી) રહિત થઇ આત્મામાં (ગુણામાં) રમે છે.] (૩૯૭) કારૂં દ્વાણું નિવરતો, પરિવાયાપાપુરમ | तमेव अणुपालिज्जा, गुणे आयरिअसंमए ॥८-६१॥ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવા માટે સદ્ધા=જે શ્રદ્ધા વડે (અવિરતિરૂપ કાદવમાંથી) નિરવંતોકનીકળે અને ઉત્તમં=શ્રેષ્ઠ પરિસાયટૂi=પ્રવજ્યારૂપ અન્ય પર્યાયસ્થાનને (વિરતિ ગુણસ્થાનને ) પા, તમેવ=તે જ શ્રદ્ધાને પ્રયત્ન પૂર્વક પશુપઝિન્ના પાલન કરે. કયા વિષયમાં શ્રદ્ધાનું પાલન કરે ? તે કહે છે સાચરિકસંમg= તીર્થકરાદિને સંમત એવા ચારિત્રને મૂળ અને ઉત્તર "=ગુણેમાં, (એ શ્રદ્ધાને સ્થિર કરે) અર્થાત ગુણવૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરે. (૬૧) Page #299 -------------------------------------------------------------------------- ________________ દ્વરા વૈકાલિક [ચારિત્રગુણ જ સયમનુ` સાધ્ય છે, એનાથી જ સંસારનાં સર્વ દુ:ખાતે નાશ કરી શકાય છે, વગેરે ચિંતન દ્વારા શ્રદ્દાને અખંડ બનાવે અને વિષયાદિ જડભાવામાં સુખની શ્રદ્ધા ન કરે.] હવે આચારપ્રણિધિનું ફળ કહે છે(૩૯૮) તત્ત્વ ત્રિમં સંગમનોય ૨, सज्झायजोगं च[स] सया अहिट्ठिए । सुरे व सेणाह समत्तमाउहे, अलमप्पणो होइ अलं परेसिं ॥८- ६२ ॥ ખાર પ્રકારના રૂમ તત્ત્વ-આ તપને તથા ( પૃથ્વી– કાયાદિ જીવાની રક્ષારૂપ) સ'યમ યાગાને અને (વાચનાદિ) સ્વાધ્યાયયાગને સા=સદા અિિટ્વ=આચરતા (તે તે તપ વગેરેમાં સ્થિર અનેલેા) F=તે મુનિ સેના-ચતુરઙગી સેનાવડે સુરેવ-શૂર-વીર-ભટ સમ અને તેમ (ઇંદ્રિચાના વિષયાથી અને કષાયાથી ઘેરાએલા પણ) તપ વગેરે સમત્તમા દે=સમસ્ત શસ્રોવાળા તે ભાવશસ્ત્રોથી વ્પનો= પેાતાના (રક્ષણ) માટે સમર્થ અને સિ= બીજાઓને માટે પણ જીરું-સમથ દો=થાય છે. (૬૨) ૧૬૨ [અહીં તપમાં સ્વાધ્યાય અતર્ગત છતાં ખાર પ્રકારના તપમાં તેનુ પ્રધાનપણું જણાવવા માટે પુનઃ જુદા કહ્યો છે. આ તપ, સંયમ અને સ્વાધ્યાયરૂપ શસ્ત્રોથી આત્મા અનાદિ વિષય-કષાયાની વાસનાના ચૂરા કરી પોતાનું (ગુણાનું) રક્ષણ અને પોતાનું રક્ષણ કરવામાં સમર્થ થવાથી બીજાઓનુ` પણુ રક્ષણ કરી શકે છે. એથી એમ સૂચવ્યું કે જે પેાતાના સંયમમાં અસમર્થ હોય, તે બીજાઓના સંયમની રક્ષા માટે પ્રાયઃ અસમર્થ નીવડે છે, માટે પાપકારની વૃત્તિવાળાએ પણુ Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન આઠમું] સ્વઉપકારનું લક્ષ્ય મુખ્ય રાખવું જોઈએ. સ્વઉપકારથી જ સાચે પરોપકાર થાય છે.] (૩૯૯) સાથસારથ તરફળો, શાવમાઘરણ તવેયરસ विसुज्झई जंसि मलं पुरेकडं, समीरिअं रुप्पमलं व ગોળા ૮-દ્રા = સિ=કારણ કે સ્વાધ્યાયરૂપ ઉત્તમ ધ્યાનમાં રક્ત, તારૂળ =સ્વપર રક્ષક, (લબ્ધિઆદિ કોઈ બાહ્ય ઈચ્છાઓના અભાવે) વાવમાવસ શુદ્ધ ચિત્તવાળા અને બાર પ્રકારના તપમાં યથાશકિત ચરત=રા આતમાને પુરેવાપૂર્વકત મરું કર્મરૂપ મેલ ગોળા= અગ્નિવડે સમરિબં= પ્રેરિત (હટાવેલા) જવામરું ઘ=રૂપાના મેલની જેમ વાર્ફ દૂર થાય છે. (૬૩) [સ્વાધ્યાય શુભ ધ્યાનનું પ્રબળ કારણ હોવાથી અહીં ઉપચારથી સ્વાધ્યાયને ધ્યાન કહ્યું છે. કારણ કે સ્વાધ્યાયથી મન વચન કાયાની અકુશળ વૃત્તિઓને રાધ થવા સાથે નવા નવા રંગરૂપ કુશળ પ્રવૃત્તિઓ પ્રગટે છે.] (૪૦) છે તારિણે સુવાવહૈ નિgિ, सुएण जुत्ते अममे अकिंचणे । विरायई कम्मघणमि अवगए, कसिणब्भपुडावगमे व चंदिमि त्ति-बेमि ॥८-६४॥ તે (ઉપર કહ્યા પ્રમાણે આરાધના કરત) દુઃખને સહન કરનારો, જિતેન્દ્રિય, " કુત્તે શ્રુતજ્ઞાનથી યુક્ત, Page #301 -------------------------------------------------------------------------- ________________ [ દશ વૈકાલિક મમેકનિમમ (મેહ રહિત) અને વિવેકદ્રવ્યભાવ કિચન રહિત તારિણે તે આત્મા તેનાં લગ્ન મ= કર્મરૂપ પડળ (વાદળો) વર=દૂર થતાં (આકાશનાં વાદળ દૂર થવાથી) ચંદ્ધિને વરચંદ્ર શેભે તેમ વિરાટ શોભે છે. ત્તિ -એમ હું કહું છું. (૬૪) દિવ્યથી ધનધાન્યાદિ નવવિધ પરિગ્રહથી અને ભાવથી કપાયાદિ અત્યંતર ગ્રન્થીથી રહિત તે દ્રવ્ય-ભાવ અકિંચન સમજેવો.] આ અધયયનમાં આત્મવિશુદ્ધિ માટે બતાવેલા કેમિક ઉપારૂપ આચારોથી ઉત્કટ પણ રાગ-દ્વેષાદિ અતરંગ શત્રુઓનો નાશ થઈ શકે છે, એમ આમાર્થીને સમજાય અને રુચે તેવું ૨૫ વર્ણન સ્વ-વ ક્ષયેશમાનુસાર સમજાય તેવું હોવા છતાં સૂક્ષ્મ ચિંતનથી વિશિષ્ટ બંધ થાય તેવું છે. समत्तमममज्झयणम् । આઠમું અધ્યયન સમાપ્ત, Page #302 -------------------------------------------------------------------------- ________________ નવમું વિનયસમાધિ અધ્યયન [ સાતમા અધ્યયનમાં વચનશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું, તે વચનશુદ્ધિ આચારમાં સ્થિર હોય તેને જ પ્રાપ્ત થાય, આચારબળ વિના તે પ્રાપ્ત થવી દુર્લભ હોવાથી આઠમા અધ્યયનમાં આચારમાં સ્થિર થવા જણાવ્યું. એ આચારસ્થિરતા વિનય વિના પ્રગટતી નથી, માટે હવે આ નવમા અધ્યયનમાં વિનયનું સ્વરૂપ વર્ણવી તેના બળે આચારમાં આત્મસમાધિ પ્રગટાવવાના ઉપદેશ કરેલા છે, માટે તેનું નામ વિનયસમાધિ છે. એ રીતે પૂર્વ અધ્યયનની સાથે નવમા અધ્યયનના સબંધ સમજવા. વિનય એટલે પાતે માન મૂકીને બીજાને માન આપવું સન્માનનું દાન કરવું' એમ અપેક્ષાએ કહી શકીએ તેા વિનય ઔદાર્ય વિના કરી શકાય નહિ. બાહ્ય સમ્પત્તિરૂપ ધન ધાન્યા દિનાં મેટાં દાન કરવાં જેને સહેલાં છે, તેને પણ સન્માનનુ દાન કરવું દુષ્કર છે. કારણ કે બાહ્ય સમ્પત્તિના દાનમાં માન મૂકવું પડતું નથી, અર્થાત્ પોતાનું માન એછું થતું નથી, ઉલટુ વધે છે, વિનયમાં પેાતાનું માન જતું કરી અન્યનું માન વધારવાનું હોય છે. સામાન્યતયા મનુષ્ય માનના અથી હોય છે, માન મેળવવા વિવિધ કો વેઠે છે, વહાલી વસ્તુઓ પણ આપી શકે છે અને ખીન માટા લાભને પણુ જતા કરી શકે છે. પ્રાય: મેાટા ગણાતા માણસા પણ ખીજાને માન આપવામાં કૃપણુ હાય છે. એક રાજા ખીજા રાજાની સામે યુદ્ધ ખેલે, યુદ્ધમાં અનેક મનુષ્યા વગેરેના નાશ થાય, રાજ્ય ગુમાવે, જંગલમાં નાસી છૂટે, પણ હાર કબૂલ કરી શકતા નથી. શાસ્ત્રકારે પણ ચારે ગતિના જીવામાં મનુષ્યને સૌથી અધિક માની કહે છે. સમ્યગ્ જ્ઞાન વિનાના અજ્ઞાનીને ખીન્નના વિનય કરવામાં પેાતાની માનહાનિ થતી દેખાય છે, તેથી તેને વિનય કરવા દુષ્કર બને છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ખીજી બાજુ વિચારતાં વિનય વિના એક સાચા સ્વરૂપમાં પ્રગટ થતા નથી અને પ્રગટે તે કરી શકતા નથી. આ સામાન્ય હકીકત નથી, પણ પરમ સત્ય છે. માટે જ શાસ્ત્રકારાએ વિનયને સર્વ ગુણાનું મૂળ કહ્યુ છે. સર્વ ગુણ્ણા વિનયથી જ પ્રગટે છે અને પરપરાએ વિનયથી મેાક્ષ (સ દુઃખાને નાશ અને સર્વ સુખાની પ્રાપ્તિ) પણ થાય છે. વિનય વિનાના ગુણા ઠગારા નીવડે છે અને આખરે નાશ પામે છે. [દશ વૈકાલિક ન્હાના પણ ગુણુ આત્માને ઉપકાર અજ્ઞાની મનુષ્યને જે કંઈ સુખના અનુભવ થાય છે તે પ્રાયઃ આભિમાનિક હોય છે, હું નાની છેં, સુખી છું, તપસ્વી છું, યશસ્વી છું, મેટા છું,' વગેરે અર્હત્વનાં અને મમત્વનાં જ વિવિધ રૂપો છે. તેના આનંદ એ સાચેા આનંદ નથી, પણ કૃત્રિમ છે. છતાં અજ્ઞાની તેને સાચા માની લે છે, એનાથી ફુલાય છે અને ભાભવ ખુવાર થાય છે. એથી વિરુદ્ધ જ્ઞાની પુરુષ ગુણસમ્પત્તિના સ્વાભાવિક આનંદ અનુભવે છે. આ સ્વાભાવિક આનંદમાં અભિમાન હોતું નથી, પણ નિરભિમાનતા હોય છે. આ નિરભિમાનતા વિનયથી પ્રગટે છે, વિનયથી અખડ રહે છે, વિનયથી વધે છે, વિનયથી શાભે છે અને વિનયના બળે મેાક્ષ પર્યંન્તનાં સુખ આપે છે. એ કારણે સાચા નાની ગમે તેટલી બાહ્ય સમ્પત્તિ મળે કે અભ્યન્તર ગુણસમ્પત્તિ પ્રગટે તા પણ વિનયને તજી શકતા નથી. ઊલટુ જેમ જેમ સમ્પત્તિ વધે તેમ તેમ તેનામાં વિનય વધે છે અને એ વિનયના બળે બાયઅભ્યન્તર સમ્પત્તિના સહકારથી સર્વ કર્મોના નાશ કરી શકે છે. મનુષ્યમાં માન અધિક હોય છે, તેમ સમજપૂર્વક (સ્વાધીનપણે ) માનને તજવાની અને બીજાએને માન આપવાની ( વિનય કરવાની) શક્તિ પણ વસ્તુતઃ મનુષ્ય જીવનમાં જ પ્રગટી શકે છે, માટે મનુષ્ય મુકિતનેા અધિકારી છે, મનુષ્ય જન્મ સિવાય અન્ય ગતિમાંથી જીવ મુકિતને પામી શકતા નથી તેમાં આ પણ કારણ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું] સ્થૂલદષ્ટિએ જોતાં વિનય કરવામાં બીજાને માન અપાતું દેખાય છે, પણ વસ્તુતઃ તેમ નથી, વિનય કરવાથી પોતાનું માનમહત્ત્વ વધે છે, આત્મસમ્પત્તિને વિકાસ થાય છે અને શિષ્ટ લેકમાં તે મહાપુરુષ તરીકે લેખાય છે એટલું જ નહિ તે મહાપુરુષ બની જાય છે. અનેક આત્માઓ તેને આશ્રય-શરણું સ્વીકારે છે. અને તે સર્વને માગે દેરવાની-સુખી કરવાની શકિત વિનીતમાં પ્રગટ થાય છે. વગેરે જેવી વિશિષ્ટતા છે કે વિનયગુણને યથાર્થ સ્વરૂપે વર્ણવવાની શકિત મનુષ્યમાં હોતી નથી. વૈરીને પણ વશ કરવાની શકિત વિનયમાં છે. શાસ્ત્રમાં વિનયનું વર્ણન વિવિધ રીતે કરેલું છે, તે સઘળું અહીં કરી શકાય તેવું નથી. છતાં બાળ જીવોને ઉપકારક થાય તે રીતે વિનયનું ટુંકું પણ સુંદર વર્ણન ગ્રન્થકારે આ અધ્યયનમાં કરેલું છે, તેને આત્માથી ભવ્યજીવો યથામતિ સમજે અને જીવનમાં પ્રગટાવી માનવભવમાં પણ સર્વશ્રેષ્ઠ સાધુધર્મને પામીને આત્મકલ્યાણ સાધે એ કર્તવ્ય છે. મનુષ્ય માત્રને સાચે શણગાર વિનય છે, તે સાધુતા જેવા ઉચ્ચપદે રહેલા આત્માને માટે તે કહેવું જ શું ? રાયસિંહાસનાધિરૂઢ ચક્રવતી પિતાની છ ખંડની ઋદ્ધિથી જેટલે ભક્તિ નથી તેથી અધિક શભા ગુરુની સામે નતમસ્તકે ઉભો રહેલો વિનીત. સાધુ પામે છે. રાજા મહારાજાઓ પણ સાધુઓને નમે છે તેનું એ પણ કારણ છે કે સાધુમાં જે વિનય હોય છે તે દેવ-દાનમાં કે રાજા-મહારાજાઓમાં પણ દુર્લભ છે. દ્રવ્યવિનય અને ભાવવિનય એમ વિનયન બે પ્રકારે પડે છે. તેમાં નેતર, સુવર્ણ વગેરે જે વસ્તુઓ નમે, વાળી વળે. તે તે વસ્તુઓને દ્રવ્યવિનય સમજો. ભાવવિનયના પાંચ પ્રકારે છે–૧ લેકનું આવજન, ઔચિત્ય, વગેરે કરવા માટે લેાકને અનુસરવું, અર્થાત ઊભા. થવું, હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને પ્રજવા, કે વૈભવને Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ [દશ વૈકાલિક અનુસારે ઇષ્ટ દેવની પૂજા વગેરે કરવું, તે લકેપચાર વિનય, ૨ધન મેળવવા માટે રાજા, શેઠ વગેરેને વિનય કરવો તે અર્થવિનય, ૩-કામવાસનાને વશ થઈ વેશ્યા, પરસ્ત્રી કે સ્વત્રી વગેરેને અનુકુળ કરવા વિનય કરવો તે કામવિનય, ૪-ભયથી તે તે વ્યક્તિને વિનય કરવો તે ભયવિનય, અને ૫-મોક્ષ માટે વિનય કરવો તે મેક્ષવિનય, તેમાં લેકોપચાર વિનય ઔચિત્યરૂપ છે, બાકીના ત્રણ મેહના ઉદયરૂપ હોવાથી અહિતકર છે. અને ક્ષવિનય આત્માને સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર હોવાથી ઉપાદેય-આત્માને ઉપકારક છે. આ મેક્ષિવિનયના પાંચ પ્રકારે છે. જિનેશ્વરોએ સર્વ ભાવોને જે જે સ્વરૂપે જણાવ્યા છે તેને તે તે રીતે સત્ય માનવા તે પહેલો કશનવિનય, આત્મોપકારક જ્ઞાનને ભણવું, ગણવું અને તેને અનુસારે સર્વ કાર્યો કરવાં, કે જેથી નવાં કર્મો ન બંધાય અને જૂનાં છૂટી જાય તે બીજે જ્ઞાનવિનય, આઠ પ્રકારનું પૂર્વે બાંધેલું કર્મ હલકું-ઓછું થાય અને બીજું નવું સંસારવર્ધક કર્મ ન બંધાય તે તે પ્રકારની ક્રિયારૂપ ચારિત્રમાં પ્રયત્ન કરવો તે ત્રીજો ચારિત્રવિનય, જે જે તપથી અજ્ઞાન ટળે અને આત્મા મોક્ષની નજીક થતું જાય તેવા તે તે તપને આચરવામાં દઢનિશ્ચયી થવું તે ચોથે તપવિનય, અને મન વચન કાયાના યોગોને ઉચિત માર્ગે જોડવા અને પૂજ્યપદની અશાતના ન કરવી એ બે પ્રકારે પાંચમો ઉપચારવિનય જાણો. આ ઉપચાર વિનયમાં કાયિકવિનય આઠ પ્રકારનો, વાચિક ચાર પ્રકારને અને માનસિક બે પ્રકારનું છે. કાયાથી પૂજ્યોની સામે ઊભા રહેવું, બે હાથ જોડવા, આસન આપવું, ગુરૂઆદેશને અનુસરવાને અભિગ્રહ કરવો, વન્દન કરવું, વિધિપૂર્વક સેવા કરવી, આવતાની સામે જવું અને જતાની પાછળ વળાવવા જવું, એ આઠ પ્રકારે વિનય થાય, પરિણામે હિતકર, થોડા અક્ષરોમાં મિત, સદ્દભાવ પૂર્વક, કમળ અને વિચારીને બોલવું તે ચાર પ્રકારે વચનથી થાય અને આ વગેરે દુષ્ટ ધ્યાનના ત્યાગરૂપ અકુશળ મનને નિષેધ તથા Page #306 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું) ૨૬૯ ધર્મ–શુકલ ધ્યાનરૂપ કુશળ મનની ઉદીરણા, એમ બે પ્રકારે માનસિક વિનય જાણવો. આ ઔચિત્યવૃત્તિરૂપ ઉપચાર વિનય છદ્મ સ્થાને પિતાનાં કર્મો ખપાવવા માટે પ્રાયઃ પિતાનાથી અધિક ગુણવાન પ્રત્યે કરવાનો હોય છે અને કેવળીને જ સ્વયં કર્મો ખપાવવાનાં હોવાથી તે અન્યનું ઔચિત્ય નહિ કરવારૂપે હોય છે. અનાશાતનારૂપ ઉપચાર વિનય બાવન પ્રકારે કહે છે, તે તીર્થકર, સિદ્ધ, કુળ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણી, એ તેર પૂજ્યભાવોની અનાશાતના, બાભકિત, હાર્દિક બહુમાન અને તેઓની પ્રશંસા એમ ચાર ચાર પ્રકારે કરવાથી બાવન પ્રકારે થાય છે. આ ઉપર કહ્યો તે ક્ષવિનયથી આત્માએ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ચારમાં સમાધિ એટલે પ્રશસ્ત અધ્યવસાયો કેળવવા–પ્રગટાવવા એ તેનું કર્તવ્ય છે. માટે આ અધ્યયનમાં વિનય દ્વારા સમાધિ પ્રાપ્ત કરવાને ઉપદેશ કરેલો છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશા (પેટા વિભાગો) છે, તેમાં પહેલામાં આચાર્યાદિના વિનયનું વિધાન તથા વિનય કરવાનાં-નહિ કરવાનાં શુભ-અશુભ પરિણામે ઉદાહરણ પૂર્વક જણાવે છે.] - ઉદેશે પઢમે (૪૦૧) શંમા વ ા ૨ મપાયા, गुरुसगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो, फलं व कीअस्स वहाय होइ ॥९-१-१॥ થંમા=માનથી, અથવા વોટ્ટા-કોધથી (અક્ષમાથી), મથqમાથા માયાથી અથવા પ્રમાદથી (સાધુ) ગુફTr= Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ [ દશ વૈકાલિક ગુરુની પાસે (આસેવનાશિક્ષારૂપ) વિનયને જ્ઞ સિવ= શીખતા (મેળવતા) નથી, સો ચેવ=તે જ અવિનય તÆ=તે સાધુને (જેમ) છીબલ=વશવૃક્ષનું ફળ (વંશના) વાચ= નાશ માટે થાય તેમ તેને અમૂમાવો-અભૂતિભાવરૂપ (ગુણસમ્પત્તિના અભાવ-દરિદ્રતારૂપ) દ્દો-થાય છે. (૧–૧) [સાધુએ જ્ઞાન અને વિનય ગુરુ પાસેથી શીખવાં તે ગ્રહણુશિક્ષા અને આસેવનશિક્ષા કહેવાય છે. અહીં કહેલા માન-ક્રોધમાયા અને પ્રમાદ વિનયના ધાતક કહેવાથી તેવા દોષવાળા ગુરુ પાસે આસેવન શિક્ષા લઈ શકે નહિ તેથી નિધનની જેમ ગુણથી તે રિદ્ર જ રહે અને ગુણના અભાવે જીવન નિષ્ફળ ને, નાશ થાય. જેમ વાંસને ફળ આવે એટલે વાંસના નાશ થાય છે તેમ જીવમાં પ્રગટેલા દાષા જ તેના જીવનના (ભાવપ્રાણાના) નાશ કરે છે. તે તે ઉચ્ચાતિ– કુળ વગેરેના નિમિત્તે પ્રગટેલા મદથી હું એને કેમ નમું' એમ માનથી, કાઈ પ્રસંગે ગુરુએ કઠાર વચન કહેવાથી કે સારણા-વારાદિ કરવાથી થએલા ખેદ, સંતાપ કે અક્ષમા વગેરે ક્રોધથી, ‘મારું શિર દુઃખે છે, શૂલથી પીડા થાય છે' વગેરે કપટ કરવાથી અથવા નિદ્રા, વિકથા વગેરે પ્રમાથી તેમ થવાના સંભવ છે. તેમાં પણ માની વિનય ન કરે ત્યારે ગુરુ સારણા-વારણાદિ કરે અને તેથી ક્રોધ પ્રગટે, પછી વિનય ન કરવાના બચાવમાં કપટ કરે અને વિનયના અભાવે નિદ્રા-વિકથાદિ પ્રમાદ પણ થાય. એમ માન વગેરે તે તે ક્રમે પ્રગટતા હોવાથી અહીં એ ક્રમ જણાવ્યા છે. ગૃહસ્થને ધનસમ્પત્તિની જેમ સાધુને ગુણસમ્પત્તિ એ જ સાચું ધન છે, વિનયના અભાવે તે ન મળવાથી સાધુ દરિદ્ર (ગુણુહીન) રહે અને એ ગુણુહીનતા જ (ઉપલક્ષણથી અવગુણા જ) તેના જન્મને નાશ કરે-નિષ્ફળ બનાવે, માટે આત્મા એ ગુરુની આગળ માન મૂકીને વિનય કરવા-શીખવા જોઇએ. Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું) (૪૦૨) જે સાવિ મં િરિ ગુરુ વિરૂત્તા, डहरे इमे अप्पसुअत्ति नचा । हीलंति मिच्छं पडिवज्जमाणा, ત્તિ વાતાયા તે ૨-૧–રાા ને ભાવિકજે કઈ પણ (ક્ષુદ્રપ્રકૃતિવાળે સાધુ) "=ગુરુને (પિતાના આચાર્યને) મંત્તિ “સંદ છે એમ વિરૂત્તા=જાણીને, અથવા રુ =આ ન્હાના (વયથી લઘુ) છે, કે અવકુત્તિ=અપકૃતવાળા છે, એમ ના= જાણીને તેઓની અંતિ=અવહેલના કરે છે, તેeતે સાધુઓ મિરછું પરિઝમાળા=મિથ્થાબુદ્ધિને પામેલા (“ગુરુની હીલના નહિ કરવી” એ તત્ત્વને નહિ સમજતા) ગુરુની આશાતનાને કરે છે. (૧-૨) . [કોઈ અલ્પબુદ્ધિવાળાને પણ સૌભાગ્ય વગેરે બીજા ગુણેની વિશિષ્ટતાને કારણે આચાર્યપદે સ્થાપ્યા હોય, અન્ય યોગ્ય સાધુના અભાવે કે બીજા કારણે પણ વયથી ન્હાના કે અપશ્રતવાળાને આચાર્યપદ આપ્યું હોય, તેને કોઈ અભિમાની શુદ્ધ સાધુ “હે બુદ્ધિમાન , હે વયેવૃદ્ધ, હે બહુશ્રુત વગેરે કહી હાંસી કરે અથવા “હે મબુદ્ધિ, હે બાળ, હે અણપઢ' વગેરે કહી અપમાન કરે તે ગુરુની એવી ઘેર આશાતના કરવાથી તેનું ભવભ્રમણ વધી જાય. માટે આશાતના કરવી નહિ. છેડા પણ સાચા ગુણવાળો કદી કોઈનું અપમાન, નિન્દા વગેરે કરતો નથી. કેઈ ગ્યને દેખીને પણ કર્મના વિપાકને અને તેની ભાવદયાને ચિતવે છે. જેને અયોગ્ય ખટકે છે તે સ્વયં અગ્ય હોય છે, માટે આત્માથીએ કેઈનું અપમાન-નિન્દા-હીલના વગેરે કરવું નહિ, એવા દુષ્ટ વિચારો થાય તે પણ તે પિતાની જ ખામ-દુષ્ટતા સમજવી.] Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ [દશ વૈકાલિક યોગ્ય સાધુ એવી આશાતના નથી કરતા, પણ એમ વિચારે છે કે – (૦૩) ઘા મંઢા વિ મયંતિ ને, डहरा वि अ जे सुअबुद्धोववेआ । आयारमंतो गुणसुट्टिअप्पा, जे हीलिआ सिहिरिव भास कुज्जा ॥९-१-३॥ કર્મની વિચિત્રતાથી પપ્રકૃતિથી (સ્વભાવે) માવિકસબુદ્ધિરહિત પણ છે કેાઈ (વયથી વૃદ્ધી હોય છે =અને વિવયથી લઘુ પણ ને કેાઈ સુયુદ્ધોવા=સદ્દબુદ્ધિવાળા (અર્થાત્ શ્રુતજ્ઞાનથી પરિકમિતનિર્મળ બુદ્ધિવાળા) તથા ભવિષ્યની અપેક્ષાએ વર્તમાનમાં લઘુવય હોવાથી શ્રુત અને બુદ્ધિથી અ૫ હેવા છતાં લાચારમંતો જ્ઞાનાદિ પાંચે આચારમાં પ્રવીણુ અને (ગછને માટે ઉપધિ આદિને સંગ્રહ કરે, સારણવારણાદિ કરવું, વગેરે) સુqિ=ગુણેમાં સ્થિર પરિણામવાળા હોય છે. (માટે તેઓની હીલના કરવી જોઈએ નહિ. કારણ કે) સિદિરિ=અગ્નિની જેમ રીસિંગા=હેલના કરાએલા =જેઓ માત=ભસ્મસાત ગુજ્ઞા કરે છે. (૧-૩) [જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમાનુસારે અને સદાચારે મેહનીય કર્મને ક્ષયપશમને અનુસાર પ્રગટે છે, ઉમ્મર સાથે તેને આવશ્યક સંબંધ નથી. જો કે, મતિ-બુતજ્ઞાન ઈન્દ્રિયજન્ય હોવાથી ઈન્દ્રિયનું બળ તેમાં આવશ્યક છે, તે પણ મુખ્યતયા જ્ઞાન આત્માને ગુણ હોવાથી ક્ષયપશમના પ્રમાણમાં તે પ્રગટે છે. એ કારણે ઉમ્મર Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ૦૧] ૨૭૩ મેાટી અને શરીર બલવાન છતાં ક્ષયાપશમ મંદ હાય તા જ્ઞાન આપ્યું પણ હાય અને ઉમ્મર એછી અને શરીર નિબળ છતાં ક્ષયાપશમ તીવ્ર હોય તેા વધારે પણ હેાય, સદાચારના જ્ઞાન સાથે સંબંધ છતાં કાઈ ઉત્તમ જીવને મેાહનીયકમ ના ક્ષયેાપશમ વિશિષ્ટ હાવાથી વિષય કષાયાની મંદતાને કારણે જ્ઞાન એછું છતાં સદાચારી પ્રત્યે વિશેષ આદર પણ હોય. એમ તે તે ગુણા કર્મોની લઘુતાને આશ્રયીને કાઇમાં ઘેાડા તે કાઇમાં વિશેષ પણ હોય, માટે ઉમ્મરથી ન્હાના કે જ્ઞાનબુદ્ધિથી ન્યૂન પણ કાઈ ચારિત્રગુણની વિશિષ્ટતાને કારણે આચાર્ય – પદને યાગ્ય હોવાથી આચાર્ય થયા હેાય તેની હીલના ન કરવી જોઈએ, એમ ઉત્તમ સાધુ સમજે છે. એટલું જ નહિ, આચાર્ય ઉત્તમ હોવાથી કાઈનું અહિત કરે નહિ, તેા પણ તેની આશાતના કરનારા સ્વયં આશાતનાજન્ય પાપકમ થી પોતાના જ્ઞાનાદિ ગુણાને બાળીને ભસ્મસાત્ (નાશ) કરે છે. અગ્નિને અડપલું કરનારા પોતાના દેષથી જ બળે છે, અગ્નિને હું બાળી નાખુ'' એવી બુદ્ધિ હોતી નથી, તેમ ઉત્તમ આત્માએ કાઈ અપરાધીનું પણ અહિત કરતા નથી, છતાં અપરાધ કરનારને હાનિ થાય છે. તેમ આચાર્યની પણ આશાતના કરનાર સ્વયં ગુણુભ્રષ્ટ થાય છે, એમ સમજીને આશાતના કરે નહિ.] એ અને ઉદાહરણથી વિશેષતયા સમજાવે છે કે(૪૪૦) મૈં આવિ નાનું કદ્દર તિ ના, आसाय से अहिआय हो । દો | एवायरिअपि हु हीलयं तो, निअच्छाई जाइपहं खु मंदो ॥९-१-४ ॥ ને શ્રાવિ=જે કાઈ પણ (અજ્ઞપુરુષ) નö=સર્પને હર્દ=બાળ (નાના) છે, ત્તિ નચા=એમ જાણીને બાલાચ= આશાતના (ઉપદ્રવ) કરે, સૈ=તેને (તે સર્પ) દ્દિબાય= ૧૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ - - ૨૭. [ દશ વૈકાલિક અહિતકર (પ્રાણઘાતક) થાય છે, gવ=તે પ્રમાણે (કારણ વશાત્ અપરિણુતવય કે અ૯પજ્ઞાનવાળાને પણ આચાર્યપદે સ્થાપ્યા હોય તેવા) ભાવરિ પિ આચાર્યને પણ સ્ત્રચંતોહિલના કરનારે મંદો=અજ્ઞાની હુ નિશ્ચ (બેઈદ્રિયાદિ હલકી) કારૂપદુંજાતિમાં ઉત્પન્ન થવાના માર્ગે નિરજીત્ર નીકળે છે (પ્રયાણ કરે છે), અર્થાત્ સંસારમાં ભમે છે. (૧-૪) [પુણ્યવાનના પુણ્યને સહન નહિ કરનાર–એને તેજપ કરનારે વસ્તુતઃ ઉચ્ચસ્થાને જીવવા માટે અયોગ્ય હોય છે, નીચી ગતિમાંહલકી જાતિમાં જીવવાની યોગ્યતાવાળો હોય છે. એ કારણે તેને તેજેટૅપ કરવાથી નીચગોત્ર વગેરે અશુભ કર્મોને બંધ થાય છે અને એના પરિણામે પુનઃ તે હલકા જન્મને પામે છે. જે બીજાના મહત્વને સહન કરી શકે–માન આપી શકે તે જ મહાન બનવા યોગ્ય હોય છે, એથી વિપરીત મોટાઓને માન-સન્માન આપી શકે નહિ તે પોતે જ અગ્ય બનતું જાય છે. નિશ્ચયથી પિતાને મહાન બનાવવા બીજને વિનય કરવા કહ્યું છે, તેમ નહિ કરનારો પિતાને હલકે બનાવે છે. આ અટલ સિદ્ધાન્તને અનુસરીને અહીં કહ્યું કે આચાર્ય જેવા મહાન આત્માની આશાતનાથી હલકી જાતિમાં ઊપજે છે.] સર્ષમાં અને આચાર્ય માં મેટું અંતર જણાવે છે– (૪૦૫) રાસવિલો વા રિ પ મુદ્દો, - જિં નવનાલાડ પરંતુ યુઝા? आयरिअपाया पुण अप्पसन्ना, __ अबोहि-आसायण नत्थि मुक्खो ॥९-१-५॥ વરં બીજા પ્રત્યે સુકો અત્યંત રોષે ભરાએલો વિ=પણ મારી વિનો સર્ષ નીવનારા પ્રાણેના નાશથી Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમુ’-ઉ૦ ૧] ૨૭૫ =અન્ય વિ નુ યુના ?–શું કરે ? અર્થાત્ કંઇ ન કરે, માત્ર એક જ જન્મમાં પ્રાણ લે ! પુ=પુન: (આશાતના a! કરવાથી) વ્યપક્ષના=અપ્રસન્ન થયેલા (આશાતના કરનારને કુપાત્ર જાણી અનુગ્રહ નહિ કરતા) આયરિલાયા=આચાય - ભગવત પણ લોğ=અબાધિને (આશાતનાથી બાંધેલા મિથ્યાત્વકના ઉદયના ખળે સમ્યક્ત્વથી વંચિત) કરે છે. માટે ગુરુની આજ્ઞાયન=આશાતનાથી મુછ્યો માક્ષ (સંસારના અંત) નૈસ્થિ થતા નથી. (૧-૫) (४०६ ) जो पावगं जलिअमवकमिज्जा, आसविसं वा विहु कोवइज्जा | जो वा विसं खाय जीविअट्ठी, सोमाssसायणया गुरूणं ॥९-१-६ ॥ નો=જે (કાઇ) નહિf પાવના=સળગેલા અગ્નિને અવનિકના=સ્પશીને ઉભા રહે, અથવા બીવિત=સર્પને જોવન=કુપિત કરે, અથવા જે નવિસટ્રી=જીવવાના અી (જીવવા માટે) ઝેરને લાચ=ખાય, છ્તોત્રમા=એ ઉપમા ગુળગુરુએની સાયનચા=આશાતના વડે સમજવી. અર્થાત્ અગ્નિ, સર્પ અને ઝેરથી જેમ અહિત થાય તેવી રીતે ગુરુની આશાતનાથી અહિત થાય. (૧–૬) [સળગતા અગ્નિ વગેરેથી દ્રવ્યપ્રાણીના નાશ થાય છે, તેમ ગુરુની આશાતનાથી સમ્યગ્ નાનાદિ ભાવપ્રાણાના નાશ પરન્તુ ગુરુનુ` કઈ અહિત થતું નથી.] થાય છે Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ [દશ વૈકાલિક એ ઉપમાઓમાં પણ અપવાદ કહે છે– (४०७) सिआ हु से पावय नो डहिज्जा, __ आसीविसो वा कुविओ न भक्खे । सिआ विसं हालहलं न मारे, ન થા[]Fર મુવો ગુટ્ટી ––ી સિ=કદાચિત્ મન્ત્ર વગેરેના પ્રયોગથી =તેને સળગતે પણ વચ=અગ્નિ નો ક્વિન બાળે, અથવા કુપિત પણ સર્પ માન સે અને કદાચિત્ ા વિ=અતિ રૌદ્ર (આકરું) ઝેર પણ ન મારે, એવું બને ભાવિ તથાપિ ગુફ૪ના ગુરુની આશાતનાથી મુકવો મુક્તિ ન જ થાય. અર્થાત્ આશાતનાનું પાપ ભેગવ્યા વિના ન છૂટે. (૧-૭) અગ્નિને સ્પર્શવો, સપને સતાવવા કે ઝેર ખાવું, વગેરે લૌકિક ભૂલો કરવા છતાં તેનાથી બચવાના ઉપાય જગતમાં છે. મંત્ર તંત્ર વગેરે અગ્નિને કે સર્પાદિને પણ વશ કરી શકે છે. લેકોત્તર ભૂલે. કર્યા પછી તેમાંથી બચવાના કોઈ ઉપાય નથી, તેનાથી બંધાએલું કર્મ અવશ્ય દુઃખી કરે છે. જગતની સર્વસત્તાઓથી બળવાન એક કર્મ સત્તા અદષ્ટપણે એવું સંચાલન કરી રહી છે કે તેના પાશમાંથી કઈ છૂટી-છેડાવી શકતું નથી. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવારૂપ એક જ ધર્મસત્તા એવી છે કે જે કર્મસત્તામાંથી છોડાવી શકે છે. અપેક્ષાએ એમ કહી શકાય કે ધર્મસત્તાથી બેવફા જીવોને કર્મસત્તા પિતાના બળ નીચે દબાવીને ધર્મસત્તાના વફાદાર બનાવે છે. માટે જ કર્મથી ગભરાએલાને ધર્મનું શરણ સ્વીકારવા સિવાય સુખી થવાનો બીજે કઈ ઉપાય નથી' એમ શ્રી જિનેશ્વરોએ ભારપૂર્વક જાહેર કર્યું છે. જે ધર્મને અને કર્મને અવગણે તે કદાપિ સુખ પામી શકે Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું – ૧] ૨૭૭ નહિ કાઈ વાર જીવન સામગ્રીના સ ંયાગરૂપ આપાતમધુર સુખા મળે તા પણ તે ભવિષ્યમાં વધારે દુ:ખી કરે. માટે જ જ્ઞાનીઓએ ‘સંનોસૂજા લીવેબ પત્તા ટુલપરંપરા' એમ કહ્યું છે. ગુરુના વિનય પણ એ અહિતકર સર્વ સંયોગોમાંથી છૂટવા માટે જ આવશ્યક છે, તેને બદલે ઊલટી આશાતના કરે તેા દુ:ખી થાય. એ સ્પષ્ટ સમજાય તેવી નક્કર સત્ય હકીકત છે.] ( ४०८ ) जो पव्त्रयं सिरसा भित्तुमिच्छे, सुतं व सीहं पडिबोहइज्जा | जो वा दए सत्तिअग्गे पहारं, एसोवमाssसायणया गुरूणं ॥९-१-८ ॥ નો-જે સિરના=મસ્તકવર્ડ વ્વયં પર્વતને મિત્ત= તાડવા ઇચ્છે, પુખ્ત વ =અથવા સૂતેલા સિંહને દિયો જ્ઞા=જગાડે, અથવા જે ત્તિને-શક્તિની તીક્ષ્ણ અણી ઉપર વહાર=હાથવડે પ્રહાર 7 દે, એ ઉપમા ગુરુની આશાતના વડે સમજવી. અર્થાત્ ગુરુઆશાતનાથી તેવું અહિત થાય. (૧–૮) [અહીં શક્તિ એટલે ભાલા જેવું તીક્ષ્ણ અણીદાર શસ્ત્ર સમજવું. તેને હાથથી પ્રહાર કરતાં હાથ વીંધાય, પર્વતને તાડતાં ખેાપરી ફૂટે અને સૂતેલા સિંહ જગાડનારને ભરખી ખાય, તેમ ગુરુની આશાતનાથી ગુરુનું અહિત ન થાય. પણ આશાતના કરનારનું અવશ્ય અહિત થાય.] ૪૦૯) ક્ષત્રા ૩ સીસેળ નિિિન મિલે, सिआ हु सीहो कुविओ न भक्खे | सिआ न भिंदिज्ज व सत्तिअग्गं, ન ગાથા)વિ મુવàા ગુરુદ્દીળાત્ ।।૧-૨-શા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ દ્વા વૈકાલિક લિબા=કદાચિત્ કાઈ ઉત્તમદેવ વગેરેના પ્રભાવથી (સહાયથી) સીસેળ=મસ્તકવડે નિમેં વિ=પર્વતને પણ મિત્=તાડે, કદાચિત્ (મત્ર વગેરેના સામર્થ્ય થી) કુપિત સિંહ-ભક્ષણ ન કરે અને કદાચિત્ (દેવની સહાયથી) શક્તિને પ્રહાર કરે (પ્રહાર કરવા છતાં હાથ ન છેદાય), પણુ ગુરુની હીલના(આશાતના)થી મુક્તિ ન થાય. અર્થાત્ અવશ્ય આશાતના કરનારનું અહિત થાય.) (૧–૯) (૪૧૦) આયરિયવાયા પુળ બળતન્ના, अबोही आसायण नत्थि मुक्खो । तम्हा अणावाहसुहाऽभिकंखी, गुरुपसायाभिमुो रमिज्जा ॥९-१-१० ॥ વળી અપ્રસન્ન થએલા આચાર્ય ભગવત અઆધિને કરે, માટે શુરુઆશાતનાથી મુક્તિ થતી નથી. (એમ પૂર્વાદ્ધને અથ પાંચમી ગાથાના ઉત્તરાદ્ધ તુલ્ય સમજવા.) તન્હા= તે કારણે ગળાવા મુદ્દાડમિલી-મેાક્ષના સુખના અભિલાષી મુનિ ગુરુવસાચાઽમમુદ્દો-(આચાર્યાદિ) ગુરુઓના પ્રસાદને મેળવવા માટે ઉઘુક્ત (ઊજમાળ) થઇને રમિજ્ઞા=મે (વતે), અર્થાત્ તેના હાર્દિક આશયને જોઈ-જાણીને સ કાર્યો તે પ્રમાણે કરે. (૧–૧૦) [કહ્યું છે કે ધ્યાનમૂરું મુત્તમૂર્તિ, પૂનમૂનું મુત્તે પી। મન્ત્રમૂજી ગુોવાય, મોક્ષમૂરું મુત્તેઃ દવા॥॥ ગુરુની આકૃતિનુ ધ્યાન સર્વશ્રેષ્ઠ ધ્યાન છે, ગુરુના પગની પૂજા એ સર્વથી શ્રેષ્ઠ પૂજા છે, ગુરુનું વાકય (આદેશ) સર્વ મત્રોમાં શ્રેષ્ઠ માત્ર છે અને Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ અધ્યયન નવમું -ઉ૦ ૧] ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે” અર્થાત મોક્ષાર્થીએ સૌથી પ્રથમ ગુરુકૃપા મેળવવી જોઈએ, કારણ કે એ સિવાય ન્હાને મોટો કોઈ ગુણ પ્રગટ નથી અને પ્રગટે તો આત્મહિત કરી શકતો નથી. ગુરુકૃપા વિના ગમે તેવો જ્ઞાની કે ક્રિયાવાન પણ પ્રશમભાવ વગેરે સમાધિનાં અંગને પામી શકતો નથી અને સમાધિ (સામાયિક) વિના મુક્તિ કદાપિ થતી નથી. માટે અહીં ગુરુની પ્રસન્નતા જોઈ– જાણીને તે પ્રમાણે વર્તવાને ઉપદેશ કર્યો છે.] હવે ગુરુને વિનય કે કર જોઈએ તે સમજાવે છે(૧૧) નાગિળ નમણે, नाणाहुईमंतपयाभिसित्तं । एवायरिअं उवचिट्ठइज्जा, અનંતનાળોવોલિતો - જ્ઞા=જે રીતે બિમી=અગ્નિદેવને પૂજક (ઘરમાં અગ્નિને સતત જાગત-સળગતે રાખીને પૂજનાર અગ્નિને પૂજક–બ્રાહ્મણ) નાનાદુર્ફ વિવિધ આહુતિઓથી (ઘી વગેરેના સિંચનથી) અને “નયે નમ: થા” વગેરે મંતવ=મંત્રપદેથી મિપિત્ત=સંસ્કાર કરાએલા કૉ= અગ્નિને નમણે નમે છે, gવં એ રીતે બતાળોવાળો રિ સંતો-અનંતજ્ઞાનને પામેલો છતે પણ (સાધુ) સાચરિ=આચાર્યને (ગુરુને) કવિરૂષા=સમીપ રહે, અર્થાત્ સેવે-તેઓને વિનય કરે. (૧-૧૧) [દેવસેવાની જેમ ગુરુસેવા કરવી, અગર અપેક્ષાએ દેવથી પણ ગુરુને વિનય અધિક કરવો. શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે “તીર્થકર Page #317 -------------------------------------------------------------------------- ________________ . ૨૮૦ - [ દશ વિકાલિક કરતાં તીર્થને મહિમા વધારે છે અર્થાત તીર્થકરે તે મોક્ષમાર્ગને બતાવતારા-તીર્થ પ્રવર્તાવનારા હોવાથી તીર્થકર છે. તીર્થ સ્વરૂપ હોવાથી તારક તો ગુરુ છે, માટે તીર્થકરે કરતાંય ગુરુને ઉપકાર વધારે છે. તીર્થ કરે સ્થાપેલા તીર્થને સર્વદેશમાં અને સર્વકાળમાં પ્રચારનારાચલાવનારા ગુરુઓ છે. “દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તમાં “દેહલીદીપક' ન્યાયે દેવ અને ધર્મને ઓળખાવનારા હેવાથી પણ ગુરુ અધિક ઉપકારી છે, જે ગુરુને પ્રસન્ન કરી શકતો નથી. તે દેવને કદાપિ પ્રસન્ન કરી શકતો નથી. કહ્યું છે કે ગુરુની આજ્ઞાને વિરાધક જિનકથિત તપ-જપ વગેરે ઉત્કૃષ્ટ અનુષ્ઠાન કરે તો પણ જિનાજ્ઞાને પાલક નથી. માટે ગુરુને ધર્મનું સર્વસ્વ માનીને વિનયથી સેવવા જોઈએ.] (૪૧૨) ગતિ ધwયારું વિવે, તક્ષતિg વેપડ્યું પાન सकारए सिरसा पंजलीओ, મો=હે શિષ્ય! અંતિc=જેની પાસે પ્રશ્નાવાડું ધર્મનાં પદોને (ધર્મશાસ્ત્રને) શીખે તરત ચંતિ- તેની પાસે (તેને) ભણવાના કાળે જ નહિ, પણ નિશં= હંમેશાં-સતત વેળરૂચે વિનય પર્વને કરે, કેવી રીતે કરે ? તે કહે છે કે-ઉભા થવું વગેરે સારા સત્કાર કરે, સિરા=મસ્તકવડે નમે, અથવા મસ્તક સાથે પંછીગી=બે હાથ જોડીને અર્ધા જાગ ()=શરીરથી નમે, નિરા=વચનથી “મથાળ વં”િ વગેરે માણા શ=અને મનથી ભાવપ્રતિબંધ એટલે પૂજ્યભાવ-બહુમાનકૃતજ્ઞતા-ગુણાનુરાગ વગેરે પ્રશસ્તભાવ રાખે. એમ મન, Page #318 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમુ−ઉ ૧] ૨૮૧ વચન અને કાયાથી ગુરુના સદા (રાત્રિ-દિવસ) સતત વિનય કરવા જોઇએ. (૧૨) મનથી ગુરુ પ્રત્યે કેવુ' સન્માન રાખે તે કહે છે કે— (૪૧૩) હ્રજ્ઞા-યા-સંગમ-યંમરે, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरू सययमणुसासयंति, तेऽहं गुरू सययं पूययामि ॥ ९ - १ - १३ ॥ છત્તા=લજા (દાષ સેવવાના ભય), ચા=અનુકા (આર્દ્ર હૃદય), પૃથ્વીકાયાદિ જીવાના સંજ્ઞમ=રક્ષા અને યમને=ભ્રહ્મચય (પાંચે ઇન્દ્રિયા અને મનની પવિત્રતારૂપ વિશુદ્ધ તપનું સેવન), આગુણા છાળમાશિક્ષ=ઉત્તમ આત્માને (દોષામાંથી બચાવીને ધ માગ માં જોડવારૂપ) વિલોહિયાળ=વિશુદ્ધિનાં સ્થાનાા છે. (આત્માના કમ મેલના નાશ કરનારા છે) એ ગુણા મે=મને ને-જે શુF=આચાય સચચં-સતત (હંમેશાં) જીજ્ઞાસયંતિ–શીખવાડે છે. અર્થાત્ એ ગુણા દ્વારા મને જે ગુરુ સતત ચેાગ્ય (પવિત્ર) બનાવે છે તે ગુરૂ-તે ગુરુને અ=હું સચચં=સતત ઘૂચયામિ= પૂજી-સેવું-વિનય કરુ', (તેમની તુલ્ય બીજા કેાઈ મારા હિતસ્ત્રી નથી, એવી ભાવના–સદ્ભાવ રાખે.) (૧-૧૩) [ઉપકારી એ પ્રકારે છે, એક અનતર અને બીજા પરંપર. જેએનેા સાક્ષાત ઉપકાર હોય તે અનંતર અને પરાક્ષ ઉપકારી હાય તે પરપર કહેવાય. તીથ "કાથી માંડીને પૂવ મહિષ એ પર પર ઉપકારી છે અને સંયમને શીખવાડનાર ગુરુ સાક્ષાત્ ઉપકારી હોવાથી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ દિશ વૈકાલિક અનંતર ઉપકારી છે. એમ તેઓ સૌથી વધારે—નજીકના ઉપકારી ગણાય છે, માટે તેમની તુલ્ય બીજા કોઈ ઉપકારી નથી એમ માને.] (૧૪) નિણજો તવળfશમારી, पभासई केवलभारहं तु । एवायरिओ सुअसीलबुद्धिए, विरायई सुरमज्झे व इंदो ॥९-१-१४॥ વળી આચાર્ય એ કારણે પૂજ્ય છે કે-જા=જેમ નિરન્ત=રાત્રિને અંતે (દિવસે) તવશિમા =તપતે એ સૂર્ય વઢ=સપૂર્ણ માહં ભરતક્ષેત્રને અને કમશઃ પરિભ્રમણ કરતા તુ=અન્ય ક્ષેત્રને માત્ર પ્રકાશિત કરે છે, gવં એ પ્રમાણે સાચરિકો-આચાર્ય સુબસી૪યુદ્ધિ=શ્રુતજ્ઞાનથી, સદાચારથી અને સ્વાભાવિક બુદ્ધિથી જીવ અછવાદિ ભાવેને પ્રકાશે છે–સમજાવે છે. અને સુરમ ડું ર દેમાં ઈદ્ર શોભે તેમ (ઉત્તમ સાધુએથી પરિવરેલા) તેઓ સાધુઓમાં વિરાચ=શોભે છે. (૧-૧૪) (૪૧૫) લ સંસી મુફલાગુત્તો, नक्खत्त-तारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, પર્વ છે તો વિદ્યુમ ૧ –– જેમ જોગાનુ કૌમુદીના સંગથી યુક્ત (કાર્તિક પૂર્ણિમાની રાત્રે ઊગેલો) નરહ્યા-તારાન-પરિવું Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું- ઉ૦ ૧] . ૨૮૩ સુFા નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવરેલ મમુક્ષો વાદળ રહિત સતી-ચંદ્ર વિમ=નિર્મળ = આકાશમાં તો શોભે, gવં એ રીતે મિકઠુમક સાધુઓ મથે (રહેલા) 1ળી આચાર્ય શોભે છે. (અર્થાત્ એવું વિચારે) (૧–૧૫) [આ બે વૃત્તમાં આચાર્યને સૂર્ય અને ચંદ્રની સાથે સરખાવ્યા છે, તેમાં એ ભાવ છે કે આચાર્ય પોતાના જ્ઞાનદ્વારા પ્રત્યક્ષ-પરોક્ષ ભાવને પ્રકાશ કરનારા, તપના તેજથી દીપતા અને સદાચારથી શેભતા હોવાથી સૂર્યની જેમ જગતને ઉપકાર કરનારા હોય છે. ઘુવડની જેમ ભારેકમી આત્માને આવા આચાર્યનું વાસ્તવિક દર્શન થતું નથી, તેઓના ગુણો કે ઉપકાર ઓળખાતા નથી. એથી દુરાચારીઓ સૂર્યને દ્વેષ કરે તેમ દુર્જને આચાર્યને દ્વેષ-આશાતને કરે છે. ઘુવડ સૂર્યની સામે ટકી શકતો નથી તેમ મિથ્યાવાદીઓ પણ ઉત્તમ આચાર્યથી નાસતા ફરે છે, વગેરે વિવિધ રીતે સૂર્યની ઉપમા આચાર્યમાં ઘટે છે. ચંદ્રની ઉપમા પણ એ રીતે ઘટે છે કે દિવસે તાપથી સંતપ્ત થએલા જીવોને ચંદ્ર શીતલતા ઊપજાવે છે, તેમ વિષયકષાયની પરાધીનતા વગેરે સંસારનાં દુઃખોથી સંતપ્ત થએલા જીવોને આચાર્ય ઉપશમભાવનું સાત્વન આપે છે. સૂર્યમાં ભીમ ગુણ અને ચંદ્રમાં કાન્ત ગુણ છે, ત્યારે આચાર્યમાં ભીમ-કાન્ત બને ગુણે. હોય છે. ભીમ ગુણથી ભવ્ય પ્રાણીઓને અસંયમથી બચાવે છે અને કાન્તગુણથી તેઓનું આવર્જન કરી સન્માર્ગે દોરે છે, વગેરે યથાઘટિત વિચારીને તેઓ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવવો જોઈએ.] (૪૧૬) મા વારિકા મહેલી, સમાહિગોને સુરરિપુદ્ધિ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ संपाविउकामे अणुत्तराई, બારાદળ તોતર ધમ્માની ।।૧-૩-૬ા બારિત્ર=આચાય જ્ઞાન દન ચારિત્ર વગેરે ભાવરત્નાની મહારા=માટી ખાણુ છે. તથા સમાદિનોને-સમાધિરૂપ ચાગાથી (વિશિષ્ટ ધ્યાનથી) સુત્ર-શ્રુતજ્ઞાનથી (દ્વાદશાહ્ગીરૂપ આગમના મળે), સી=સદાચારથી અને ઔપાતિકી વગેરે વૃદ્ધિ બુદ્ધિથી મહેસી=મેાક્ષની ઇચ્છાવાળા છે. (અન્ય આચાર્યાં ‘ધ્યાન યાગ શ્રુત શીલ અને બુદ્ધિની ખાણ સરખા આચાર્ય માક્ષની ઈચ્છાવાળા છે’ એમ અથ કરે છે) તેને અનુત્તરાડું-અપૂવ જ્ઞાનાદિાને સંવિઙજામે=મેળવવાની ઇચ્છાવાળા (માત્ર જ્ઞાનાદિ ગુણાને મેળવવાની ઈચ્છાથી જ નહિ, પણ) ધમ્માની= કની નિર્જરાને ઇચ્છતા સાધુ એવી રીતે વિનય કરીને બાપ-આરાધે કે તેઓને તોસસ તાષ પમાડે, અર્થાત્ અમુક કારણે-અમુક પ્રસંગે જ વિનય કરીને અટકી ન જતાં વારવાર સતત વિનય કરીને પ્રસન્ન કરે. (૧-૧૬) [માત્ર જ્ઞાનાદિ મેળવવાના ધ્યેયથી વિનય કરનાર યથા વિનય કરી શકે નહિ, કર્મોની નિરાના ધ્યેયથી વિનય કરનારને નિર્જરા થવાથી ગુણા તા પ્રગટે અને ઉપરાંત મુક્તિ પણ થાય. માટે ગુરુના વિનય એક મુક્તિના ધ્યેયથી કરવા. એ રીતે કરેલે વિનય ગુરુને પ્રસન્ન કરી શકે છે અને ગુરુની એવી પ્રસન્નતાથી– આશીર્વાદથી સકાર્યોની સિદ્ધિ થાય છે.] (૪૧૭) સુવાળા મેદ્દાવિ સુમતિગારું, सुस्सए आयरिअप्पमत्तो । [દેશ વૈકાલિક Page #322 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું–ઉ૦ ૧] ૨૮૫ आराहइत्ताण गुणे अणेगे, પાવર રિદ્ધિમજુત્ત-તિ ચેમિ –– ળા ભવિબુદ્ધિમાન સાધુઓ (ગુરુવિનયના ફળને જણાવનારાં) કુમાલબારું સવાક્યોને સુચા=સાંભળીને આચાર્યને વધુમો=અપ્રમત્ત થઈને સુકૂના=શુશ્રષા (સેવા) કરે (જે એ રીતે ગુરુસેવામાં તત્પર બને) તે તે જ્ઞાનાદિ જુણે અનેક ગુણેને બાહરૂત્તાન= આરાધીને તે જ ભવમાં કે અન્યભોમાં સુકુલમાં જન્મ વગેરે ધર્મ સામગ્રી પામીને પરંપરાએ અણુતરું સિદ્ધિ અનુત્તર સિદ્ધિને અર્થાત્ મુક્તિને પાવરૂ પામે, તિ મિત્રએ પ્રમાણે હું (કહેલું) કહું છું. (૧–૧૭) [અહીં બુદ્ધિમાન કહેવામાં આશય એ છે કે જે સટ્ટાકોને સાંભળીને તે પ્રમાણે આરાધે તે જ બુદ્ધિમાન છે. વળી જે એ પ્રમાણે વિનય કરે તેની તે ભવમાં કે અન્ય ભવમાં અવશ્ય મુક્તિ થાય જ, એ નિશ્ચિત જણાવ્યું છે. અપ્રમત્તપણે ન આરાધે તે વચ્ચે વચ્ચે અકુશળ પરિણામો (દુષ્ટ ભાવો) આવી જતાં કરેલી આરાધના નિષ્ફળ જાય, સાનુબંધ આરાધના ન થાય અને તેથી મુકિત ન થાય, માટે અપ્રમત્તપણે અટલે સતત સાવધાનીપૂર્વક આરાધે. આ કારણે જ નાનું પણ ધર્માનુષ્ઠાન સતત સેવવું એમ જ્ઞાનીઓએ કહેલું છે. ક્રિયામાં સાતત્ય ગુણ ક્રિયાને શીઘ્ર ફળવતી બનાવનાર છે. એના વિના તૂટક મટી આરાધના કરે તો પણ તેનું ફળ યથાર્થ કે શીધ્ર મળતું નથી.] समत्तो नवमज्झयणस्स पढमो उद्देसो। નવમા અધ્યયનને પહેલો ઉદ્દેશ સંપૂર્ણ F 4 5 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અધ્યયન નવમુ–ઉદ્દેશ બીજો [આ ઉદ્દેશમાં વિનયને ધર્મના મૂળ તરીકે ઓળખાવી તેનાં ક્રમિક ફળા જણાવ્યાં છે. તે પછી રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી' એ કહેવતને ચરિતાર્થ કરતું અવિનીતને આ જન્મમાં કેવી હાનિ થાય છે તે જણાવ્યું છે, તે પછી તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં પણ જીવ-વિનય-અવિનયનાં કેવાં કળા અનુભવે છે તે કહ્યું છે અને લૌકિક વિદ્યા માટે પણ વિવિધ કષ્ટો ભાગવવાં પડે છે તથા વિનય કરવા પડે છે, તા લેત્તર વિદ્યા (જ્ઞાન-ક્રિયા) માટે તે ગુરુવિનય અવશ્ય કરવા જ જોઇએ, એમ વિધાન કરી વિનય કરવાની રીત અને અવિનય થઈ જાય તેા તે ગુરુને તું ખમાવવા વગેરે કહ્યું છે. ઉત્તમ આત્માં પ્રકૃતિથી વિનીત હોવાથી તે વિનયને સ્વયં સમજે છે અને કરે છે, એથી વિપરીત ભારેકી મૂઢ વારંવાર પ્રેરણા કરવા છતાં વિનય કરતા નથી, કરે તેા પણુ અપ્રસન્ન રહે છે, ઈત્યાદિ ઉત્તમ-અધમ જીવનું અંતર જણાવ્યું છે. પ્રાન્તે વિનીતના અવશ્ય મેાક્ષ થાય છે, માટે વિનય કરવા જોઈએ, એમ કહીને ખીજા ઉદ્દેશાને પૂર્ણ કર્યો છે. તે ક્રમશઃ ગાથાઓથી સમજી શકાશે.] (૪૧૮) મૂઝાય વધમવો તુમસ, [દશ વૈકાલિક साहप्पसाहा विरुति पत्ता, खंधाउ पच्छा समुर्विति साहा । तओ से पुष्कं च फलं रसो अ ॥ ९-२- १॥ જેમ તુમસ્ત=વૃક્ષના મૂહા-મૂલમાંથી અંધત્ત્વમયો= સ્કંધની ઉત્પત્તિ થાય છે, પ∞ાતે પછી સ્કધમાંથી સા=િમાટી શાખા સમુવિંતિ-ઊગે (પ્રગટે) છે, સા Page #324 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ૦ ૨] ૧૮૭ પસાહા પત્તા=શાખામાંથી પ્રશાખાએ (અને તેમાંથી) પત્રો નિહન્તિ-ઊપજે (પ્રગટે) છે, તો તે પછી સે= તે વૃક્ષને ક્રમશઃ પુ' ૨ ં રો =પુષ્પ અને ફળ (તથા ફળમાં) રસ પ્રગટે છે. (ર–૧) (૪૧૯) વૅ ધર્મમ્સ વિગો, મૂરું પરમો તે મુવો | जेण कित्ति सु सिग्धं, नीसेसं चाभिगच्छ ॥९-२-२॥ વં=વૃક્ષના મૂળની જેમ ધમR=ધ રૂપ પરમકલ્પવૃક્ષનું મૂળ વિનય છે અને સે=તેના પરમો= છેલ્લા લાલ મુણ્ડોમાક્ષ છે, વચ્ચેના સ્કંધ, શાખા વગેરેને સ્થાને દેવભવની પ્રાપ્તિ, મનુષ્યભવ તેમાં આ દેશ, સુકુલમાં જન્મ, દીર્ઘાયુષ્ય, વગેરે મળે છે. માટે વિનય કરણીય છે. તે કેવા કરવા ? તે કહે છે કે-લેન જે વિનયથી સર્વત્ર પ્રશ'સારૂપ િિત્ત-કીર્તિને, દ્વાદશાહગી વગેરે મુબં=શ્રુતજ્ઞાનને, ==અને (બીજુ પણ જે જે) નિë=લાઘનીય (પ્રશસનીય હાય તે) લેસં=સઘળું – સ'પૂર્ણ મિશઇફ પામી શકાય. (૨–૨) (૪૨૦) ને ચંડે મિલ્ થઢે, ટુવ્વા નિયહી સઢે । बुझ से अविणीअप्पा, कठ्ठे सोअगयं जहा ॥९-२-३॥ (૪૨૧) વિળયંવિ નો વાળું, ચોબો ઉર્ફ નો । दिव्वं सो सिरिमिज्जंति, दंडेण पडिसेहए ॥९-२-४॥ ને અ=અને જે ચંડે=રીસાળ (પી), મિ=અજ્ઞ (હિતવચન કહેવા છતાં રાષ કરનારા અજ્ઞાની), ચન્દ્રે= Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ [દશ વૈકાલિક ( જાતિમદ વગેરેથી ) અભિમાની, ટુવ્વાર્ફ દુષ્ટભાષી (અપ્રિયવાદી), નિયડી-કપટી અને સઢે-શઠ ( સયમના કાર્ચમાં અનાદરવાળા), એવા જે એ દ્વેષાથી વિનય કરતા નથી તે-તે વિનત્રવા=અવિનીત આત્મા ના= જેમ સોઅયં=(નદી વગેરેના) પ્રવાહમાં પડેલું ઢ = કાટૅ તાય તેમ સ`સારના પ્રવાહમાં વુન્નરૂ=તણાય છે. અર્થાત્ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. (ર-૩) વળી ગુર્વાદિએ એકાન્ત મૃદુ અને હિતકર વચન કહેવારૂપ વાળં=પ્રયત્નપૂર્વક વિ=પણ વિનયં વિનય પ્રત્યેવોડ્લો-પ્રેરેલા લો નારો જે મનુષ્ય ધ્રુવ કેપ કરે છે સો-તે ફન્નતિ-આવતી વિં સિ=િદિવ્ય લક્ષ્મીને ઢુંઢેળ-દંડા વડે દિસે રાકે છે-પાછી વાળે છે. (૨-૪) [હારિભદ્રીય ટીકામાં વિળયંવિ' પાડે છે અને અન્ય ગ્રંથેામાં વિળયંમિ' પાડે છે, અહીં ભાવાર્થ એ છે કે વિનયથી સમ્પત્તિ મળે છે, તેમાં ભૂલ થતાં કાઈ સુધારે તે તે ઉપકારી છે, છતાં તેના ઉપર કાપ કરે તેા તે વસ્તુતઃ વિનયથી મળનારી સંપત્તિને જ ધક્કો મારે છે. એમ સમજાવ્યું છે.] તિય ચે પણ વિનયથી સુખી અને અવિનયથી દુ:ખી થાય છે તે કહે છે— (૪૨૨) તદેવ વિપ્પા, વવન્તા યા ગયા ! दीसंति दुहमेहंता, आभिओगमुवट्ठि ||९ - २ - ५॥ (૪૨૩) તહેવ મુવિીિળા, વવજ્ઞાા ગયા | दीसंति सुहमेहंता, इडिंट पत्ता महायसा ॥९-२-६ ॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ - - અધ્યયન નવમું-ઉ૦ ૨] ૨૮૯ તહેવ=તેવી રીતે (અવિનીત મનુષ્યની જેમ) વવજ્ઞા= (રાજા વગેરે પુણ્યવંતને) ઉપવાહ્ય (અર્થાત્ સ્વારી વગેરે કરવા યોગ્ય) દુચા જવાઘેડાઓ, હાથીઓ, (અને ઉપલક્ષણથી પાડા) વગેરે તિય પણ રાજા વગેરેનું શામિલો = સેવકપણું (ઠ) ઉદ્દિગા=પામેલા જે જે વિષGI= અવિનીત હોય છે તેઓ (ભાર ઉપાડ, ભૂખ્યા રહેવું, માર ખા, મકાનમાં પૂરાઈ રહેવું વગેરે વિવિધ) દુદુંદુ:ખને પ્રતા અનુભવતા સિરિ=દેખાય છે. (૨-૫) તહેવ=તેવી રીતે (વિનીત મનુષ્યની જેમ) રાજા દિને ઉપવાહ્યા એવા ઘેડાઓ, હાથીઓ, વગેરે રાજાદિનું સેવકપણું વેઠ) પામેલા જે જે સુવિgા =સુંદર વિનીત હોય છે, તેઓ (માલીકનું વાત્સલ્ય, પ્રેમ, સુંદર આહાર પાછું, આરામ, ઈત્યાદિ વિવિધ રૂઢિંગલદિને (સુખ સમૃદ્ધિને) પત્તા=પામેલા મહાયતા=મેટાયશવાલા ( ઉત્તમ તરીકે પ્રસિદ્ધ થએલા) સુખને અનુભવતા પણ દેખાય છે. (૨-૨) હવે મનુષ્ય વિનય-અવિનયથી કેવું સુખ-દુઃખ પામે છે. તે કહે છે– ૪૨૪) તહેવ વિMા , સિ(fમ) નરનારા दीसति दुहमेहंता, छाया विगलितेंदिआ ॥९-२-७॥ [ચોથે પાદ “છીયા તે વિન્ટેરિ’ એમ પણ છે] ૪૨૫) --gિog, ચામવાળા कलुणा विवन्नछंदा, खुप्पिवासा परिगया ॥९-२-८॥ ૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ [દશ વૈકાલિક (૪૨૬) તહેવ મુવિઝા, જોગત્તિ નરનારીબો । दीसंति सुह मेहता, इढि पत्ता महायसा ॥९-२-९॥ તહેવ=તે રીતે (તિય ચાની જેમ) હોસિ-મનુષ્ય લાકમાં ત્રિશત્રવ્વા અવિનીત નરનારીબો-પુરુષ અને સ્ત્રીએ છાયા (ચાબૂક વગેરેના મારથી શરીર ઉપર પડેલાં) ચાંદાવાળા અને (પરદારા સેવન વગેરે કાર્ય કરવાથી) વિઘ્નજિતે વિજ્ઞાનાક કાન વગેરે કપાએલી ઇન્દ્રિયાવાળા દુઃખને અનુભવતા પ્રત્યક્ષ દેખાય છે. (૨-૭) તથા ટ્s=દડાએ (નેતરની સાટી વગેરે), થર તલવાર વગેરે શસ્રો (વગેરે પ્રહારને સહન કરતા) ત્રસમવળેદિ ચ=અનેકટર-કડવાં વચનેથી (ટુંકારા-તિરસ્કાર વગેરેથી પરાભવ પામતા), તેથી રજીળા=સર્વ પ્રકારે ક્ષીણુ (દીન) થએલા અને તેથી સજ્જનાને જુના= કરુણાપાત્ર(દીન) બનેલા તથા વિવન્તજી તા=પરાધીનપણાથી નિષ્ફળ મનારથવાળા અને ઘુવિાન=ભૂખ તૃષાને પરિયા=ભાગવતા, (અર્થાત્ આહાર-પાણી નહિ મળવાથી કે અલ્પ મળવાથી ભૂખ-તરસથી પીડાતા,) એમ પૂર્વ અવિ નય કરવાથી આધેલાં કર્મોને વશ રહેલા આ જન્મમાં વિવિધ કષ્ટોને ભાગવે છે તથા વર્તમાનમાં વિનયાદિ નહિ કરવાથી અન્ય જન્મમાં એથી પણ ઘણાં અને આકરાં કષ્ટોને દીધ કાળ સુધી ભાગવનારા થાય છે, એમ સમજવું. (૨-૮) તે રીતે (વિનીત તિય ચાની જેમ) મનુષ્યલેાકમાં સુ'દર વિનયવાળા પુરુષા અને સ્ત્રીએ (આ દેશ, ઉત્તમકુળ, Page #328 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૨] ૨૯ નિરોગી સુંદર શરીર, પાંચે ઈન્દ્રિયની પટુતા, દીર્ઘ આયુષ્ય, ધન, ધાન્યાદિ, ઉત્તમ પરિવાર તથા દેવ-ગુરુ-ધર્મની આરાધના માટેની સામગ્રી વગેરે વિવિધ) રૂઢિઋદ્ધિને પત્તા=પામેલા અને માતા=મોટા યશવાળા વિવિધ સુહૈં હૂંતાનસુખોને અનુભવતા દેખાય છે. (૨-૯) [ અવિનીત મનુષ્ય આ જન્મમાં વિવિધ દુઃખોને ભોગવે છે અને પરલોકમાં પણ એથી ય વધારે આકરાં દુઃખ ઘણું કાળ સુધી ભોગવે છે, એથી વિપરીત જેણે સુંદર રીતે વિનય કર્યો હોય તે વિનીત આત્મા આ જન્મ–પરજન્મરૂપ ઉભયેલેકમાં ઉત્તમ સુખોને પામે છે.] હવે દેવગતિમાં વિનય-અવિનયનું ફળ કહે છે– (४२७) तहेव अविणीअप्पा, देवा जक्वा य गुज्झगा। વીતિ તુમેહંતા, શામિળો મુવદિશા –૨–૨ના (૪૨૮) તદેવ મુવિ Mા, સેવા કરવા ય ગુફા છે दीसंति सुहमेहंता, इड्डि पत्ता महायसा ॥९-२-११॥ બને ગાથાઓને અર્થ પાંચમી છઠી ગાથા તુલ્યા છે. માત્ર અહીં દેવગતિને પામેલા સમજવા. તેમાં વા= વિમાનિક તિષી દે, કરવા=વ્યાત અને ગુરક્ષા ભવનપતિનિકાયના દેવે સમજવા. પૂર્વ જન્મમાં કરેલા અવિનયના ફળરૂપે તેઓ ઈન્દ્રો વગેરે બીજા મહર્નેિકદેનાં કાર્યો કરવાં, ઉપરાન્ત અભિગિક (ચાકર) દેવપણને પામેલા હોવાથી બીજાની આજ્ઞાને ઉઠાવવી, બીજા દેવેની વિશિષ્ટ ઋદ્ધિને જોઈને સંતાપ કરે, નેકરની Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ | દશ વૈકાલિક જેમ દરેક વિષયમાં તેઓને પરાધીન રહેવું, વગેરે આગમ રૂપી ભાવચક્ષુથી દુઃખાને ભાગવતા દેખાય છે. (૨-૧૦) તે રીતે (પૂર્વ જન્મમાં કરેલા વિનયરૂપ નિરતિચાર ધર્મની આરાધનાના ફળરૂપે દેવગતિમાં ઉપજેલા) વૈમાનિક, જ્યાતિષી દેવા, બ્યુતી અને ભવનપતિ દેવા ( ઇન્દ્રની કે મહર્ષિક દેવ વગેરેની) ઋદ્ધિને પામેલા અને (સદ્ગુણી તરીકે પ્રસિદ્ધ, માટે) મહાયશવાળા (શ્રીતી કરાનાં કલ્યાણુકા ઉજવવાં વગેરે) સુખને અનુભવતા દેખાય છે. (૨–૧૧) [ઉપરની ગાથાએમાં નારા સિવાયના જે જીવાને વ્યવહારનયથી સુખ-દુઃખના સંભવ છે, તેએને વિનયનું અને અવિનયનું કેવું ફળ મળે છે તે કહ્યું.] હવે લાકોત્તર વિનયનું વિશિષ્ટ ફળ જણાવે છે (૪૨૯) ને આગિવન્નાયાળું, મુÇમાવય જરા | तेर्सि सिक्खा पवडूढंति, जलसित्ता इव पायवा ।।૧-૨-૩રા ને-જે સાધુએ આચાર્ય અને ઉપાધ્યાયના (ઉપલક્ષણથી ખીજા પણ ગણી-પ્રવર્તક-સ્થવિર-રત્નાધિક વગેરેના) સુરસૂતાનયાંરા શુશ્રૂષા વચનને કરનારા ( પૂજ્યભાવ પૂર્વક તેની આજ્ઞાને અનુસરનારા) હાય છે, તેસ= તેઓને (ઉત્તમ વિનય દ્વારા તે તે જ્ઞાનાવરણીયાદિ આવારક કર્માના ક્ષયાપશમ વગેરે થવાથી) જ્ઞત્તિત્તા વાચવા વ= પાણીથી સિંચાયેલા વૃક્ષા વધે તેમ સિદ્ધા-ગ્રહણઆસેવન શિક્ષા (અર્થાત્ જ્ઞાન અને ક્રિયા) સાચારૂપમાં Page #330 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ ૨] ૨૯૩ વયતિ=વધે છે. ( વિના પ્રયત્ને કે અલ્પ પ્રયત્ને તેમાં જ્ઞાનાદિ ણા વિશિષ્ટરૂપે પ્રગટે છે.) (૨-૧૬) વસ્તુતઃ ગુણ માત્ર આત્માના સ્વભાવરૂપ હેાવાથી તે આત્મામાં પ્રગટે છે, બહારથી મેળવી શકાતા નથી. માત્ર તે તે ગુણાને આચ્છાદન કરનારાં આવારક કર્મોના નાશ કરવાની જરૂર છે, તે તેવા તેવા ગુણવાળા ઉત્તમ પુરુષની સેવા કરવી વગેરે વિનયથી નાશ થાય છે, માટે વિનય કરવાની આવશ્યકતા છે. (૪૩૦) વાદા પટ્ટા યા, નિપ્પા ોળિકાf T નિદ્દિળો વમોટ્ટા, ફટ્ટ∞ોગસ હ્રારા ૧-૨-૧૫ (૪૩૧) તેમ્પ ધ યરૂં થોર, બાય ધ તાળું ! सिक्खमाणा नियच्छंति, जुत्ता ते ललिइंदिआ | ચ્છુ-૨-૪૫ 1 નિળિો-ગૃહસ્થ. અવળટા=પેાતાના નિમિત્તે (હું આ કળાથી આજીવિકા મેળવીશ, એમ માનીને) પžા વા=અથવા બીજાને નિમિત્તે (આ કળા શીખીને હું પુત્રાદિને શીખવાડીશ, એમ માનીને) વોટ્રના=ઉપભાગ માટે ( તે તે અન્ન પાન વસ્ત્રાદિ મેળવવા ) અર્થાત્ રૂટોનને વારળા=આ જન્મના કારણે સિલ્પા શિલ્પાને (કુંભાર વગેરેનાં કાર્યાને) બેકનિકાનિ ચ=અને બુદ્ધિસાધ્ય ( લેખન વગેરે ) કળાઓને શીખે છે. ( શીખે છે’ એ મૂળમાં નથી તેા પણ અધ્યાહારે સમજવું.) (૨-૧૩) હરિરૂતિજ્ઞા કામળ ઇન્દ્રિયાવાળા (અર્થાત્ ગર્ભથી શ્રીમત એવા રાજપુત્ર વગેરે ) તે-તેએ નુત્તાયુક્તા (શિલ્પાદિ શીખવામાં જોડાએલા)વિમાળા= ગુરુની પાસેથી Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ [દ્વરા વૈકાલિક શિલ્પાદિને) શીખતા નેળ=જે (કળાએ વગેરે) શીખવા માટે દાર વગેરેનાં વષૅ=બંધનને, ચાબૂક વગેરેના ઘોર વહેં= આકરા પ્રહારીને ત્ર=અને (ગુર્વાદિના અનાદર, તિરસ્કાર, ઠપકા, વગેરેથી યુક્ત શબ્દો સાંભળવારૂપ) જ્ઞાનળ પરિબાવૈં= હૃદયભેદક સતાપને નિયઋતિ પામે છે. (૨-૧૪) (૪૩૨) તેવ તે પુરું પૂર્વાંતિ, તસ્સ સિમ્પસ ા૨ા | સાતિ નમયંતિ, તુટ્ટા નિર્દેશત્તિળો ।।૧-૨(૪૩૩) વિં પુળ ને મુળાદી, અદ્દિગામ” | आयरिआ जं वए भिक्खू, तम्हा तं नाइवत्तए || ।।o-૨-૬ા તેણે સિવણ જારના=તે ( અલ્પકાળ ઉપકારી ) શિલ્પના કારણે (ભણવા નિમિત્તે) ‘અમે આ ગુરુ પાસેથી આટલું ભણ્યા' એમ સમજીને તુટ્ઠા=ષિત થતા અને તેથી નિમ્નવત્તિનો ગુરુની આજ્ઞાને અનુસારે વનારા તે=તે ( રાજપુત્ર વગેરે ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ખ’ધન-પ્રહાર–તિરસ્કાર વગેરે કરનારા) તંત ગુરુ=તેવા પણ ગુરુને અંતિ=પૂજે છે, (સામાન્યતયા મધુરવચન વગેરેથી પ્રસન્ન કરે છે,) વસ્ત્ર વગેરેથી સવારતિ-સત્કારે છે અને નમસંતિ-(બે હાથે અજલીપૂર્વક) નચે છે. (૨-૧૫) પુન=પુનઃ સુત્રાઢી=(વીતરાગ પ્રણીત) શ્રુતજ્ઞાનને ગ્રહણ કરનારા અદ્દિશ્રામ=અન હિતને (માક્ષને) ઈચ્છતા ને જે સાધુએ તેઓને =િશું કહેવું ? (આ જન્મ પૂરતા ઉપકાર કરનારી કળા માટે પણ રાજ~ Page #332 -------------------------------------------------------------------------- ________________ આના કહા વગેરે વિનય : વાદળાનિ જ અધ્યયન નવમું-ઉ૦ ૨. ૨૯૫ પુત્રાદિ ગુરુને વિનય કરે છે, તે મેક્ષના અથી સાધુએ તે શ્રુતજ્ઞાન મેળવતાં ગુર્નાદિને વિનય અવશ્ય કરવું જ જોઈએ.) તષ્ણુ કારણે ગારિ=આચાર્ય = વા=જે જે કહે (આજ્ઞા કરે) તં-તેને મરહૂ સાધુ ન ભરૂવત્તાન ઉલ્લંઘે. અર્થાત્ ગુરુ જે જે કહે તે યોગ્ય હોવાથી તેઓના કહ્યા પ્રમાણે કરે. (૨–૧૬) હવે કાયિક વાચિક વગેરે વિનયને વિધિ કહે છે– (૪૩૪) નિ જિ(સેન્ન રાઈ, ની ૨ લાક્ષાણિ नीअं च पाए वंदिज्जा, नीअं कुज्जा य अंजलिं ॥ _૨–૨–૨ના (४३५) संघट्टइत्ता काएणं, तहा उबहिणामयि । મેહુલવાર્દિ છે, વફા ન પુછુ નિ 3 | _-૨-૧૮ના (४७६) दुग्गओ वा पओएणं, चोइओ वहई रहे । gવું ટુદ્ધિ શિવાળ, પુરો પુરો પાવરૂ II૬–૨–૧at સેન્સં=શધ્યા (સંથારો વગેરે) ગુરુની શય્યાથી ની-નીચી રાખે. એમ જરૂ=ગતિને, ટાસ્થાનને, શાસનાળિ ચ= અને આસનોને નીબં=નીચાં રાખે. વળી નીચે નમીને ગુરુના પકચરણને ચંદ્રિકના વાંદે અને નબં=મસ્તકથી નમીને iષઢિબે હાથથી અંજલિ ગુજ્ઞા કરે. (૨-૧૭) ગુરુની શસ્યાથી ઓછા મૂલ્યવાળી, નીચી ભૂમિમાં પાથરેલી અને ઉંચાઈ વગેરે પ્રમાણમાં પણ ન્યૂન હોય તે શય્યા નીચી જાણવી. ગુસ્ની સાથે ચાલવાના પ્રસંગે ગુરુથી બહુ દૂર નહિ, ચાલતાં ત્વરા વિના Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ [દશ વૈકાલિક પાછળ પાછળ ચાલવું તે ગતિ (ચાલ) નીચી-મંદ કહેવાય. ગુરુ ઉભા હાય તેનાથી નીચાણ પ્રદેશમાં ઉભા રહેવું તે નીચું સ્થાન જાણવું તથા કાઈ કારણે પાટ–પાટલા ઉપર બેસવું પડે તો ગુરુએ પ્રથમ ભોગવેલા અર્થાત તેઓના ઉતરેલા આસને આદેશથી બેસવું તે આસન નીચું સમજવું. વંદન કરતાં મસ્તકને અને હૃદયને નમાવીને સન્માનપૂર્વક વાંદવા તે નીચું એટલે નમ્ર વન્દન સમજવું અને કાઈ પણ પ્રશ્ન વગેરે પૂછતાં શરીરને નમાવીને બે હાથ જોડી અંજલી કરવી, અભિમાન– અક્કડાઈ છેાડવી તે નમ્ર અંજલી સમજવી. એમ વિવિધ પ્રકારે કાયાથી વિનય કરવા.] - (હવે વચનવિનય કહે છે કે-) કેઈ કારણે તેવા કેાઈ પ્રદેશમાં બેઠેલા આચાર્ય ને દાળ-શરીર સાથે તદ્દા વિદ્ળામવિ=તથા (વસ્ત્રાદિ) ઉપધિ સાથે મંત્રદૃર્ત્તા=સ ઘટ્ટીને અર્થાત્ સ્પર્શ થઈ જાય તેા (મિથ્યાકૃત દેવા પૂર્વક નમીને) ‘ત્વમે ્ અવરાતૢ મે’=મારા અપરાધ ક્ષમા કરો ! ન પુજી ત્તિ-પુન: એવું નહિ કરું' એમ વજ્ઞકહે. (અર્થાત્ પ્રગટ મેલીને અપરાધને ખમાવે.) (૨–૧૮) (આવી ક્ષમાપના બુદ્ધિમાન્ સ્વયં કરે, પણ નિયુદ્ધિ આશાતના કરીને શું કરે તે કહે છે કે-) ટુકો વા= અથવા દુષ્ટબળદ જેમ બો=પરાણાથી રોજેમાર ખાઈને ર=રથને ય=એચે, ëએ રીતે દુવૃદ્ધિ-દુષ્ટબુદ્ધિવાળા શિષ્ય (આચાર્ય વગેરે ગુરુવગનાં) ચિાળાં કાચને વુત્તો વુત્તો-વારવાર કહેવાથી = = કરે. (અર્થાત્ ઉત્તમ સાધુ વિનયથી મારાં કર્માં ખપે છે’ એમ સમજીને સ્વય' વિનય કરે અને મંદબુદ્ધિ અભિમાની સાધુ વારવાર પ્રેરણા કરવાથી કરે.) (૨–૧૯) Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૨] [ટીકામાં “જિarr'' પદને પર્યાય “ચનામુ કરીને આચાર્યાદિ પૂના ' એવો અર્થ વિકલ્પ કરેલો છે.] [“શાવતે વાતે વા, નિતિજ્ઞા કુપો ! मुत्तूण आसणं धीरो, सुस्स्साए पडिस्सुणे ॥"] ઉત્તમ સાધુ ગુરુ સાવંતે એક વાર કહે, ઋવતે વા= અથવા વારંવાર કહે તો પણ નિખિન્નાર્ સ્વ આસન ઉપર બેઠે કે ઉભું રહીને જ હિમુને પ્રત્યુત્તર ન આપે, કિન્તુ ધીરો તે ધીર સાધુ શાહi=આસનને મુખ= મૂકીને (પાસે આવીને) સુકૂણા=વિનયથી બે હાથથી અંજલી કરીને પરિપુ=પ્રત્યુત્તર આપે. (સાંભળે.) | [આ ગાથા દીપિકા સિવાય અન્ય ગ્રન્થમાં નહિ હોવાથી, પ્રક્ષિત હવાની માન્યતા છે, તેને ક્રમાંક ટીકા વગેરેમાં નહિ હોવાથી અહીં પણ રાખ્યો નથી.] (૪૩૭) સારું છોયા, પરિદ્દિત્તા હેટિં તે વાઘi, સં સં સંપરિવાથg –ર–૨ (૧૯ મી ગાથામાં જણાવ્યા પ્રમાણે ગુરુનાં કાર્યો અવિનયથી કરવો હિતકર નથી, માટે કેવી રીતે કરવો તે કહે છે કે, વારંશર, વર્ષા, વગેરે ઋતુરૂપ કાળને, ઇ–ગુરુની ઇચ્છાને, gવચા= આરાધનાના પ્રકારને (વિષયને), =અને તે તે દેશ વગેરેને કહિં તે તે કારણો વડે સ્ટેદિત્તા=જાણીને (સમજીને), ગૃહસ્થોને પણ આદર પમાડ વગેરે તેના તે વાતે તે ઉપાયો વડે તં તે સંપત્તિવાચ=તે તે વસ્તુને મેળવી આપે. (૨-૨૦) Page #335 -------------------------------------------------------------------------- ________________ [ દશ વૈકાલિક [પાતાની ઇચ્છા પ્રમાણે, અથવા ગુરુને ન ચે કે અહિત થાય તે રીતે વિનય કરવા છતાં વસ્તુતઃ તે અવિનય ગણુાય. જેને વિનય કરવાના હોય તેને અનુકૂળ અને હિતકર બને તેમ વર્તવું તે વિનય ગણાય. માટે તે તે ઋતુને અનુકૂળ-પિત્તાદિ રાગને શમાવે તેવું ભોજન તથા હવા વગેરે પ્રમાણેાપેત મળી શકે તેવું સ્થાન મેળવી આપવું, તેએની પ્રકૃતિને અનુકૂળ બને-રુચે તેવું ખેાલવું, ગ્રન્થાને વાંચવા-ભણવા, કે વૈયાવચ્ચાદિ કરવું, ઈત્યાદિ જે આરાધના તેઓને ઈષ્ટ હોય તે કરવી-કરાવવી. કફ વગેરે શરીરની તે તે ચેષ્ટાઓથી શ્લેષ્મ વગેરે વિકાર થયો છે એમ સમજી તેને ચેાગ્ય ઔષધાદિ મેળવી આપવું, વગેરે વિનય સમજવા.] ૨૯૮ (૪૨૮) વિવની વિીિબમ્સ, સંપત્તી વિળીગર્મ ય । जस्सेयं दुहओ नार्य, सिक्खं से अभिगच्छइ || ૫૧-૨-૨ા ' વિનીત્ત-વિનીતને જ્ઞાનાદિ ગુણાની વિવીવિપત્તિ (નાશ) અને વિનીતને સંપત્તી-સંપ્રાપ્તિ (લાભ) થાય છે” ëએ (એમ) લક્ષ્=જેને દુશ્નોને પ્રકા રાથી (અર્થાત્ વિનયથી લાભ અને અવિનયથી હાનિ થાય, એમ ઉભય રીતે જેના) ના=જાણવામાં આવ્યુ છે તે તે વિë=શિક્ષાને (ગ્રહણુશિક્ષારૂપ જ્ઞાનને અને આસેવન શિક્ષારૂપ ક્રિયાને) મિચ્છરૂ પ્રાપ્ત કરે છે. (૨–૨૧) [ વસ્તુતઃ જીવને હાનિ કે લાભની દૃઢ પ્રતીતિ ન થાય ત્યાં સુધી તે હાનિથી બચવાનેા કે લાભ મેળવવાને સાચે ઉદ્યમ કરી શકતા નથી. માટે અહીઁ કહ્યું છે કે અવિનયનું અને વિનયનું ફળ યથાર્થ જાણે તે ઉભય પ્રકારની શિક્ષાને પામી શકે છે. તાત્પર્ય કે અવિન Page #336 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ૦ ૨] ૧૯૯ યુને ભય અને વિનયનેા આદર જેનામાં પ્રગટે તે યથાર્થ વિનય કરી શકે, અવિનયથી બચી શકે અને તેા જ જ્ઞાન—ક્રિયાને પ્રાપ્ત કરી શકે ] એ જ વાતને દઢ કરીને અવિનયનુ' દુષ્ટરિણામ કહે છે(૪૯) ને આવિ ૨૩ મારવે, पिसुणे नरे साहसहीणपेसणे । अम्मे विre अकोचिए, F વિમાની ન હૈં તપ્ત ધ્રુવો ।।૧-૨-૨૦ ને વિ=જે કાઇ પણ દીક્ષા લેવા છતાં ર= ક્રોધી (રીસાળ), મરિવે-ઋદ્ધિગૌરવની મતિવાળે (ઋદ્ધિના અભિમાનવાળા), પિમુળે=ચાડી-નિંદા કરનારા નરે=નામથી મનુષ્ય ( માનવતા રહિત ), સા=હિ કરવા ચેાગ્ય કાર્યને કરનારી-સાહસિક, ટ્રીપેસળે ગુરુ આજ્ઞાથી ઓછુ કરનારા ( આજ્ઞાને સમ્પૂર્ણ નહિ પાળનારા), વિદુધર્મો-શ્રુત અને ચારિત્રરૂપ ધર્મોને યથા નહિ પામેલા, વળ—વિનય કરવામાં બોવિ= અપડિત (અન્ન) અને સંવિમાft=સ'વિભાગ નહિ કરનારા (જે કંઈ મળે તે બીજાને નહિ આપતાં પાતે ભાગવનારા) હોય તલતેના મેક્ષ થાય નહિ. (૨–૨૨) [ આ ક્રોધી વગેરે દુષ્ટ પ્રકૃતિવાળાને સમ્યગ્ દર્શન અને ચારિત્ર હાય નહિ તેથી તેના મેક્ષ થાય નહિ. કારણ કે સમ્યષ્ટિ એવા ચારિત્રવંતને આવા તીવ્ર સક્લેશ (દુષ્ટ પરિણામ) સ‘ભવે નહિ, એથી સમજવું કે એવા સંક્લેશવાળાને સમ્યગ્ દર્શનાદિ પ્રગટત્યાં નથી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ છેલ્લે વિનયનુ ફળ જણાવીને ઉપસ'હાર કરે છે— (૪૮૦) નિર્દેવત્તી પુળ ને મુસળ, अम्मा विणमि कोविआ । [દશ વૈકાલિક तरितु ते ओघमिगं दुरुत्तरं, खवित्त कम्मं गइमुत्तमं गय-त्ति बेमि ||९ - २ - २३॥ કુળ નેત્રની જેએ ગુર=ગુરુએના નિયિશીઆદેશ પ્રમાણે વર્તનારા, મુલચધમ્મા=ગીતાર્થો (જાણેલો છે ધર્મના અથ જેએએ) અને વિનય કરવામાં જોવિજ્ઞા= ચતુર-બુદ્ધિમાન્ હાય તે−તેઓ તુરત્તર=દુ:ખે તરી શકાય તેવા ફૂ ં=આ બોઘં=સંસાર સમુદ્રને હિન્દુ-તરીને (ચરમભવ અને કેવલીપણાને પામીને) મં=શેષ ભવાપગ્રાહી (અધાતી) કર્મોને વિત્તુ-ખપાવીને ઉત્તમ-ઉત્તમ (મેાક્ષ) શરૂ=ગતિને ચા=પામ્યા, એમ કહું છું' (૨-૨૩) [ગુરુની આજ્ઞામાં રહેવા માટે સ્વચ્છંદતાનેા (ઇચ્છાઓને) રાધ કરવા પડે, ઇચ્છારાધ એ મહાન તપ હેાવાથી એનાથી ઇન્દ્રિયાની અને મનની દોડધામ અટકે, એટલું જ નહિ શુભમાર્ગે વળે, એથી કર્માની નિરા થાય, એના ફળરૂપે કેવળજ્ઞાનાદિ ગુણા પ્રગટે અને તે જ ભવમાં સર્વાં કર્મોના ક્ષય થવા રૂપ મેાક્ષને પામે. એમ વિનયના બળે મન-ઈન્દ્રિયોના વિષય કરી મુક્તિ મેળવી શકાય છે. समत्तो नवमज्झयणस्स बीओ उद्देसो । નવમા અધ્યયનના બીજો ઉદ્દે સમ્પૂર્ણ 5 5 Page #338 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું–ઉ૦ ૩] ૩૦૧ અધ્યયન નવમું -ઉદેશે ત્રીજો [આ ઉદ્દેશામાં “પૂજ્યને પૂજવાથી પૂજક પણ પૂજ્ય બને એ વાકયને અનુસારે આચાર્યાદિને વિનય કરનારો પણ ક્રમશઃ પ્રગટતા વિવિધ ગુણોને યોગે પૂજ્ય બને છે, એમ જણાવ્યું છે અને સાથે સાથે મોક્ષાર્થીએ વિનય માટે શું શું કરવું જોઈએ ? તે સમજાવ્યું છે. વિનય કરવાથી જેમ જેમ કર્મોને ભાર ઓછો થાય છે તેમ તેમ આકરી પણ વિશિષ્ટ જીવનચર્યા વિનય પૂર્વક સહેલાઇથી જીવી શકાય છે. જ્યાં સુધી જીવનમાં સાચે વિનય પ્રગટ્યો નથી ત્યાં સુધી જ વિષય-કષાય વગેરે જીવને સતાવી શકે છે. કહ્યું છે કે “નિર્મળ- શીતલ અને મીઠું પણ જળ લીમડા વગેરેને સંયોગ પામીને કડવું બની જાય છે. જીવનના આધારભૂત દૂધ પણ સપના મુખમાં જતાં પ્રાણનો નાશ કરનાર વિષ બની જાય છે અને નિર્મળ શ્રુતજ્ઞાન જેવી ઉત્તમોત્તમ સમ્પત્તિ પણ દુરાચારીને મળી જાય તો અપકીતિને પામે છે-કલંકિત થાય છે. એક વિનય જ એવો વિશિષ્ટ ગુણ છે કે જે દુર્જન જેવા કુપાત્રને પણ સુપાત્ર બનાવીને તે આત્માને સાચો શણગાર બની જાય છે.” લખલૂટ લમીથી જે કામ થતાં નથી તે વિનયથી વિના પ્રયાસે સિદ્ધ થાય છે. બળ બુદ્ધિ કે બીજી શક્તિઓ જે કામ ન સાધી શકે તે કામ એક વિનય સાધી શકે છે. આ ઉદ્દેશામાં વિનીતની વિશિષ્ટતા સાથે તે કેવી રીતે પૂજય બને છે, તે સુંદર રીતે સમજાવ્યું છે.] (૪૧) સાયરિ નિમિવાદિની, મુશ્વતમાળા પરિવારની આ आलोइअं इंगिअमेव नचा. વો તમારૂ જ પુન્નો I-રૂ-શા આમિર=અગ્નિહોત્રી બ્રાહ્મણ =અગ્નિને સુરસ્કૂલમાળો સમ્યફ સેવતે જે રીતે પવિજ્ઞાનિકો Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [દરા વૈકાલિક તે કાર્યોને કરે, તેની પેઠે સાધુ પણ ગુરુએ બાજોએ= જોએલું, (અર્થાત્ ઠંડી પડતાં આચાર્ય વસ્ત્રની સામે નજર કરે, ત્યારે ગુરુ વસ્રને ઈચ્છે છે એમ સમજી લે, એ રીતે પેાતાને જોઇતી જે જે વસ્તુ ઉપર આચાય દષ્ટિ કરે તે તે વસ્તુને) અને રૂનિયમેવ=ગિતને જ (શરીરની ચેષ્ટા, મુખાકૃતિ, વગેરેથી ‘શું ઇચ્છે છે ?’ તે) નચા=જાણીને (સમજીને) લો-જે સાધુ છું.=આચાર્યના અભિપ્રાયને ( ઈચ્છાને ) બારાદ્ય-આરાધે ( પૂર્ણ કરે) સ પુગ્ગો= તે સાધુ પૂજય (કલ્યાણના ભાગી) છે, એમ જાણવું. (૩-૧) [ગુરુના આશયને સમજીને વિના પ્રેરણાએ સ્વયં વિનય કરનારા ઉત્તમેાત્તમ, કહ્યા પછી પણ પોતાનું હિત સમજીને કરનારી ઉત્તમ, ક્રૂરજ સમજીને કરનારા મધ્યમ, અનાદરથી જેમ તેમ કરનારા અધમ અને કટુ શબ્દ કહેનારા અધમાધમ સમજવા. એક જ જાતના વિનય કરવા છતાં આશયભેદે તેનું ફળ ભિન્ન ભિન્ન મળે છે. માટે આત્માર્થીએ સ્વયં ગુરુના ચિત્તને ઓળખીને પેાતાના કલ્યાણ માટે તેના વિનય પ્રસન્નચિત્ત કરવા જોઈએ. (૪૪૨) બાયામઠ્ઠા વિળય વર્ગ, समाणो परिगिज्झ वक्कं । जोव अभिकखमाणो, गुरुं तु नासाययइ स पुज्जो ॥९-३-२॥ આચારમદા=જ્ઞાનાચારાદિ પાંચ આચારાના પાલન માટે (ગુરુ કઇ આજ્ઞા કરે તો સારુ, એમ ગુરુના આદેશને) મુસ્પૂલમાળો-સાંભળવાની ઇચ્છાવાળા (જ્યારે ગુરુ કઈ કહે ત્યારે તેઓના) વવાયને (આદેશને) વિવિજ્ઞ= Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ ૩] ૩૦૩ ગ્રહણ કરીને (શિરસાવન્ધ કરીને) માયા રહિત શ્રદ્ધા પૂર્વક પૂજ્યભાવે દ્દોવટુ =(ગુરુએ) જેમ કહ્યું હોય તેમ મિલમાળો કરવાને ઇચ્છતા શિષ્ય વિનય ૐનેવિનયને કરે, પણ તેથી વિપરીત, માડુ –વહેલું, અધુરુ કે અનાદરથી કરવા દ્વારા) શુદ્દગુરુને નાસાચય-આશાતના ન કરે સ પુો તે સાધુ પૂજ્ય છે. (૩-૨) [દુકાને બેઠેલા વ્યાપારી ધરાકનું વચન સાંભળવા માટે જેટલા આતુર હોય તેથી કંઈ ગુણી આતુરતા ગુરુના વચનને સાંભળવા માટે રાખવી, એ વિનયનું પ્રથમ પગથીયું છે, તે પછી આદેશ સાંભળાને હિત થવું, સઘળાં કામ છેડી ગુરુની આજ્ઞાનુસાર કરવું-વર્તવું ‘આ રીતે મને ઉપકાર કર્યા” એમ કૃતજ્ઞતા ધરાવવી અને પુનઃ પુનઃ વિનય કરવાના પ્રસંગ મળે એ ભાવનાપૂર્વક કરેલા વિનયની અનુમેાદના કરવી, વગેરે તેની ઉત્તરાત્તર ભૂમિકાએ છે. ગુણાનુરાગ અને કૃતજ્ઞતાથી આ ભૂમિકા પ્રાપ્ત થાય છે, માટે વિનયના અથી એ તે ગુણા પ્રગટાવવા જોઇએ.] (૪૪૩) રાય(૩)ળિભુ વિળય રંગે, डहरा वि य जे परियायजिट्ठा । नीत वट्ट सच्चाई, લો(૩)વાવયં વરે સ પુગ્ગો ૧-૩-રૂા રા નિષ્કુ=(જ્ઞાન, દર્શન, ચારિત્ર, વગેરે ભાવરત્નાથી જે અધિક હોય તે) રત્નાધિક સાધુએનો ટા વિલ= À=અને જે (વય તથા શ્રુતથી ન્યૂન) નાના છતાં વરચાયનિદુઃ=ચારિત્ર પર્યાયથી જ્યેષ્ઠ (મેટા) હાય તેએનો વિય પરંને વિનય કરે, એમ અધિક ગુણવાળાએ પ્રત્યે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [દશ વૈકાલિક નીવ્રત્ત નમ્રભાવે વટ્ટ=વતે, સવા=(તેઓની આશાતન ન થાય તેવું ) હિતકર બોલે અને તેઓને ધોવા નમવાના અથવા નિકટ રહેવાના સ્વભાવવાળા જે વારે-વાક્ય પ્રમાણે કરે (તેઓની આજ્ઞાને પાળે) તે પુત્રો-પૂજ્ય છે. (૩-૩) (૪૮) અન્ના છે વર વિમુદ્ર, ___जवणट्ठया समुआणं च निच्च । अलद्धरं नो परिदेवइज्जा, लढुं न विकत्थयइ स पुज्जो॥९-३-४॥ અન્નાથજીં-અજ્ઞાત અને વધેલું નિરપગી, (અર્થાત્ અપરિચિત ગૃહસ્થના ઘરથી તેને નિરુપયેગી-વધી પડેલાં આહાર પાણી વગેરે), તે પણ વાસુ-ઘર ઘર ફરીને લાવેલું ખાય, (પરિચિત ગૃહસ્થનું કે તેણે મેહથી આપેલું ન ખાય), તે પણ વિશુદ્ધ વિશુદ્ધ (ઉગમાદિ દોષ વિનાનું). તે પણ નવાયા=સંયમને ભાર વહન કરતા શરીરને ટકાવવા માટે, (પષણના કે બળ રૂપ વગેરે વધારવાના આશય વિના) સમુચા ર=અને ઉચિત ભિક્ષા દ્વારા મળેલું ખાય. તે પણ નિઃનિત્ય, અર્થાત્ તુચ્છ પણ કોઈક દિવસે કે એક જ ઘેરથી ઘણું મળેલું નહિ, પણ નિત્ય ઘર ઘરથી ડું થે ડું મેળવેલું), તેવું પણ અદ્ભ=ન મળે તે (“હું મંદભાગ્ય છું, અથવા આ દેશ કૃપણ છે” એમ)ને પરિવરૂ જ્ઞા=ખેદ ન કરે અને જેઈતા પ્રમાણમાં મળે તો છું મેળવીને જ વિથડ્ર=(હું પુણ્યવાન-લબ્ધિમાનું છું, Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ ૩] ૩૦૫ અથવા દેશ ઉઠાર છે' વગેરે) પ્રશંસા ન કરે સ= તે સાધુ પુઙ્ગો=પૂજય છે. (૩–૪) [આહારની શુદ્ધિ અને નિરીહતા ગુણાના પ્રગટીકરણનું પ્રબળ નિમિત્ત છે, અશુદ્ધ કે આસક્તિપૂર્વક લેવાએલા આહાર જડતાને પોષે છે, એથી ઇન્દ્રિયા અને મન વિકારી બને છે, તેથી વિનયમાં તે સહાયક થતાં નથી. માટે જ જિનેશ્વરદેવાએ આહારની શુદ્ધિ અને અનાસક્તિનું વિધાન કર્યુ છે. વિનય વિના એ શુદ્ધિ કે અનાસક્તિ થાય નહિ અને એના વિના વિનય થઇ શકે નહિ. માટે વિનયાર્થી આત્મા આ ગાથામાં જણાવ્યું તેવા આહારને લેનાર હોય. જે એ રીતે રસનેન્દ્રિયને અને મનેસના વિજય કરે તે જ સયમની વિશિષ્ટ આરાધના કરી શકે.] (૪૪૫) સંસ્થાનિ(સે)નામળમત્તવાળું, अपिच्छया अइलाभेsवि संते । जो एवम पागभितोस (ए)ज्जा; संतोसपाह रए स पुज्जो ॥९-३-५ ॥ ।।૧-૩માં મંથા હેઙજ્ઞાન-મત્તવાળે=સ થારા, શય્યા, આસન, આહાર અને પાણીમાં વિજીયા અલ્પ ઇચ્છાવડે (અર્થાત્ મૂર્છા વિના વાપરવાના અથવા અધિક નહિ રાખવાના ધ્યેયથી) ગૃહસ્થાની પાસેથી હામે સંતે વિ=ઘણા પ્રમાણમાં મળે તેમ છતાં પણ Ë=એ રીતે અવાળં=આત્માને ઘેાડામાં મિતોલફન્ના=સ તેજે, અથવા જેવા તેવા વડે નિર્વાહ કરે, એમ સતોલાન્તર્=સ તાષમાં મુખ્યતયા રક્ત રહે સ=તે સાધુ પુઙ્ગો=પૂજ્ય છે. (૩-૫) ૨૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ [દશ વૈકાલિક [ વૈરાગ્ય વિના ત્યાગનો સાચે આનંદ અનુભવાત નથી. સાચા વિરાગીને અધિક જરૂરીઆતે બન્ધનરૂપ લાગે તેથી તે શક્ય હોય તેટલી જરૂરીઆત ઘટાડવા પ્રયત્ન કરે અને જેમ જેમ ઘટે તેમ તેમ આનંદ અનુભવે. રાગીને મેળવવામાં અને વિરાગીને તજવામાં આનંદ હોય છે. વસ્તુતઃ પોતાની જરૂરીઆતોમાં ગુંચવાએલે ગુર્નાદિને વિનય કરી શકે નહિ, કારણ કે સર્વ વિષયમાં એને પોતાની ચિંતા આગળ આવે. માટે ભેગ-ઉપભોગનાં સાધને પ્રત્યે આવો સંતોષવિરાગ પ્રગટ્યો હોય તે જ સાચે વિનય કરી શકે. અર્થાત્ સંતોષ એ વિનયનું એક અંગ છે, માટે વિનયને અર્થીએ સંધી થવું જોઈએ.] (૪૪૬) સાં સ કાસા વંટા, ___अओमया उच्छहया नरेणं । अणासए जो उ सहेज्ज कंटए, वईमए कन्नसरे स पुज्जो ॥९-३-६॥ ત્યાગી પણ વૈરાગી પૂજ્ય છે, એમ જણાવીને હવે સમાધિવંત પૂજ્ય છે તે કહે છે કે-ધન માટે કરા = નરેf=ઉદ્યમ કરતા મનુષ્ય મારૂ=૧મને અમુક લાભ થશે એવી આશાએ કોમવા લોખંડના પણ ઘટયા= કાંટા સાથે સહન કરવા સા=શક્ય છે, (અર્થાત્ ધન કીર્તિ વગેરે આ જન્મના લાભની, કે “દેવ, ચકવતી વગેરે થાઉં” ઈત્યાદિ અન્ય જન્મના સુખની આશાએ લેખંડના કાંટાની શય્યામાં સુવાનાં કષ્ટો વેઠવાં સહેલાં છે.) પણ =જે ગળાના કેઈ આશા વિના જ નરે= કાનમાં પેસતા વર્ણમાવચનના =કાંટાઓને (કઠેર–ક ટુ-અપમાનજનક શબ્દોને) ડ =સહન કરે સત્ર તે નિરભિમાની–વિનીત આત્મા પુનો પૂજ્ય છે. (૩-૬) Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું – ૩] ૩૦૭ [અપમાનને સહન કરવું દુષ્કર છે, એ વાત આ અધ્યયનના પ્રારંભમાં જ કહી છે, જે સાચેા વિનયી છે તે નિરભિમાની હોવાથી કડવા પણ હિતકારી ગુરુના વચનને પ્રસન્નતાપૂર્વક સાંભળી (સહી) શકે છે, એમ નિરભિમાનિતા એ જ વિનયના પ્રાણ છે, માટે વિનયની ઈચ્છાવાળાએ અભિમાનને તજવું જોઇએ. એ જ વાતને વિરોષતયા જણાવે છે કે(૪૮૭) મ્રુદુત્તપુરવા ૩ તિ ટયા, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महत्भयाणि ॥९-३-७॥ લોમયા-લાખ ડના કાંટા ( વેધ વખતે જ પ્રાયઃ દુઃખ આપતા હોવાથી) મુન્નુત્તતુલા-મુહૂત માત્ર (અલ્પ કાળ માટે) દુ:ખ દેનારા ëતિ હેાય છે, તેવ=અને તે પણ તો તેમાંથી (શરીરમાંથી) સુફ્તરા=સુખપૂર્વક કાઢી શકાય છે, ( અને ઔષધિ વગેરેથી ઘા રૂઝવી શકાય છૅ,) પણ વાચા વુત્તનિ-વાણીવડે ખેલેલા દુષ્ટ ( વચનરૂપ ) કાંટાઓ ( મનરૂપ લક્ષ્યને વિધવાથી ) દુદાનિ=દુ:ખે કાઢી શકાય તેવા, વેરાળુવીનિ=(તે રીતે સાંભળવાથી પ્રગટેલા દ્વેષથી આભવ-પરભવમાં ) વૈરની પરપરાને કરનારા અને (તેથી) મ ્માનિ=કુતિમાં રખડાવવારૂપ મેટા ભયને કરનારા અને છે. (૩-૭) શારીરિક કષ્ટો સહેવાં જેટલાં દુષ્કર છે તેથી અપમાન-આક્રોશ વગેરે દુર્ભાવથી ખેલાયેલાં વચના અતિ દુઃસહ્ય છે. એ કારણે જ ગુર્વાદિએ કહેલા પ્રેરણાદિના શબ્દે હિતકર હતાં પ્રાયઃ મનુષ્ય સાંભળી Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ [દશ વૈકાલિક શકતા નથી. જે તેને પ્રસન્નતાથી સાંભળી-સહી શકે, તે જ માન— કષાયને વિજય કરનાર વિનીત હોવાથી પૂજ્ય છે.] (૪૪૮) સમાયંતા વયળામિત્રાયા, कन्नगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गसूरे, जिईदिए जो सहइ स पुज्जो ॥९-३-८ ॥ સમાવચંતા=સામે આવી પડતા એવા વચળામિવાયા= વચનના પ્રહારા (વચનરૂપી ખાણા) Řચા=કાનમાં પેસીને (પ્રાયઃ અનાદિ અભ્યાસથી શ્રોતાને) તુમ્નનિયં= દુષ્ટ મનોભાવને (દુર્ભાવને) નળંતિ=પ્રગટાવે છે, માટે લો= જે (કર્મ શત્રુ સાથે સ'ગ્રામ કરનારા બીજા દાનશૂર– સંગ્રામશૂર વગેરેની અપેક્ષાએ) મગનૂર=અધિકતર શર થઈ ને પમ્મુત્તિ વિદ્યા=એ વચન સાંભળવાના મારા ધમ છે, એમ સમજીને નિર્દેવિ=જિતેન્દ્રિય થઇને દીનતા વગેરેથી નહિ પણ સમભાવથી-પ્રસન્નતા પૂર્વક સ– સહન કરે છે સ પુત્તે તે પૂજય છે. (૩-૮) વની (૪૪૯) વવાય ચ વરમુદ્દÄ, पच्चक्खओ पडिणीअं च भासं । ओहारिणि अपिअकारिणि च, भासं न भासिज्ज सया स पुज्जो ॥९-३-९॥ પરમુન્દ્રE=પરાÇખના (પરાક્ષ રહેલાના) વનવાયં=અવળુ વાદને (નિંદાને), પદ્મણો ૨=અને પ્રત્યક્ષ રહેલાનેન્દિળીબ’=(‘તું ચાર છે’ ઇત્યાદિ) વેરકારક વચનને, Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમુ-ઉ૦ ૩] ૩૮૯ મોદારિf=અવધારણી ( “અમુક દુષ્ટ છે જ ઈત્યાદિ નિશ્ચિત) ભાષાને ગgિબારિ ઘ=અને (ત્યારે અમુક સંબંધી મરે ઈત્યાદિ) અ પ્રતિકારક મારું ભાષાને જે સવા=સદા ( કદાપિ ન માસિકન=ન બેલે સ પુતે પૂજ્ય જાણુ. (૩-૯) (૪૫૦) ગોત્યુ મારું, नो भावए नोऽविअ भाविअप्पा, કોડરજે જ સયા સ પુન્નો IS-રૂ-ગાં (આહારાદિમાં) જે રચા=સદા અોડુ=અલુપી, (ઈન્દ્રજાળ વગેરે) =આશ્ચર્ય રહિત (નહિ કરનારે), માર્જી-કપટ રહિત, પિયુ=અપિશુન (ચાડી કરીને ભેદ–વર-વિરોધ નહિ કરાવનાર), સાવિત્ર અને વળી (આહારાદિ ન મળતાં) અળવિત્તી દીનતા નહિ કરનારે, જે બીજા દ્વારા “હારે મારી પ્રશંસા કરવી વગેરે નો માવ=ન વિચારે, નોડેવિક માવિત્રા અને વળી સ્વયં બીજાની સામે પિતાની પ્રશંસાદિ ન કરે, તથા (નાટક, નાચ વગેરે જેવામાં) લાવો જે કુતૂહલ વિનાને હેય ન કરો-તે પૂજ્ય જાણ (૩-૧૦) ૪૫૧) Tumદિ કાદુ મુદિડHIE, गिण्हाहि साहू गुण मुंचसाहू । विआणिआ अप्पगमप्पएणं, જો રોહૈિં સો પુન્નો –૩–૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ [ દશ વૈકાલિક (ઉપર કહ્યા તે) દિ દૂગુણેથી સાધુ (ઉત્તમ) અને (એથી વિપરીત) ડિHહૂ=અવગુણથી અસાધુ થવાય છે, માટે સાદૂ કુળ નિષ્ણાદિક(સાધુ) ઉત્તમ ગુણેને ગ્રહણ કર ! અને અનાજૂ મું (અસાધુના) દુષ્ટ અવગુણેને છેડ!” (એવું) Jવામggi=પિતાના આત્માને પિતે વિમાનગા=વિવિધતયા સમજાવે અને લોકજે -રોહિક રાગ અને દ્વેષમાં (તેવા નિમિત્તોમાં) સમો સમાન રહે (સમતાને ન ચૂકે), તે પુત્રો તે પૂજ્ય છે. (૩-૧૧) [ત્રીજા પાદનો અર્થ પ્રાકૃત શિલીથી કરે છે, એમ સમજવું. (૪૫ર) તા ૩ ૪ માં વા, ફથી પુÉ q foré વા. नो हीलए णोऽविअ खिसइज्जा, જ હું ૨ વરસ પુળો મis-રૂ-રા તવ=તથા એ રીતેeg=બાળકને, મા-મોટાને અને વા=માધ્યમને, તેમાં પણ સ્થી સ્ત્રીને, મિં પુરુષને તથા ઉપલક્ષણથી નપુંસકને, તેમાં પણ પ્રદરૂ-પ્રજિતને (દીક્ષિતને), fré-ગૃહસ્થને અને વા=અન્યધમીને, નો ૪હીલના ન કરે, ઘોડેવિ વિણા=અને ખિસા પણ ન કરે તથા તેના કારણભૂત મં=માનને અને જો ક્રોધને ઘાતજે, પુરજો=તે પૂજ્ય સમજ. (૩–૧૨) [ નિશ્ચયન પાખંડી, ધર્મોહી અને નિન્જવ વગેરેની પણ નિન્દા કે તિરસ્કાર કરવાને સાધુને ધર્મ નથી. વ્યવહારથી કોઈવાર એવું કરવું પડે તો પણ સ્વ–પર હિત કરવાના પરિણામ રાખે. વસ્તુતઃ Page #348 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ૦ ૩] ૩૧ ખીજાની હલકાઈ કે તિરસ્કાર કરવાનું સામાના દોષોથી નહિ, પણ માન, ક્રોધ વગેરે પેાતામાં રહેલા દોષોથી થાય છે, માટે તેવું કરનારા તે પોતાના દાષાથી કર્મો બાંધી ભારે થાય છે અને સામાનું હિત કરી શકતા નથી. એ કારણે કાઇને કડવું કહેવું પડે તેા પણ અભિમાન કે ક્રોધ વગેરે દાષાથી પર રહી સામાનું હિત કરવાની બુદ્ધિએ કહેવું, એ સાધુના ધર્મ છે. અહીં એકવાર દોષ કહેવારૂપ હીલના અને વારંવાર દાષ જાહેર કરવારૂપ ખિંસા સમજવી. આવી હીલના અને ખિંસાનાં કારણે! માન અને ક્રોધ હોવાથી તેને પણ તજવાં જોઇએ. કારણ કે મૂળ કારણને છેાડ્યા વિના તેમાંથી પ્રગટતા દાષાથી ખચાય નહિ. (૪૫૩) મૈં માનિબા થયં માળયંતિ, जत्तेण कन्नं व निवेशयंति । ते माणस माणरिहे तवस्सी; जिदिए सच्चरए स पुज्जो ॥९-३ - १३॥ (અભ્યુત્થાનાદિ દ્વારા)સયયં-સતત માળિ=માનેલા (વિનય કરાએલા જે ગુરુ શિષ્યાને શ્રૃત ભણવા વગેરેની પ્રેરણા) કરવારૂપે માળયંતિ-સન્માન છે અને (માતા–પિતા ચેાગ્ય) i=કન્યાને જ્ઞત્તળ=યત્નપૂર્વક (ઉછેરીને-ચેાગ્ય બનાવીને ચેાગ્ય સ્થાને પરણાવે તેમ જે ગુરુ શિષ્યાને જ્ઞાન-ક્રિયાદ્વારા ચેાગ્ય બનાવીને આચાર્યાદિ તે તે પદે) નિવેનયંતિ=સ્થાપે છે, તે માર્નારદે તેવા માનવા ચેાગ્ય ગુરુને માળ=માને (વિનય કરે), એવા જે તપસ્વી, જિતેન્દ્રિય અને સઘર=સત્યનો (મેાક્ષના)રાગી હાય, ન પુનો−તે પૂજ્ય જાણવા. (૩–૧૩) અહીં શિષ્યના વિનય કરવાના અને ગુરુના ચાગ્ય શિષ્યને ગીતા બનાવી યેાગ્યપદે સ્થાપવાના ધમ સૂચવ્યા છે. આવા ગુરુશિષ્યના યાગ પરસ્પર હિતકર અને પરિણામે મેાક્ષસાધક બને છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [દશ વૈકલિક વિશેષમાં “તપસ્વી, જિતેન્દ્રિય અને સત્યને રાગીએવાં વિશેષણો કહ્યાં છે તે શિષ્યની યોગ્યતાને સૂચવનારાં છે. અર્થાત એ ગુણોથી તેને ગુરુ યોગ્યપદે સ્થાપે છે અને તે પૂજ્ય બને તેમાં પણ તેના તે ગુણો હેતભૂત છે, માટે વિનીતસાધુએ તે ગુણ કેળવવા બદ્દલક્ષ્ય બનવું] (૪૫૪) તેf Tળસાર, __सुचाण मेहावि सुभासियाई । चरे मुणी पंचरए तिगुत्तो, चउक्कसायावगए स पुज्जो ॥९-३-१४॥ ગુજરાયરાળં ગુણેના સમુદ્ર એવા તે ગુdi=ઉપર કહ્યા તે ગુરુનાં ગુમારિચારૂં સુભાષિતેને (પરલોકપકારી વચાને) સુશાન=સાંભળીને જે મેદાવિ બુદ્ધિમાન મુ= મુનિ વરે તેને આચરે–પાળે અને પંચ પાંચ મહાતેમાં (નિરતિચાર પાલનમાં) રક્ત, તિગુત્તો મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને તેથી વાચવા ચાર કષાયોથી રહિત હયાત પુજનો તે પૂજ્ય જાણુ. (૩-૧૪) [ગુરુનાં હિતોપદેશનાં વચને એવો અગમ્ય ઉપકાર કરે છે કે શ્રોતા પ્રારંભમાં તો તેને સમજી પણ શકતો નથી. એ વચનોને સાંભળવામાં અને આચરવામાં જેટલું આદર વધારે તેટલો લાભ વિશુદ્ધ અધિક અને શીધ્ર થાય છે. મહાવ્રતોને ભાર ઉપાડવાની શક્તિ પ્રગટાવવી, મને ગુપ્તિદ્વારા મનને વિજયે કરવો, કષાયને જીતવા, વગેરે દુષ્કર દુષ્કર કાર્યો પણ ગુરુ આજ્ઞાને આધીન રહેલે કરી શકે છે અને અનાદિકાળથી ઘર કરી રહેલા આકરા પણ દેને દૂર કરે છે.] (૪૫૫) પુમિ સથર્ષ પરિરિક , जिणमयनिउणे अभिगमकुसले । Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૩] ૩૧૩ धुणिअ रयमलं पुरेकडं; માસુમ ારું વ(થોડું-ત્તિ ચેમિ –રૂપો ફુટૂઆ મનુષ્યલોકમાં ઉપર કહ્યું તેમ ગુર આચાર્યાદિને સચચં=સતત (જીવતાં સુધી) gબરિ= સેવીને (વિધિપૂર્વક ગુરુની આરાધના કરીને) નિગમચનિકળ= આગામમાં પ્રવીણ (ગીતાર્થ) તથા મામયુર લેકની અને પ્રાદુર્ણ ક વગેરે મુનિઓની ઉચિત સેવામાં કુશળ બનેલ મુળી-મુનિ (ઉત્તમ સાધુ) પુરેશકું પૂર્વોપાર્જિત રચમર્જ કર્મ રજરૂપ મેલને (આઠે પ્રકારનાં કર્મોનાં બંધનેને) ધુળ =ખપાવીને માસુરં કેવળજ્ઞાન રૂપ સૂર્યના પ્રકાશવાળી અને તેથી જ શરઢ અતુલ (સર્વશ્રેષ્ઠ) જરૂ=સિદ્ધિગતિને વશ પામે છે. ત્તિ મિત્રએમ કહું છું. (૩–૧૫) [ મનુષ્ય જન્મમાં જ આવો વિનય શક્ય છે. ઉપર કહ્યા તેવા વિનયને કરતે ઉત્તમ સાધુ ઉત્તરોત્તર વ્યવહારકુશળ બની બાહ્ય ઔચિત્યને અખંડ સાચવે છે. આ બાહ્ય ઔચિત્યરૂપ શુદ્ધ વ્યવહારના યેગે આત્મામાં સમાધિનું-સમતા સામાયિકનું (નિશ્ચયનું) બળ વધતું જાય છે અને પરિણામે સામાયિયારિત્રમાંથી યથાખ્યાતચારિત્રને પામેલો તે સર્વકર્મોને ક્ષય કરી અજરામર-મોક્ષપદને પ્રાપ્ત કરે છે. અહીં કહેલું “અભિગમકુશળ વિશેષણ એમ સૂચવે છે કે આગમમાં પ્રવીણ સાધુ લેકવ્યવહારની જેમ લેકારવ્યવહારમાં પણ કુશળ હોય] समत्तो नवमज्झयणस्स तइओ उद्देसो। નવમા અધ્યયનને ત્રીજો ઉદેશે સપૂર્ણ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ [ દશ વૈકાલિક નવમા અધ્યયનનો ઉદ્દેશે [ ત્રણ ઉદ્દેશમાં વિનયનું સ્વરૂપ, તેની ઉપાદેયતા, વિનયઅવિનયનાં સુખદ-દુઃખદ ફળો અને વિનીતનો ઉત્તરોત્તર થતો આત્મવિકાસ, વગેરે જણાવ્યું. હવે ચેથા ઉદ્દેશામાં મોક્ષના અનન્ય સાધનરૂપ સમાધિનું વર્ણન કરે છે. તેમાં સમાધિના પ્રકારો, ભેદો, ઉપાય, વગેરે ટુંકમાં પણ સચેટ વર્ણવ્યું છે. ક્રમશ-વિનય-શ્રત-તપ અને આચારદ્વારા સમાધિને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે જણાવીને એ વિનય-બુત તપ અને આચારને સિદ્ધ કરવાના ચાર ચાર પ્રકારો કહ્યા છે. વસ્તુતઃ અધ્યાત્મપ્રિયમુનિને મોક્ષને સરળ અને શુદ્ધ માર્ગ જણાવ્યું છે.] ત્રણ ઉદ્દેશાઓમાં સામાન્યતયા કહેલા વિનયને અહીં વિશેષતયા વર્ણવે છે (સૂ–) સુર્થ એ થાય ! તે મવથા વમવવાર્થइह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिडाणा पन्नत्ता। कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता ? इमे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता, तंजहा-विणयसमाही, सुअसमाही, तवसमाही, રાવાસમા I- ૧-૩૦ ક–જૂ-શા શ્રીસુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય શ્રીજબૂસ્વામીને (કહેલાં વચનો અહીં) કહે છે કે-સારસંહે આયુમન જબ્બ ! તે માવા તે ભગવાન શ્રીવમાન સ્વામીએ gવં સ્વયં–આ પ્રમાણે કહેલું કે મુબ=મેં સાંભળેલું છે. તે સાંભળેલું કહે છે કે-) આ ભરત ક્ષેત્રમાં, અથવા આ શાસનમાં, Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું -ઉ૦ ૪} ૩૧૫ માયંદિ=પરમ ઐશ્વય વગેરે ભાગ્યવાળા થેરેöિ= વિરાએ (શ્રીગણધરભગવંતાએ) હ્રદ્યુ=આ ભરતક્ષેત્રની જેમ બીજા પણ ક્ષેત્રોમાં, અથવા આ શાસનની જેમ બીજા પણુ ગણધરોએ પેાત પેાતાના શાસનામાં ચત્તાર વિળયજ્ઞમાટ્ટિાના વમ્મત્તા=ચાર વિનયસમાધિ સ્થાનોને (ભેદને કહ્યાં છે. (અર્થાત્ તી કર ભગવંતના મુખે સાંભળીને શ્રીગણધર ભગવતે એ ગ્રન્થરૂપે શાસ્ત્રોમાં ગૂંથ્યાં છે.) એમ શ્રીસુધર્માસ્વામીએ કહેવાથી શ્રીજમ્મૂસ્વામી પૂછે છે કે-થેરેહિં માવહિં=(હે ભગવ ́ત !) શ્રીસ્થવિર ભગવ’તાએ તે ચરે તે કયાં કયાં વત્તર વિળયસમદ્ઘિાળા ઇન્તજ્ઞા ?=ચાર વિનયસમાધિસ્થાનોને કહ્યાં છે ? (તેનેા ઉત્તર શ્રી સુધર્માવામીજી આપે છે કે) તે શ્રીસ્થવિરભગવતાએ મે=આ ચાર વિનયસમાધિસ્થાનાને કહ્યાં છે. (વસ્તુ ના અર્થ ઉપર કહ્યો તેમ પ્રશ્નમાં અને ઉત્તર વાકયમાં પણ સમજી લેવા) સં -તે આ પ્રમાણે ૧વિળઅસમી-વિનયસમાધિ, ૨-સુત્રસમી-શ્રુતસમાધિ, ૩-તસ્માદી તપસમાધિ અને ૪-બાચારક્ષમાદી-આચારસમાધિ, તેમાં સમાધિ એટલે આત્માનું નિરુપચરિતપારમાર્થિક હિત, સુખ, અથવા સ્વાસ્થ્ય સમજવુ', વિનય કરવામાં કે વિનયદ્વારા એવી સમાધિ કેળવવી તેને વિનયસમાધિ કહી છે. એ પ્રમાણે શ્રુતને ભણતાં કે શ્રુતદ્વારા સમાધિ મળે તે શ્રુતસમાધિ, તપ કરતાં કે તપથી સમાધિ મળે તે તપસમાધિ અને આચાર પાળતાં કે આચારથી સમાધિ તે આચારસમાધિ સમજવી. (અ॰ ૯ ઉ॰ ૪ સૂ॰ ૧) Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ [દરા વૈકાલિક [આ ઉદ્દેશામાં સૂત્રને ક્રમાંક ચાથા અધ્યયનના છેલ્લા સૂત્રને જે ક્રમાંક ૧૫ છે, તેના અનુસંધ:નમાં ૧૬ માથી રાખ્યા છે અને ગાથાને ક્રમાંક ત્રીજા ઉદ્દેશાની છેલ્લી ગાથાનેા ક્રમાંક ૪૫૫ છે તેના અનુસધાનમાં ૪૫૬ રાખ્યા છે શ્રાવરું તેળના અર્થ ચાથા અધ્યયનની આદિમાં વિવિધ રીતે કર્યા છે તે અહીં પણ સમજવા. અહીં સર્વાક્ષરસન્નિપાતી એવા સમ્પૂર્ણ શ્રુતધર છતાં શ્રીશષ્ય ભવસૂરિજી શ્રીભગવાને ગણુધરાને કહેલા શબ્દોને કહી સંભળાવે છે, તે વિનયના એક પ્રકાર છે. એથી આત્માર્થીએ શક હોય ત્યાં સુધી પૂર્વ પુરુષનાં કહેલાં વચને સાંભળીને તેએનું બહુમાન કરવું, એમ સૂચવ્યું છે.] એ જ સમાધિશ્લેકદ્વારા જણાવે છે કે(૪૫૬) વિણ મુદ્ ા તને, બાયારે નિર્દેવિકા । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिआ ॥९-४-१॥ ઉપર કહ્યો તે વિ=વિનયમાં, મુ-શ્રુતમાં (આગમમાં), તત્રે-ખાર પ્રકારના તપમાં અને ભૂલશુઉત્તરગુણુના પાલનરૂપ ચારે-આચારમાં નિયંત્તિઞાસ`દા પંડિત (પરમાને સમ્યગ્ જાણનારા) એવા અેજે મુનિઓ નિįવિજ્ઞા-ઇન્દ્રિયાના વિજેતા મયંતિ–હાય છે, તેઓ વાળ—પેાતાના આત્માને મિરામચંતિ-વિનય વગેરેમાં જોડે છે (વિનયાદિ ગુણેામાં રમે છે–સમાધિને અનુભવે છે) અર્થાત્ તે જ પરમાથી વિનયાદ કરવામાં પડિત છે, એમ સૂચવ્યું છે. (અ૦ ૯ ૦ ૪-૧) તેમાં હવે વિનયસમાધિને જણાવે છે કે— (તૂ-૨૭) વર્ણવવા વધુ વિળયમમાદી મળ્યુ, ਰੰ ગદ્દા अणुसासिज्जतो सुस्सूसइ - १, सम्मं संपडिवज्जइ - २, वेयमाराहर - Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૪] ૩૧૭ -३, न य भवइ अत्तसंपग्गहिए-४, चउत्थं पयं भवइ ॥अ० ९-उ० ४, सू० २॥ भवइ अ इत्थ सिलोगो ।। વિનય સમાધિ નિ ચાર પ્રકારની, છે તે આ પ્રમાણે તે તે વિષયમાં ગુરુદ્વારા મજુરાસિતોગશિખામણ દેવાતે શિષ્ય ગુરુની હિતશિક્ષાને અથી બનીને સુરજૂરૂ તેને સાંભળવા ઈછે (૧), ઈષ્ટ હેવાથી ગુરુએ આપેલી હિતશિક્ષાને પણ સંવહિવત્ત=સમ્યક્ સ્વીકારે-યથાર્થ રૂપે માને (૨), એવા વિશિષ્ટ સ્વીકારથી ચંગુરુદ્વારા મળેલા શ્રુતજ્ઞાનને યથાક્ત અનુષ્ઠાન દ્વારા આદરથી મારા આરાધે, અર્થાત્ સફળ કરે (૩) અને એ રીતે વિશિષ્ટ વિનય પ્રગટવા છતાં ત્તસંપાફિ-‘હું વિનીત છું, હું સુસાધુ છું” વગેરે પિતાનો ઉત્કર્ષ કરનારે ન ચ મ ન થાય (૪). એમ સૂત્રમાં કહેલા કમે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિદ્વારા વલ્થ વચ્ચે માથું પદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ એ રીતે વિનયથી શિષ્ય અંતે આત્મપ્રશંસારૂપ દેષથી રહિત થવાથી યથાર્થ સમાધિને પ્રાપ્ત કરે છે. (ઉ. ૪-સૂ૦ ૨) સ્થ=આ વિષયમાં ઉત્તરોનો બ્લોક નીચે પ્રમાણે મારૂ છે. (૪૫૭) વેર હિરાબુમાસણં, સુન્નક્ષ નં ૨ પુi દિgિ न य माणमएण मज्जइ, विणयसमाहिआययहिए। ૧-૪-રા. (આચાર્યાદિની પાસે) આલેક-પરલોકમાં ત્રિાળુસારdi=હિત કરનાર ઉપદેશને સાંભળવા વેરૂ=પ્રાર્થના કરે-૧, પુસૂણર્ર–ગુરુના ઉપદેશદ્વારા તે તે વિષયને સાંભળે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ [દરા વૈકાલિક ૨, તેં = પુનો-અને વળી તેને હિંદુ યથાર્થ રીતે આચરે-પાલન કરે-૩, અને આચરવા છતાં વિળયસમા-િ વિનય સાધિદ્વારા લાયદુ—માક્ષનો અથી મુનિ માળમળ=માન કે ગવથી ન ચ મઽદ્-મદ ન કરે-૪ (૩૦ ૪૨) હવે શ્રુતસમાધિનુ' સ્વરૂપ કહે છે— (सूत्र - १८) चउव्विहा खलु सुअस माही भवइ, तं जहाअं मे भविस्सइति अज्झाइअव्वं भवइ-१, एगग्गचित्तो भविस्सामित्ति अज्झाइअव्वं भवइ - २, अप्पाणं ठावइस्सामित्ति अज्झाइअव्वं भवड़ - ३, ठिओ परं ठावइस्सामित्ति अज्झाइअन्वं મ-૪, સત્યં યં મર્ ||૧૦ ૧-૩૦ ૪, હૂઁ-૨ા મવર્ अ इत्थ सिलोगो – વહુ=નેા અર્થ સેાળમા સૂત્રમાં કહ્યા પ્રમાણે, ચન્દ્વિન્દ્વા-ચાર પ્રકારની સુન્નતમાી-શ્રુતસમાધિ મય=છે. તે આ પ્રમાણે(હું જ્ઞાની-મોટા ગણાઉં એ આશયથી નહિ, પણ) મે=મને સુગં=આચારાઙગ વગેરે આગમાનો એધ મવિસત્તિ= થશે, એવી ભાવનાથી બન્ના બö=અધ્યયન કરવા ચેાગ્ય મયરૂ છે—૧,તથા અધ્યયન કરતાં હું ચિત્તો= એકાગ્ર ચિત્તવાળા વિસ્લામિત્તિ-થઇશ, એવી ભાવનાથી અધ્યયન કરવા ચૈાગ્ય છે-ર, તથા અધ્યયન કરવાથી થએલા તત્ત્વજ્ઞાનને ચેાગે મારા બળ્વાણં=આત્માને શુદ્ધ ધર્મમાં ટાવસામિત્તિ-સ્થિર કરીશ-જોડીશ, એવી ભાવનાથી અધ્યયન કરવા ચેાગ્ય છે-૩, અને ોિ Page #356 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૪] ૩૧૯ સ્થિર થએલે હું પરં–બીજાને (શિખ્યાદિને) શુદ્ધ ધર્મમાં ટાવરૂણમિત્તિ-સ્થિર કરીશ-જેડીશ, એવી ભાવનાથી ભણવું જોઈએ. તેમાં શું પદ શ્રતસમાધિરૂપ છે. અર્થાત્ નિર્મળ ધ્યેયથી વિધિપૂર્વક ભણેલે પોતાનું અને પરનું હિત કરી શકે છે અને એ રીતે સ્વ-પર કલ્યાણ કરતો સમાધિમાં-સમતામાં રહી કર્મોની નિર્જરા કરી મિક્ષસુખને પામી શકે છે. (ઉ૦ ૪-સૂત્ર ૩) મારૂ 3 રૂથ લિો આ વિષયમાં સંગ્રહ-શ્લેક આ પ્રમાણે છે(૪૫૮) નામેારો , દિલ ધ ટાવા ઘા सुआणि अ अहिज्जित्ता. रओ सुअसमाहिए ॥९-४-३॥ અધ્યયનમાં ઉદ્યમ કરનારને 7ાાં-જ્ઞાન બોધ થાય છે-૧, વળી ભણવાની તત્પરતાથી ઇચિત્ત -એકાગ્રચિત્ત (દત્તચિત્ત) થાય છે-૨, ભણવાથી થએલા બેધદ્વારા તસ્વાતત્ત્વમાં પ્રગટેલા વિવેકના બળે ધર્મમાં દિયો-સ્થિર થાય છે-૩, અને સ્વયં સ્થિર થએલે શિષ્યાદિ પરંબીજાને ડાઘ-ધર્મમાં સ્થિર કરે છે-૪, એમ અમાનવિવિધ આગમને-ગ્રોને ફિન્નિત્તા–ભણીને ઉપર કહી તે ચાર પ્રકારની સુમસમાદિg-શ્રતસમાધિમાં શોરાગી-રક્ત (લીન) થાય છે. (ઉ. ૪-૩) હવે તપસમાધિનું વર્ણન કરે છે– (सूत्र-१९) चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा-नो इहलोगट्ठयाए तवमहिद्विज्जा-१, नो परलोगट्टयाए तवमहि Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ દશ વૈકાલિક द्विज्जा २, नो कित्तिवण्णसद्दसिलोगट्ठाए तवमहिडिज्जा-३, नन्नत्थ निज्जरडयाए तवमहिद्विज्जा-४। चउत्थं पयं भवइ IT૦ ૬-૩૦ ૪, સૂત્ર-૪ | મવશ રૂથ સિરોપો તપસમાધિ ચાર પ્રકારની છે. (જુ નો અર્થ સોળમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે) તે આ પ્રમાણે-ધમિલની જેમ રૂટ્ટોદરા-આ લોકનાં સુખ (લબ્ધિઆદિ પ્રગટાવવા) નિમિત્તે તવં–તપને ક્રિક્રિજ્ઞા-નહિ કર, (અર્થાત્ તપ કરીને આ લેકના ફળની આશંસા નહિ રાખવી–૧; બ્રહ્મદત્તની જેમ પોnpયાઅજમમાં સુખ (ભેગાદિ સામગ્રી મેળવવાના) નિમિતે તપને નહિ કરે, અર્થાત્ તપ કરવામાં પરલોકના સુખાદિની આશંસા નહિ રાખવી)-૨; એ રીતે વિત્તિયાણસિરોયાણ-કીર્તિ, વર્ણન વાદ, શબ્દ અને પ્રશંસાને નિમિત્તે પણ તપ નહિ કરે, (અર્થાત્ તપ કરવામાં સર્વદિગ્ગવ્યાપી (ખ્યાતિ રૂ૫) કીર્તિની, એક દિશા વ્યાપી ખ્યાતિરૂપ વર્ણવાદની, અદ્ધદિગવ્યાપી ખ્યાતિરૂપ શબ્દની અને તે જ સ્થાને સ્તુતિ થવી વગેરે પ્રશંસાની આશંસા નહિ રાખવી)-૩, નન્નશ નિgયાણઅને નિર્જરા સિવાય અન્ય કઈ આશાએ તપને નહિ કરે, અર્થાત્ તપ કરવામાં માત્ર એક કર્મનિર્જરાનો ઉદ્દેશ રાખો. ૪. આ વરહ્યું –ચ્ચેાથું પદ તપ સમાધિરૂપ મવરૂ–છે. અર્થાત્ નિર્મળ તપથી આત્માને એ ચેથા પદની પ્રાપ્તિ (કર્મનિર્જરા થાય છે. (ઉ૦ ૪-સૂત્ર-૪) રૂલ્ય-આ વિષયમાં શિસ્ત્રોનો સંગ્રહશ્લોક આ પ્રમાણે મવરૂ–છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ अध्ययन नवभुं - ३० ४] ૩ર૧ (४५८) विविहगुणतवोरए निचं, भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तत्रसमाहिए ॥ 118-8-811 विविहगुण = अनशन वगेरेनी अपेक्षा मे उत्तरोत्तर विशिष्ट - गुणुअरी मेवा तवोरए = तपभां रत ने साधु निच्च नित्य निरासए = आदो परसोनी सर्व भाशाओ रहित निज्जरट्ठिए= ठेवण निरानो अर्थी भवइ - होय (ulu) 9. à aa1=c*Aui_aa8¤ifes gàì=d4सभाधिथी (तपना मान हथी) युक्त तवसा = विविध तथवडे पुराणपावगं=भूनां पापोने (भेनेि) घुणइ = निःश છે (અને નવાં ખાંધતા નથી, એમ ક્રમશઃ સર્વકર્માથી મુક્ત थाय छे. (४-४) હવે ચેાથી આચાર સમાધિને વર્ણવે છે— (सूत्र - २० ) चउव्विहा खलु आयारसमाही भवइ, तं जहा नो इहलो गट्टयाए आयारमहिट्ठिज्जा - १, नो परलोगट्टयाए आयारमहिट्टिज्जा - २, नो कित्ति-वण्ण-सह-सिलोगट्टयाए आयारमहिडिज्जा - ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिडिज्जा - ४ | चउत्थं पर्यं भवइ ॥ अ० ९ उ०-४. सू० ५ ॥ भवइ अ इत्थ सिलोगो ( खलु) नो अर्थ १६ मा सूत्र प्रमाणे) आयारसमाही= मायारसभाधि चउव्विहा=२२ प्रअरी भइछे, ते मी प्रमाणे - इहलो गट्टयाए=मा सोङना निभित्ते नो आयारमहिट्ठिज्जा=(भूणगुणु-उत्तरगुणुना पान३५) मायारोने ૨૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ [દશ વૈકાલિક ન સેવે, અર્થાત્ આચારને પાળવામાં આલેાકના સુખની આશસા ન રાખે-૧, એ પ્રમાણે પરલેાકના સુખની આશ'સા ન રાખે-૨, કીર્તિ-વર્ણવાદ-શબ્દ-પ્રશંસાની પણ આશસા ન રાખે ૩, બાતેન્દ્િદેન્દુ-અરિહંત ભગવતાએ કહેલા (અનાશ્રવ-સંવર-નિર્જરા વગેરે) હેતુએ નમ્નસ્થ=સિવાય બીજા કોઇ હેતુએ બાયાયં નો સાટ્ટિના= આચારને ન સેવે, અર્થાત્ કેવળ કનિ રા--સવરઅનાશ્રય સિવાય કાઇ ફળની ઇચ્છા ન કરે, આલાક-પરલેાકની સર્વ ઇચ્છાએથી મુક્ત થઈને નિરીહપણે આચારને પાળે, કે જેથી મેાક્ષ થાય. એ પ્રમાણે વહ્યં યં મ=ચેાથું પદ પ્રાપ્ત થાય છે, અર્થાત્ નિષ્કામભાવનાથી આચારને પાળતાં સર્વ સંતાપરહિત શાશ્વતી મુક્તિ થાય છે. (૯૦ ૪– સૂત્ર-૫)મયર ન રૂચ સિજોગો=આ વિષયમાં આ ગ્લાક છે. (૪૬૦) નિળયયણ બતિંતિ”, હિપુત્રાયયમાથg I आयारसमाहिसंबुडे, भवइ अ दंते भावसंघ ॥९-४-५॥ ' નિળયંચળ જિતવચનમાં (આગમમાં) રક્ત, તંત્તિને-એકની એક વાત અસૂયાથી વારંવાર કહેવારૂપ તતિલપણાથી રહિત, હિપુન્ન-સૂત્ર-અથ વગેરેથી પૂર્ણ (ગીતા), બાચચં=અત્યન્ત આયર્થાટને=આત્માથી (મેાક્ષાભિલાષી) આચારસમાiિચુડે-આચાર પાર્ટીનમાં સમાધિથી એટલે આનંદથી આશ્રવઢ્ઢારાને બંધ કરનારા, તંતે લ=અને મન તથા ઇન્દ્રિયાનુ` દમન કરનારા Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન નવમું-ઉ૦ ૪] ૩ર૩ (વિજેતા), એ સાધુ માવાંધા=ભાવ એટલે મેક્ષનો સાધક (મલની નજીક) થાય છે. ૪–૫). (૪૬૧) મિરામકશે માહિશો, વિશુદ્ધ ગુનાલિgશો विउलहि सुहावहं पुणो, कुव्वइ असो पयखेममप्पणो॥ _-૪-દ્દા હવે સવસમાધિનું ફળ કહે છે— વાર સમી =ઉપર કહ્યા પ્રમાણે ચાર સમાધિઓને બfમામ જાણીને અથવા પાળીને મન, વચન તથા કાયાથી સુવિયુદ્ધો=અતિવિશુદ્ધ (અતિ કુશળગવાળે), સુમાહિgો સત્તર પ્રકારના સંયમમાં અતિ સ્થિર છે આત્મા જેને (નિશ્ચળ), એવે તો તે ધર્મનું સામ્રાજ્ય પામીને પુળો વળી વર્તમાનમાં વિરયંત્ર અતિશાયી હિતને અને ભવિષ્યમાં સુવડું હિતકારી સુખને પમાડનાર, એવા મuળો આત્માના ખર્ચ પદને (મોક્ષને) મિં દારૂ ક્ષેમ (એટલે નિર્વિદને પામી શકાય તેવું) કરે છે, અર્થાત્ ચાર સમાધિઓને જ્ઞાનપૂર્વક આરાધીને મનવચન કાયાથી શુદ્ધ અને સંયમમાં અતિસ્થિર (નિશ્ચલ) એ તે મુનિ ધર્મના સામ્રાજ્યને ભેગવતે, “વર્તમાનમાં અતિશય હિતકારી અને ભવિષ્યમાં નિર્મળ સુખને આપનાર એવા મેક્ષિપદને શ્રેમ કરે છે. અર્થાત્ નિર્વિદને પ્રાપ્ત કરી શકાય તેવું કરે છે. તાત્પર્ય કે મોક્ષપ્રાપ્તિ માટે પિતાના આત્માને લાયક બનાવી શકે છે. (૪-૬) [ટીકામાં કુવર ને બદલે પકુવા પાઠ છે.] Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એ જ વાતને સ્પષ્ટ કરે છે કે. (૪૬૨) નાનાબો મુન્નરૂ, સ્થથં ચ યરૂ સવસો सिद्धे वा हवइ सासए, देवे वा अप्पर महडूढिएત્તિ વૈમિ ।।૧-૪-ગા આ સમાધિઓના આરાધક ઉત્તમ સાધુ નામરળાગો જન્મ-મરણથી (સ'સારથી) મુશર્=મુક્ત ચાય છે, નૃત્યથં ર=અને આ સસારમાં થતું (અનુભવાતું અને તિર્યંચ આદિ નામથી એાળખાતું) પૌદ્ગલિક બંધન સો=સર્વ પ્રકારથી (પુનઃ કદી ગ્રહણ કરવું ન પડે તે રીતે) વ=તજે છે. એમ સામે સિદ્ધેશાશ્વત (સાદિ અનંત ભાંગે) સિદ્, વા=અથવા (અનુત્તર વિમાન વગેરેમાં) અવળે=અપરત (કામની અલ્પ વાસનાવાળા) મઢિલે-મહર્ષિક વે-દેવ વરૂ થાય છે, ત્તિ ચેમિ= એમ હું કહું છુ. (૪-૭) 5 || રમતો ચકો કહેમો ચાથે ઉદ્દેશો સમ્પૂર્ણ ॥ समत्तं नवममज्झयणम् ॥ નવમું અધ્યયન સંપૂર્ણ 卐 [દશ વૈકાલિક 5 Page #362 -------------------------------------------------------------------------- ________________ દશમું સભિખ્ખુ અધ્યયન ઉપરનાં નવ અધ્યયનામાં સાધુની ચર્ચાનું વર્ણન કરવા દ્વારા વિશુદ્ધ અહિંસાદિનું પાલન કેવી રીતે કરી શકાય, અર્થાત્ સંથા પ્રાણાતિપાત વિરમણાદિ મહાવ્રતાનું નિરતિચાર પાલન કરવા માટે બાહ્ય-અભ્યંતર કેવા આચારા પાળવા જોઇએ ? એ સમજાવવા ધર્મની વ્યાખ્યા, ભ્રમરવૃત્તિએ ભિક્ષા, નિર્મળ બ્રહ્મચર્ય, અનાયારતના પરિહાર, છ જીવનિકાયની એળખ, તેની હિંસા માટે જરૂરી નિર્દોષ— વિશુદ્ધ આહારનું સ્વરૂપ અને તેને મેળવવાના ઉપાયા, કાયશુદ્ધિ માટે સાધુના આચારનું, વચનશુદ્ધિ માટે ભાષાનુ' સ્વરૂપ, પ્રકારા અને ખેલવામાં વિવેક, એ સવ દ્વારા આત્મશુદ્ધિ કરવા માટે આચારની એકાગ્રતા અને છેલ્લે એ સધળા ગુણાની પ્રાપ્તિના ખીજભૂત વિનયનું સ્વરૂપ, વિનય–અવિનયનાં ફળા, વગેરે વર્ણવી સાધુતાનુ સર્વ દેશીય વર્ણન કર્યું. હવે આ અધ્યયનમાં એ જ હકીકતને ટુંકમાં વર્ણવવા પૂર્વ –‘સદ્ ભિક્ષુ' એટલે ઉત્તમસાધુ કેવા હોય ? અથવા તે! તે ગુણ! જેનામાં હોય 'સ મિશ્ર્વ=તે ભિન્નુ કહેવાય' એમ કહી ઉત્તમસાધુનું સ્વરૂપ બતાવ્યું છે, માટે આ અઘ્યયનનું નામ ભિક્ખુ' રાખેલું છે. વર્તમાનમાં દિનદિન જડના રાગે રંગાતી દુનિયામાં આત્માનુ રક્ષણ જોખમાઇ રહ્યું છે, જેનેતરા અને કુળથી જેને પણ આત્માને ભૂલી રહ્યા છે, તેવા કપરા કાળમાં સાધુધર્મ નું નિરતિયાર પાલન કરવા માટે આ અધ્યયન પરમ આલંબનભૂત છે. ત્યાગ ઉચ્ચ કોટીના છતાં હૃદય વૈરાગ્યવાસિત ન અને ત્યાં સુધી ત્યાગના આનંદ અનુભવી શકાતા નથી. ત્યાગ વૈરાગ્યને પ્રગટાવે અને વૈરાગ્ય ત્યાગના આનંદ આપે, એમ બન્ને પરસ્પર સહકૃત બનીને આત્માને પરમેચ્યદશાએ પહાંચાડે, તેવી બન્નેની અખંડ અને આકરી આરાધના ગુરુની છાયા વિના શકય નથી. વિદ્યા સાધવામાં ઉત્તરસાધકની જેટલી જરૂર છે, તેથી યુ હારા ગુણી જરૂર ત્યાગ-વૈરાગ્યની સાધના માટે ગુરુની છે. કાઈ ન્ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ [દશ વિકાલિક સ્વછંદી તથવિધ ગ્રતા વિના સ્વયં સાધના કરવા ઈચ્છે તો તે એવી વિષમ પરિસ્થિતિમાં મૂકાય કે જેનું વર્ણન કરવું દુષ્કર છે. માટે જ મુમુક્ષુએ ગુરુ આજ્ઞાને શિરસાવન્ધ કરીને તેઓની નિશ્રામાં રહી સમર્પિતભાવે સાધુતાને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે જોઇએ, એ હકીકત સમગ્ર ગ્રન્થના સાર તરીકે આ અધ્યયનમાં કહેલી છે. આત્માથી એ જ્ઞાન અને ક્રિયા ઉભયના સહયોગથી એને જીવનમાં ઉતારવા યથાશક્ય પ્રયત્ન કરે, એ આ અધ્યયનને સાર છે.] (૪૬૩) નિવરવમમrt 3 કુવો , निच्च चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं न आवि गच्छे । વેત જ પરિવાર સ fમવરજૂ ? - બાળારૂ=જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે (અર્થાત્ સંયમ માટે પિતાની યોગ્યતા જોઈને) નિરવ નિષ્કામ્ય (અર્થાત્ પ્રત્રજ્યા સ્વીકારીને, તન્હાતત્વને જાણ) ને જે વચને જિનવચનમાં નિ =હંમેશાં ચિત્તવમાદિ પ્રસન્ન ચિત્તવાળે વિજ્ઞા=બને, અર્થાત્ જિનાજ્ઞાનું પ્રસન્નચિત્ત પાલન કરે, આરિ=અને વળી રૂસ્થળ=ીઓને વસં છેક વશ ન થાય અને વૈતંત્રતજેલા ભેએને જાણતા અજાણતાં પણ) ન હિમાચરૂ ન સ્વીકારે, તે વિગતે ભાવભિક્ષુ (યથાર્થ સાધુ) છે. (૧૦ ૧) [સંચમના સ્વીકાર માટે શાસ્ત્રમાં કહેલી ચોગ્યતા વિના સંયમ સ્વીકારનાર પ્રાયઃ જિનચનના પાલનમાં પ્રસન્ન રહી શકતો નથી. પાંચ મહાવ્રતના પાલન માટે કશે સહવાનું સત્વ, વિવોનો વિરાગ. વગેરે યોગ્યતા પામેલે જીવ (વ્યાપારી વ્યાપારનાં કષ્ટો સહવા દવાં Page #364 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમું ] ૩ર૭ લાભને જોઈ જેમ આનંદ અનુભવે તેમ) સંયમનાં કષ્ટો વેઠવા છતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિથી આનંદ અનુભવે છે, માટે “આજ્ઞાને અનુસારે અર્થાત ચારિત્રની યોગ્યતાને પામીને દીક્ષિત થએલો” એમ કહ્યું છે. એવો પણ પાછળથી પ્રમાદી બની જાય તે દીક્ષા નિરર્થક કરે, માટે “જિનવચનના પાલનમાં નિત્ય પ્રસન્ન રહે એમ કહ્યું, એવો પણ બીજી બાજુ દોષોને સેવે તો દીક્ષા નિરર્થક થાય, માટે “સ્ત્રીને વશ ન થાય, અર્થાત તજેલા કેઈપણ ભોગાદિને ન વાંછે એમ કહ્યું.] (૪૬૪) "áર્વ ન રવો ને વળાવા, सीओदगं न पिए न पिआवए । अगणि-सत्थं जहा सुनिसिअं; तं न जले न जलावए जे स भिक्खू ॥१०-२॥ (૪૬૫) શનિ 7 થી 7 વીયાવા, हरियाणि न छिंदे न छिंदावए । वीआणि सया विवज्जयंतो, સચિત્ત નાદાર મિજવૂ ૨૦–રૂા. પુવં=સરિત્ત પૃથ્વીકાયને ર =દે (તડેભાંગે) નહિ, તથા ને જાવા=બીજા દ્વારા ખોદાવે નહિ. (ઉપલક્ષણથી ખોદનારને સારે માનેનહિ, એમ અહીં તથા આગળના વનમાં પણ સમજી લેવું. ) ગોવાં= સચિત્ત પર્ણને પીએ નહિ, અને બીજા કોઈને પાય નહિ, (સરાણ ઉપર ચઢાવીને ઘરેલું) = શસ્ત્ર 1 નિશિ=જેમ અતિ તીણ ધારવાળું (છ કાય જીવોનો નાશ કરે તેમ) પરિસ્થ =અગ્નિકાયશસ્ત્ર (જીવ ઘાતક) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ [દશ વૈકલિક છે. માટે છે જે તે તેને સ્વયં સળગાવે નહિ અને ના=સળગાવરાવે નહિ તેને ભિક્ષુ સમજ. (૧૦-૨) વળી– નિળ-વાયુ નાખવાના સાધનભૂત વસ્ત્રના છેડા કે વાંઝણું વગેરેથી પિતાને કે પરને સ્વયં, ન થg= વીંઝે નહિ. (પવન નાખે નહિ) અને બીજા દ્વારા વચાવા વીઝાવે નહિ. રૂરિઝળિ=સચિત્ત (ઘાસ વગેરે) વનસ્પતિને સ્વયં ઉછરે છેદે નહિ અને અન્ય દ્વારા છાવણaછેદાવે નહિ, તથા સગા=હંમેશાં વરાત્રિ (વનસ્પતિનાં) બીજ કે ધાન્યના કણીયા વગેરેને વિવ તો તજતે (સંઘટ્ટન, પરિતાપન, વગેરે નહિ કરત) જે જે સાધુ ક્ષત્તિ-સજીવ પદાથને ન માર ખાય નહિ, તે ભિક્ષુ સમજવો. (૧૦-૩) [ જે કે પૂર્વનાં અધ્યયનમાં આ હકીકત કહી છે, તો પણ ત્યાં માત્ર સાધુના આચારને આશ્રયીને વિધિ-નિષેધરૂપે કહી છે અને અહીં “તેને ક્રિયારૂપે પાળે તે સાધુ” એમ કહેવા માટે કહી છે, માટે પુનરુક્ત દોષ નથી. ટુંકમાં પૃથ્વીકાય આદિ કઈ જીવની હિંસા કરે નહિ, કરાવે નહિ અને ઉપલક્ષણથી અનુદે નહિ તે સાધુ કહેવાય. માટે સાધુએ છકાયની હિંસા થાય તેવી સર્વ પ્રવૃત્તિથી દૂર રહેવું.] હવે સકારણ પણ હિસાને નિષેધ કરે છે– (૪૬૬) વ તસથાવરાળ હો, पुढवितणकट्टनिस्सिआणं । तम्हा उद्देसि न भुंजे नो वि पए न पयावए जे स भिक्ख ॥१०-४॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમુ] ૩૨૯ (સાધુના ઉદ્દેશથી આહાર-પાણી આદિ તૈયાર કરવામાં) પુષિતાનિરિક્ષગા=પૃથ્વી (માટી વગેરે), તૃણ (ઘાસ) અને કાષ્ઠ (ઈધણ વગેરે ની નિશ્રામાં રહેલા તલ-થાવા=વસ સ્થાવરજીનું વહiાં હનન (હિંસા) હોરૂ થાય, તમઠ્ઠા તે કારણે નિયંત્રસાધુને ઉદેશીને કરેલું વસ્ત્ર, પાત્ર, આહાર પાછું, કે મકાન, કંઈ પણ (સાધુ) ન મુને ભેગવે (વાપરે) નહિ. એટલું જ નહિ, ને નો વિ =જે પકાવે પણ નહિ અને પયાવર પકાવરાવે પણ નહિ, a fમવરવૂ તે સાધુ સમજો. (૧૦-૪) (૪૬૭) રોગ(૨) નાગપુરા, ___ अत्तसमे मनिज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई; પંજાનવસંવરે કે ન મિત્રÇ પો. નાગપુત્તવચને જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુના વચનમાં રોફ =સચિ કરીને (જ્ઞાનરૂપે જાણીને અને કિયારૂપે પાળીને) ને જે સાધુ છવિ વા=પૃથ્વીકાયાદિ છે એ કાયના જીવને અત્તરને પિતાના તુલ્ય મન્નિ=માને, પંપ મવચારૂં પાંચ મહાવતેને કારણે પશે અને વંચાતાવરે પાંચે ઈન્દ્રિયોના વિકારને રેકે, ન મારઝૂકતે ભિક્ષુ સમજ. (૧૦-૫) [જિનવચનમાં પ્રતીતિ-શ્રદ્ધા પ્રગટ્યા વિના પૃથ્વીકાયાદિ જીવની દયા કે રક્ષાના પરિણામ પ્રગટે નહિ. જીવદયાના પરિણામ વિના અહિંસાદિ વ્રતનું યથાર્થ-નિરતિચાર પાલન અને તે માટે આવશ્યક ઈન્દ્રિયોને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ [દશ વૈકાલિક સ`વર (વિજય) થઈ શકે નહિ. એમ પાયામાં જિનવચનના યથાર્થ - પણાની શ્રદ્ધા અને તેના આધારે પ્રગટેલી ધ્યા, વ્રતપાલન, ઇન્દ્રિય જય, વગેરે સાધુતાનાં જરૂરી અંગ છે. તે જેનામાં પ્રગટ તે ભાવસાધુ કહેવાય. સર્વ જીવાને સુખના રાગ, દુ:ખ પ્રત્યે દ્વેષ, મરણના ભય, જીવવાની ઇચ્છા, વગેરે સમાન હોવાથી જીવ માત્ર પેાતાના તુલ્ય છે, માટે પેાતાને ન ગમતું દુ:ખ ખીજાને પણ નહિ કરવું’ એમ સમજતા સાધુ અહિંસાદિ તેને પાળા પરપીડાને તજે. અહીં મહાત્રાને સ્પર્શે ' એમ કહ્યું તેમાં એ આશય છે કે કેવળ−ક્રિયાથી ત્રતાનુ પાલન કરે, એટલું જ નહિ કિન્તુ આત્માને અહિંસા-સત્ય-અચૌય બ્રહ્મ અને અપરિગ્રહના પરિણામવાળા બનાવે, અર્થાત્ ભાવથી સવિરતિ ગુણસ્થાનકને પ્રગટ કરે. એમ છતાં ઇન્દ્રિયો નિરકુશ રહે તે સગુણાથી ભ્રષ્ટ થાય, માટે પ્રાપ્ત ગુણાની રક્ષાપૂર્વક અપ્રાપ્ત ગુણાને પ્રગટાવવા ઇન્દ્રિયાના ય કરે, એમ કહ્યું છે. (૪૬૮) ચત્તરિ યમે સયા તાણ, धुवजोगी हविज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए; गिहिजोगं परिवज्जए जे स भिक्खू ||१०- ६ | Q.. વળી ક્ષમા-નમ્રતા-સરળતા અને સ ંતેષરૂપ પ્રતિપક્ષગુણેાના અભ્યાસ દ્વારા ખેંચા=નિત્ય ચાર ઝમાત્ વમે= (ધા)િ ચાર કષાયાને લમે (જીતે), યુદ્ધથળે=(અહીં સપ્તમી તૃતીયાના અમાં હોવાથી જિનચન વડે દૈવજ્ઞોત્ત=નિત્ય ઉચિત ચેાગવાળા (એટલે સયમને ચેાગ્ય સઘળી કરણી કરનારા, અર્થાત્ આગમને અનુસરનારા) વિજ્ઞ=હાય, બળ-અનિક,(ચતુષ્પદ વગેરે ધન વિનાના) Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમું ] ૩૩૧ હોય, નિઝાવાયારૂપું-સેનું જેની પાસે ન હોય, અને ને=જે મુનિ જિદિનો ગૃહસ્થના સંબંધને વરિવજ્ઞા=સર્વથા તજે, (અર્થાત્ ગૃહોનું મમત્વ ન રાખે.) તે ભિક્ષુ જાણ. (૧૦) [કવાયના ત્યાગ દ્વારા અત્યંતર અને ધન, સુવર્ણ, રૂપું વગેરે બાહ્ય પરિગ્રહને તજીને પૂર્વોપાર્જિત કર્મોની નિર્જરા માટે વિનયવૈયાવચ્ચ, સ્વાધ્યાય, તપ, જપ, ધ્યાન, વગેરે સંયમયોગનું સતત સેવન કરે, તથા ભક્તગૃહસ્થને પણ પ્રતિબંધ (સંબંધ કે મમત્વ) વજો, તે સાધુ નિરતિચાર ચારિત્રને પાળવાથી ભાવસાધુ જાણો] (४६८) सम्मट्ठिी सया अमूढे, अस्थि हु नाणे तवे संजमे अ। तवसा धुणइ पुराणपावगं, मणवयकायसुसंवुडे તે સ મિવ -ગાં વળી કટ્રિી=સમ્યગદષ્ટિ (ગુણવાળો હોવાથી) સદા અમૂઢે મૂઢતા રહિત એવું માને કે જ્ઞાન, તપ અને સંયમ એ (આત્માના ગુણે મારામાં) દુનિચે થિ= છે જ. એવા દઢ પરિણામવાળો જે સાધુ તવણાક(બાહા અત્યંતર) તપ વડે પુરાણવાવ=પૂર્વ બાંધેલા પાપકર્મોને ધુળરૂખપાવે (તોડે) તથા માત્ર ચાચમુસંયુ=મન-વચન અને કાયાથી સંવૃત (ત્રણ ગુમિઓથી ગુપ્ત) હોય, ન મિ-તે ભાવસાધુ જાણ. ૧૦–૭). - સિમ્યગ્દર્શન હોવાથી મૂઢતા ટળે, મૂઢતાના અભાવે તત્ત્વાતવનો વિવેક પ્રગટે અને તેથી અતીન્દ્રિય પદાર્થોમાં પણ હેય ઉપાદેયને વિવેક કરાવનારું જ્ઞાન, કર્મરૂપ મેલને ધોવામાં નિર્મળ જળ તુલ્ય તપ, તથા નવા કર્મોના બંધને રોકવારૂપ સંયમ એટલે સંવર, વગેરે ગુણેને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ [દશ વૈકાલિ પીછાને, અર્થાત્ ગુણાના મહિમાને સમજે. એના દ્વારા જ્ઞાનયક્ષેત્ હેય-ઉપાદેયના વિવેક કરી ઇન્દ્રિયાના સવરદ્વારા નવા કર્મ બધ રીકે અને તપ દ્વારા પૂર્વે બાંધેલાં કર્મોને ખપાવે. એમ સવ થા ક રહિત થવાની સામગ્રીને એળખે અને સફળ કરે. તે સાધુ કહેવાય. (૪૭૦) સદૈવ મળે પાળાં વા, विवि खाइमसाइमं लभित्ता । होही अट्ठो सुए परे वा; વાક तं न निहे न निहावर जे स भिक्खू ||१०-८ (૪૭૧) તદેવ માં પાળાં વા, विविहं खाइमसाइमं लभित्ता । छंदिअ (य) साहम्मिआण भुंजे; भुच्चा सझायर यजेस भिक्खू ||१०-९ તવ=પૂર્વમુનિઓની જેમ અશન(આહાર), અથવા પાણી, કે વિવિધ પ્રકારનું ખાદિમ (લીલા-સુકે મેવા, ફળ-શેકેલું ધાન્ય વગેરે), કે સ્વાદિમ (ચૂર્ણ વગેરે), તેને મિત્તા=મેળવીને લે=જે સાધુ મુ≠આવતી કાલે પરે યા=અથવા પરમ દિવસે ટ્રો ટ્રો=પ્રયાજન પડશે એમ માની તંતેને 7 નિર્દે-સઘરે નહિ, કે 7 નિહા=સઘરાવે નહિ, (અર્થાત્ રાત્રે સ’નિધિ રાખે કે રખાવે નહિં,) તે ભાવસાધુ જાણવા. (૧૦-૮) વળી એ જ રીતે પૂર્વમુનિએની જેમ આહાર, અથવા પાણી, કે વિવિધ ખાક્રિમ, સ્વાદિમને મેળવીને સાદમ્નિગાળ=સાધર્મિક સાધુએ ને ઇંદ્રિય=નિમંત્રણા કરીને Page #370 -------------------------------------------------------------------------- ________________ = == અધ્યયન દશમું] ૩૩૩ પછી મું=ખાય અને ખાઈને (વાચનાદિ પાંચ પ્રકારના) સ્વાધ્યાયમાં તથા ચ=શેષ (વિનય વૈયાવચ્ચ વગેરે) અનુછામાં પણ રક્ત રહે, તે ભાવસાધુ જાણો. (૧૦-૯) [આહાર વગેરેમાં અનાસકતભાવ એ સર્વ ગુણનું બીજ છે, વિનય પણ તે જ કરી શકે કે જેણે આહાર સંજ્ઞાને અને રસસંજ્ઞાને વિજય કર્યો હોય. એ કારણે મુનિને કુક્ષિસંબલ (જરૂર જેટલું જ મેળવનારા) કહ્યા છે, પાણી પણ વિના પ્રોજને અધિક લાવવું કે રાખવું તેને સંનિધિ દેવ કહ્યો છે. માટે આ બે ગાથાઓમાં સંનિધિ નહિ કરવારૂપે તથા અન્ય સાધુઓને નિમંત્રણ કરવા રૂપે આહાર પ્રત્યે અનાસકત ભાવને પ્રગટાવવા અને ગૃહસ્થને સંયમાથે આપેલા આહારદિને સફળ કરવા સૂચવ્યું. સર્વ ગુણોની ભૂમિકારૂપે આ ગુણને ઉત્તમ સાધુએ અવશ્ય પ્રગટાવવો જોઈએ.] ૪૭૨) ન ય પુહિયે હું હિના, 7 8 9 નિgફરિા પતિ . संजमे धुवं जोगेण जुत्ते સવલતે વિદ્યારે જ મિનરલૂ ૨૦–૨ ચ=વળી ને જે સાધુ યુવયં કલહકારિણી વહેંસ્થાને (વચનાને) ન રહે, હિતકર વાત કરતાં પણ બીજાની ઉપર) કુખે કેપે નહિ, કિન્તુ નિરિ=જિતેન્દ્રિય અને વસંતે (રાગ-દ્વેષ રહિત) પ્રશાંત રહે, ધુવં નિત્ય હંમે= સંયમમાં કેળ=મન-વચન અને કાયાથી તે તે કરવા રોગ્ય કાર્યોમાં જોડાએલે રહે, વસંતે-(કાયાની ચપલતા રહિત) ઉપશાન્ત રહે, વિઘ=કઈ ઔચિત્ય પ્રવૃત્તિને અનાદર ન કરે. તે ભાવસાધુ જાણો. (૧૦-૧૦) Page #371 -------------------------------------------------------------------------- ________________ [દશે વિકાલિક (४७3) जो सहइ हु गामकंटए, સવાર-તળાવો . મ– ––Triાને; ___ समसुहदुक्खसहे अ जे स भिक्खू ॥१०-११॥ ના=જે મહાત્મા કોસ=આક્રોશને-તિરકારને (તથા ચાબુક વગેરેના) પર=પ્રહારને અને તzine (દુર્ભાવથી બેલાએલા) કડવા શબ્દ (મેણું ટોણાં) વગેરે રામ=ઈન્દ્રિયોના વંટpદુખ દેનારા કાંટાઓને સફર સહન કરે, તથા ને=જે વેતાલ-રાક્ષસ વગેરેના તથા મચાવનqહારે=ભયાનક અને અત્યન્ત રૌદ્ર શબ્દોવાળા અટ્ટહાસેને સાંભળવા છતાં સમસુદુવાદે સુખ-દુ:ખને સમતાથી સહન કરે (રાગ-દ્વેષ-ભયથી પર રહી સમતા સામાયિકમાં રમે), તે મિરરવૃ-તે ઉત્તમ સાધુ જાણ. (૧૦-૧૧) (૭૪) પરિમં વિકિના મસાણે, नो भीयए भयभेरवाइं दिस्स । विविहगुणतवोरए अ निचं न सरीरं चाभिकंखए जे स भिक्खू ॥१०-१२। ને જે મુનિ મળે મશાનમાં માસની, બે માસની, વગેરે હિમંત્રપ્રતિમાને (વિશિષ્ટ અભિગ્રહને) વિઝિબા= વિધિ પૂર્વક સ્વીકારીને (તેમાંથી ચલાયમાન કરવા માટે વૈતાલ વગેરેએ કરેલાં અટ્ટહાસાદિનાં) મયમેવાડું ભયાનક Page #372 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમુ] નિમિત્તોને સિં=જોઈને ન માયા=ભય ન પામે, નિ= નિત્ય વિવિગતોu=(મૂળ-ઉત્તર ગુણ વગેરે) વિવિધ ગુણમાં અને તપમાં રત રહે અને વર્તમાન કે ભવિષ્યને અગે સીશરીરને ન ગમવા પૃહા (દરકાર) ન કરે, તે ઉત્તમ સાધુ જાણવે. (૧૦-૧૨) [ કે ઈ સ્થળે હિરા ને બદલે બિસ પાઠદતર છે.) (८७५) असई वोसढचत्तहेहे, ૨ સૂસા વા पुढवीसमे मुणी हविज्जा; __ अनियाणे अकोउहल्ले जे स भिक्खू ॥१०-१३॥ અરડું–વારંવાર (સદાય) વોસિરાવ્યું (અને) વત્તતર્યું છે તે શરીર જેણે એ મુનિ (અહીં રાગને તજવો તે સિરાવ્યું અને શેભા-સંસ્કાર વગેરે નહિ કરવા તે તર્યું કહેવાય, એમ ભેદ સમજવો.) ૩૪ (અપમાનવાચક શબ્દોથી) આક્રોશ થવા છતાં હૃા વ=અથવા દંડ વગેરેથી મારવા છતાં સૂતિg વા= અથવા તલવાર વગેરે શસ્ત્રોથી છોલવા છતાં (કે સિંહ શિયાળ વગેરેથી ઉપદ્રવ થવા છતાં) =જે મુળી સાધુ gઢવીમે પૃથ્વીની સમાન (સર્વ ઉપસર્ગોને સમતાથી સહન કરનારે વિજ્ઞા=હાય (થાય), અને આ લેકપરલોક સંબંધી ફળની ઈચછારૂપ નિયાળ નિયાણ વિનાને તથા નાટક વગેરે જેવા સાંભળવામાં મોડસ્તે કુતૂહલ વિનાને હોય, તે ઉત્તમ સાધુ જાણ. (૧૦-૧૩) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬ (૪૭૬) મિમૂય વાળ પરીસદારં, समुद्धरे जाइपहाउ अप्पयं । वित्त जाईमरणं महभयं [દ્દેશ વૈકાલિક तवे रए सामणिए जेस भिक्खू ||१०- १४ | ને-જે મુનિ જાળ=શરીર દ્વારા પણ વીસન્હારૂં= ક્ષુધા, તૃષા, વગેરે વિવિધ પરીષહેાને મિસૂચ=પરાભવ કરીને (જીતીને) બળË=આત્માને નારિ=જમના માર્ગેથી (સંસારથી) સમુન્દ્વરે=પાર ઉતારે અને તે માટે નામળે=જન્મ-મરણને મદમયં=મહાભયાનક વિત્તુ= જાણીને સામનિ=સાધુતાને ચાગ્ય સને-તપમાં ર રક્ત રહે, તે ઉત્તમભિક્ષુ જાણવા. (૧૦–૧૪) [અહીં કાયાથી પરીષહોને પરાભવ કરવાનું કહ્યું, તેમાં એ આશય છે કે પરીષહેા આવે ત્યારે મનથી આત્ત ધ્યાન ન કરે અને વચનથી દીનતાભર્યુ વચન ન ખાલે, છતાં જો કાયાથી સહન ન કરે તે વિજય થતા નથી, માટે કાયાથી પણ કષ્ટોને સહન કરીને જીતે તા જ આત્માને સંસારથી પાર ઉતારી શકાય. તેવું ત્યારે જ બને કે જન્મ-મરણુના તીવ્ર ભય પ્રગટો હોય. માટે જે જન્મ-મરણના મહાભયને સમજે તે પ્રાર`ભમાં કષ્ટકારી છતાં પરિણામે સકોથી છેડાવનાર તપને આદરપૂર્વક કરી શકે. અહીં સાધુતાને યોગ્ય એટલે પ્રાયશ્ચિત્ત વિનયાદિ અભ્યંતર સાથે શરીરબળને અનુસરીને બાહ્ય તપ પણ કરે, એમ સમજવું. તે પણુ તપસ્વી તરીકેની ખ્યાતિ માટે નહિ પણ કનિર્જરાના ધ્યેયથી ગુપ્ત કરે, એમ સમજવું.] (૪૭૭) થમંગળ થાયસંગ, वायसंजए संजईदिए । Page #374 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમું ] अज्झप्परए सुसमाहिअप्पा; सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥१०-१५॥ રુસ્થલંકg=હાથને સંયમી, પાર્વજ્ઞg=પગને સંયમી, રાચરંજ્ઞા વચનને સંયમી, સંગદિ=ઈન્દ્રિચેના સંયમવાળે, શાપૂરા=અધ્યાત્મમાં રક્ત, સુરમાહિત્રવાઆત્માની સમાધિવાળે હાય, સુર્ઘ = અને સૂત્ર તથા અથને જે વિચારૂ=જે જાણે તે ઉત્તમ ભિક્ષુ જાણો. (૧૦–૧૫) [ હાથ–પગને કાચબાની જેમ સંકેચી રાખનાર અને કારણે સમ્યગુ (હિંસાદિ ન થાય તેમ) જયણાથી કામ કરનાર, તેને હાથપગને સંયમી સમજવો. એ રીતે અહિતકર વચનને રેકીને કારણે હિતકર વયનને બોલનાર વાફસંયમી, વિષયોથી ઈન્દ્રિયોને રેકનાર તે ઈન્દ્રિયોને સંયમી, ધર્મ-શુકલ ધ્યાનમાં રમનાર તે અધ્યાત્મમાં રક્ત, ગુણેમાં રમનાર તે આત્મસમાધિવાળો, અને શાસ્ત્રોક્તવિધિ– પૂર્વક ગુર્વાદિને વિનય કરીને ભણેલે તે સમ્યફ સૂત્ર-અર્થને. (અને ઉભયને) જ્ઞાતા, વગેરે યથાયોગ્ય સમજવું. હાથ-પગના સંયમથી કાયયોગને, વચનસંયમથી વચનયોગને અને અધ્યાત્મરક્ત, સમાધિવંત તથા સ્વાર્થને જાણ, વગેરેથી મનેયેગને સંયમ સમજવો. એમ ત્રણે યોગેથી સંયમસાધકને ઉત્તમ સાધુ સમજવો.] ४७८) उवहिम्मि अमुच्छिए अगिद्धे, અનાયછે ,નિપુwા. कयविक्कयसंनिहिओ विरए; सव्वसंगावगए अ जे स भिक्खू ॥१०-१६॥ ૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ [દશ વૈકાલિક વસ્ત્રાદિ કવિિ ઉપધિમાં (મેહ તજવાથી) અમુરિઝર=મૂછ વિનાને તથા (આસક્તિ તજવાથી) જિદ્દે ગૃદ્ધિ વિનાને અને એ રીતે ઉપાધિમાં લુપતાદિ ન હોવાથી નાખું-અજાણ્યા ઘરમાંથી થોડું થોડું લઈને નિર્વાહ કરનાર, સંયમને નિર્બળ-અસાર કરનારા પુનિપુરા- દેથી રહિત, (વસ્ત્ર-પાત્ર આહાર વગેરેના) ચ–વિય–સંનિહિ કય, વિકય અને સંનિધિથી (સંગ્રહથી) વિર=અટકેલો (એવું નહિ કરનાર), એવો જે=જે દ્રવ્ય-ભાવ વસંવાદ સર્વ સંગાથી (પરિગ્રહથી) રહિત હોય, તે ઉત્તમ સાધુ જાણો. (૧૦–૧૬) [પંદરમી ગાથામાં ત્રણ ગાની શુદ્ધિદ્વારા અહિંસા, સત્ય અસ્તેય અને બ્રહ્મચર્યરૂપ ચાર મહાવ્રતોને રક્ષક-પાલક કહ્યો, અહીં કહેલાં વિશેષણોથી પરિગ્રહવર્ષનરૂપ પાંચમા વ્રતને તથા સંનિધિવર્જક વિશેષણથી રાત્રિભજનવિરમણવ્રતને પણ આરાધક કહ્યો. ક્રયા એટલે દ્રવ્ય-ભાવ ઉભય ક્રીતષથી રહિત, વગેરે યથાયોગ્ય સમજવું (૪૭૯) ગો–મવરજૂ ન સે નિજો (), ૩૪ વરે કીવિકા નામ | इडिं च सकारणपूअणं च, चए ठिअप्पा अणिहे जे स भिक्खू ॥१०-१७) મોઢઅલોલુપી (માગી માગીને નહિ મેળવનારે) મિવરવૂ સાધુ (મળેલા પણ ઘી-દૂધ–મિષ્ટાન્ન વગેરે) = રગ્સમાં ન ગૃદ્ધિ ન કરે, ઘેર ઘેરથી ઉઠંડું ડું લઈને ઘરે નિર્વાહ કરે, કિકવિશ=અતિચારવાળું-દોષિત જીવન જીવવાને અમિન ઈછે. Page #376 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - અધ્યયન દશમં ] ૩૩૯ ==વળી ને જે વિવિધ લબ્ધિઓરૂપ ફä==દિને, વસ્ત્ર વગેરેની ભેટરૂપ સરળ-સત્કાર અને સ્તુતિ, પ્રશંસાદિરૂપપૂબ પૂજાને રણ તજે,(માન સન્માન વગેરેનેન ઈરછે) જ્ઞાનાદિમાં જેને શિવા=આત્મા સ્થિર હોય અને શનિ= માયા રહિત હય, તે ભાવભિક્ષુ જાણ. (૧૦-૧૭) સિળમી ગાથામાં કંઇ વિશેષણ વસ્ત્ર–પાત્રાદિ ઉપધિને અંગે અને અહીં આહારને અંગે કહેલું હોવાથી પુનરુક્તદેષ નહિ સમજવો. સંયમના પાલનમાં તે તે લબ્ધિ કે માન સન્માન વગેરે મેળવવાનું યેય સંસારવર્ધક હેવાથી તેને તજે, જ્ઞાનાદિમાં રમણતા હોય તે જ જડવૃત્તિઓને ટાળી અધ્યાત્મભાવમાં રહી શકે અને એ સઘળા ગુણો છતાં માયા હોય તે સર્વ ગુણોને નાશ થાય, માટે માયારહિત હોય તે ઉત્તમભિક્ષુક સમજવો.] (४८०) न परं वएज्जासि 'अयं कुसीले', जेणन कुप्पेज्जन तं वएज्जा। जाणिय पत्तेयं पुण्णपावं; કરા ન સમુ ને સ મિનહૂ ૦-૧૮ના ને જે સાધુ પ્રચ=પ્રત્યેક જીવને બાંધેલાં પુorવાવં પુણ્ય કે પા૫ સ્વયં ભેગવવાં પડે છે, એમ જ્ઞાજિક સમજીને (પાપ બંધાય તે રીતે સ્વસાધુમંડલ સિવાયના) વ=પર સાધુને “બ કુરું=“આ કુશીલ છે? વગેરે a sumરિ=ન કહે. એટલું જ નહિ, નેળન=જે બોલવાથી બીજે ગુQા કેપે તંત્રતેવું વચન સર્વથા વા=ન બોલે અને સત્તા પોતાને સમુદાપ્રશંસે નહિ, તે ઉત્તમ સાધુ જાણો. (૧૦-૧૮) WWW.jainelibrary.org Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ [દશ વૈકાલિક [પરનિન્દા અને આત્મશ્લાઘા કરવાથી જીવ નીચગોત્ર, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, અશાતા, વગેરે પાપકર્મને બંધ કરે છે. ઉપરાંતપરની નિન્દાથી જ્ઞાનાવરણુયાદિ ઘાતી કર્મોને બંધ પણ થાય છે. પરિણામે ભવભ્રમણ વધી જાય છે, બેધિ દુર્લભ થાય છે અને જિનશાસનથી ભ્રષ્ટ થવાય છે, માટે કેઈને અપ્રીતિ થાય તેવું ન બોલવું. અહીં “પર સાધુને” કુશીલ વગેરે કહેવાને નિષેધ કર્યો તેમાં આશય એ છે કે પિતાની નિશ્રામાં હોય તેને તે જ્ઞાન-ક્રિયા શીખવાડવા માટે કહેવું પણ પડે, ત્યારે ગુર્વાદિ વડીલે તેવું કડવું પણ વચન કહેવાના અધિકારી છે. તેમાં નિંદાને આશય નહિ પણ હિત- બુદ્ધિ રહેલી હોવાથી અશુભ કર્મબંધ થતો નથી. હા, વિના કારણે કે અસૂયાભાવથી તો પિતાના સાધુને પણ દુઃખ થાય તેવું બોલવું ન જોઈએ. પોતાની પ્રશંસા પોતે કરવી તે તો સૌથી મોટો દોષ છે, બીજાને મુખે પણ પોતાની પ્રશંસા સાંભળી ન શકે તે સાધુ સ્વમુખે સ્વપ્રશંસા કેમ કરે ? અર્થાત ઉત્તમ સાધુ કદાપિ સ્વપ્રશંસા ન કરે. (૪૮૧) ૨ લાફમત્તે જ હવન, न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता; धम्मज्झाणरए जे स भिक्खू ॥१०-१९। હું બ્રાહાણુ છું, ક્ષત્રિય છું” વગેરે 7 કારણે જાતિમદવાળે ન હોય, હું રૂપવાળે છું ઈત્યાદિ = ૨ વમત્તે રૂપના મદવાળે ન હોય, હું લબ્ધિવાળે છું, વગેરે નામમત્તે લાભના મદવાળે ન હોય, અને હું “સર્વ શાસ્ત્રને જાણુ છું” વગેરે ગુણા=સ્કૃતથી પણ =મદ ન કરે. એમ કુળમદ વગેરે વાળિ સર્વ માળિ=મદેને Page #378 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમું] ૩૪૧ નથી. કિન્ડલ સાધુ જ છે. પ્રભુ મહાવીરમાં રખ વિવારૂત્તા=સર્વથા તજીને ને જે સાધુ પ્રમાણપત્ર ધર્મધ્યાનમાં રત રહે, તે ભાવસાધુ જાણ. (૧૦-૧૯) [ કઈ પણ સમ્પત્તિ કે ગુણેને પામીને તેને મદ કરવાથી ભવિષ્યમાં તે ભાવો મળતા નથી. વર્તમાનમાં પણ તેનો દુરુપયોગ થવાથી લાભ થતો નથી અને પ્રાયઃ ચાલ્યા જાય છે. પિતાને ઉચ્ચ માનવાથી ઉંચે જવાનું લક્ષ્ય અટકે છે અને અભિમાનરૂપ દુર્ગણના ભારથી દબાએલો આત્મા નીચે ઉતરે (અયોગ્ય બનતો જાય) છે. માટે ઉત્તમસાધુ ઉત્તમકુળ-જાતિ, રૂપબળ વગેરે પુણ્યથી મળેલાં હોવાથી નાશવંત છે પારકાં છે, એમ સમજી મદ કરતો નથી અને તપ, બૃત, લાભ વગેરે પણ તે તે આવરણના ક્ષપશમાદિથી પ્રગટેલાં છે, સૌને તે ગુણે સત્તામાં પડેલા છે, એમ સમજી અભિમાન કરતો નથી. કિન્તુ ક્ષમા–નમ્રતા વગેરે આત્મગુણોમાં રમણતારૂપ ધર્મધ્યાનમાં રક્ત રહે છે. તે સાધુ જ પિતાને અને પરને ઉપકાર કરી શકે છે, માટે તે ઉત્તમ સાધુ કહેવાય છે. પ્રભુ મહાવીરદેવે મરિચીના ભવમાં કુળમદ કર્યો હતો તે સાચો હતો, છતાં સંસારમાં રખડવું પડવું, તે મિશ્યામદ કરનારની દુર્દશા થાય તેમાં આશ્ચર્ય શું? માટે આત્મહિતને અર્થી જ્ઞાની મુનિ કદાપિ મદ કરે નહિ.] (૪૮૨) પણ કાપ મહાપુ, धम्मे ठिओ ठावयह परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंगं; ન શાજિ હા કુલે જ મિતરૂ ર૦–૨ના જે શીલાલ્ગરથના ધારી જ્ઞાની મળી શ્રેષમુનિ હોય તે (પરોપકાર માટે) અન્નયંત્રશુદ્ધધર્મના પદને (માર્ગને) પણ કહે, કારણ કે તે ઘને દિવ્યોત્રધામમાં સ્થિત (ધર્મને રાગી હોય તે ન જ બીજાને પણ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ [દશવૈકાલિક ધર્મમાં વચ =સ્થાપે-સ્થિર કરે, એવું સમજતા જે નિષ્કમ્મ=પ્રવજ્યા લઇને હીનિ=કુશીલની ચેષ્ટાઆને (દુરાચરણને) યજ્ઞે(=વજે વિ=અને વળી ન હાસંકુ=હાસ્યજનક કુતૂહલવાળા ન હોય, તે ઉત્તમસાધુ જાણવા. (૧૦–૨૦) હવે આ ઉત્તમસાધુતાનુ ફળ કહે છે. (૪૮૩) તે વૈદાસ અમુઢું બતાય, सया च निच्चहिअअप्पा | छिदित् जाइमरणस्स बंधणं; વેર્ મિત્રણ્ અનુળામ ગડું—ત્તિ નેમિ o ૦–૨શ ઉપર કહ્યો તેવા ઉત્તમ(ભાવ) સાધુ (આ પ્રત્યક્ષ અનુભવાતા શુક્ર-રુધિરથી ખંધાએલું અને રસ-રુધિર-માંસ મેદહાડકાં-ચરમી અને શુક્ર એ સાત ધાતુઓથી ભરેલું હાવાથી) મુ=અપવિત્ર અને પ્રતિક્ષણ રૂપાન્તરને પામનારું' હાવાથી અલાલચ-અનિત્ય એવા તં àાસઁ=તે શરીરરૂપ ઘરને (જેલને) સા=હુ'મેશાં ર=(મમત્વ છેડવારૂપે) તજે, અર્થાત્ શરીરની મમતા છેડે અને એ મમતા છેડવાપૂર્વક નિવૃત્રિ=નિત્યહિતમાં (અર્થાત્ શાશ્વતું સુખ જેમાં છે તે માક્ષમાં) ત્રિત્રવા=અત્યન્ત સ્થિર છે આત્મા જેના એવા મિક્ષ્=સાધુ નાÇરળસ=જન્મ-મરણનાં (સ'સારનાં) ખધનાને છેદીને અપુળામ જ્યાંથી પુનઃ પાછું આવવાનું નથી તે =સિદ્િ ગતિને વે= નજીક કરે. અર્થાત્-પાર્મે. ‘એમ હું કહું છુ” (૧૦–૨૧) Page #380 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દશમં ] ૩૪૩ [ આ છેલ્લા અધ્યયનમાં સમગ્ર ગ્રન્થના ઉપસંહાર તરીકે ઉત્તમસાધુનાં લક્ષણે જણાવી આત્માર્થીએ પિતાની સાધુતાને બને તેટલી નિર્મળ અને વિશિષ્ટ બનાવવાનું સૂચન કર્યું છે. વર્તમાનમાં કાળ–સંઘયણ બુદ્ધિ વગેરેની હાનિના કારણે અહીં જણાવેલા ગુણ આત્મામાં ન પ્રગટાવી શકાય તે પણ લક્ષ્ય–યેય ઉંચું રાખવાથી વિદનભૂત કર્મોને ક્ષયોપશમ થાય, ઉપરાંત પિતાની આરાધનાનું અભિમાન ન થાય, પૂર્વના મહર્ષિએના ચારિત્ર પ્રત્યે માન અખંડ રહે, તેથી તેઓને વિનય થાય અને આ વિનયદ્વારા પિતાની યેગ્યતા વધતી જાય. કોઈ પણ ગુણ કે વસ્તુને મેળવવા માટે તેવી યોગ્યતા પ્રગટાવવી જરૂરી છે. વસ્તુ કે ગુણને મેળવવાને તે જ સાચો ઉપાય છે. બીજી એ વાત પણ સમજવાની છે કે અવસર્પિણી કાળના પ્રભાવે ઉત્તરોત્તર શુભ ભાવ ઘટે અને અશુભભાવ વધે, એ અનિવાર્ય છે. તેથી તે તે કાળે તે તે ક્ષેત્રમાં જે જે મહાત્માએ સંયમના ખપી અને નિરુપાયે અપવાદને સેવતા હોય તેઓને સાધુ તરીકે વન્દનીય પૂજનીય અને માનનીય કહ્યા છે. તેવા સાધુઓથી પ્રભુનું શાસન ચાલવાનું છે અને તેઓની સેવાથી આત્મહિત સાધવાનું છે. માટે આત્માર્થીએ પોતાના કાળમાં જે વિશિષ્ટ ગુણવંત હોય તેઓને વિનય વગેરે કરીને સ્વહિતની સાધના કરવી.] समत्तं दसममज्झयणम् । દશમું અધ્યયન સપૂર્ણ. Page #381 -------------------------------------------------------------------------- ________________ જરામર પદને કામ સુખની પ્રાભિ પાળવું જોઈએ. દશવૈકાલિકસૂત્રની “રતિવાક્યાં ચૂલિકા પહેલી [ઉપર દશ અધ્યયને કહ્યાં. તેમાં છેલ્લા અધ્યયનમાં આદર્શ સાધુનાં લક્ષણો જણાવીને સાધુતાની સુંદરતા વર્ણવી. એવી વિશિષ્ટ સાધુતાને સાધક આઠે કર્મોને ક્ષય કરી અજરામર પદને પ્રાપ્ત કરી શકે છે, અર્થાત “મોક્ષ સુખની પ્રાપ્તિ માટે એવું વિશિષ્ટ સાધુપણું પાળવું જોઈએ, એમ સૂચવ્યું છે. હવે સંયમને અર્થી પણ કોઈ આત્મા અનાદિમેહની વાસનાના બળે, અજ્ઞાનને કારણે, કે કઈ વિશિષ્ટ આલંબનના અભાવે, ચારિત્રનાં કષ્ટને સહન કરતાં થાકે, તથાવિધ મોહના ઉદયને વશ થઈ ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થાય, અને તેથી ચારિત્ર છોડવાની પણ ઈચ્છા કરે, તે તેને ચારિત્ર પ્રત્યે પુનઃ રતિ” એટલે પ્રીતિ ઉત્પન્ન કરવા માટેનાં વાક્યો' (ઉપદેશક વચનો) આ ચૂલિકામાં રહેલાં છે. તેથી તે “રતિવાક્યા ચૂલિકા અથવા “રઈવક્કા ચૂલિઆ' કહેવાય છે. આ ચૂલિકામાં આપાતમધુર પણ પરિણામે દુઃખજનક ગૃહસ્થજીવનનું અને પ્રારંભમાં કષ્ટકારી છતાં અખંડ સુખને આપનારા શ્રમણ જીવનનું પરસ્પર સરસવ અને મેરુ જેટલું અંતર સમજાવ્યું છે અને પરમપુણ્ય પ્રાપ્ત થએલા સંયમજીવનરૂપી ચિંતામણની સહર્ષ રક્ષા કરવાને એકાન્ત કલ્યાણકારી ઉપદેશ કર્યો છે. એનું ચિંતન-મનન કરનાર અને આત્મપ્રકાશ પામીને સંયમની આરાધનામાં ઉત્સાહી બને તેવું તેમાં મધુર છતાં હિતકર અને તલસ્પર્શી વર્ણન કરેલું છે. દરેક મુમુક્ષુએ પ્રતિદિન એના અધ્યયનદ્વારા આત્માને જાગ્રત રાખવો હિતકર છે.] (सूत्र २१) इह खलु भो पव्वइएणं उप्पन्नदुक्खेणं संजर अरइसमावन्नचित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सिगयंकुस-पोयपडागाभूआई इमाइं अट्ठारस ठाणाई सम्मं संपडिलेहिअव्वाइं भवंति ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી ] ૩૪૫ TF=આ જિનશાસનમાં વહુ=નિચે મો હે મહાભાગ મુનિ ! સનમેલ્સયમના પાલનમાં (ઠં‘ડી-ગરમી– ભૂખ-તૃષા-વગેરે શારીરિક અને સ્રીપરીષહુ-નિષદ્યાપરીષહ વગેરે માનસિક) ઉઘ્વનતુલેનં-દુ:ખ જેને પ્રગટયુડ ડાય અરસમાયનવિત્તેણં=અને તેથી ચિત્ત અતિને પામ્યું હાય અને તેથી ોદ્દાનુÈાિ=દીક્ષા છેડવાની ઇચ્છા થઈ હાય, કિન્તુ ગળોદ્દાનં-દીક્ષા છોડી ન હોય, ચેવતેવા પ્રસંગે (છેડવા પહેલાં જ) પથ્થરૂĪ=દીક્ષિતે (સાધુએ) રÆિ=ઘેાડાને લગામ, નચંત=હાથીને અંકુશ અનેોચવદા મૂગાડું-વહાણુને સઢ જેવાં મા=આ અટ્ઠારસ=અઢાર ટાળ ્=સ્થાનાને (ઉપદેશ વાકાને) સમ્મ=ભાવપૂવ ક (હિત-અહિતના ખ્યાલ પૂર્વ ક) સંšિદ્ધિવાદ્'=સારી રીતે વિચારવા ચેગ્ય મવૃત્તિ છે. [ ઉન્માર્ગે જતા ઘેાડાને લગામ, હાથાને અંકુશ અને વહાણુને સંઢ જેમ માગે લાવે તેમ અજ્ઞાન કે મેાહ વગેરેને વશ થઈને અસચમની ભાવનાને વશ થએલા સાધુને જ્ઞાનીપુરુષાનાં હિતવચને સયમમાર્ગે વાળા ચારિત્રધર્મમાં સ્થિર કરી શકે છે. માટે એવા પ્રસ ગે દુઃસાહસ નહિ ખેડતાં જ્ઞાનીઓનાં વચનાને ખૂબ સ્થિર અને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવાં જોઈએ. લાભ–હાનિના વિચાર કરીને ઉન્માથી અટકી સયમમાં સ્થિર થવું જોઈએ.] હવે એ જ અહાર સ્થાનાને કહે છે तं जहा- हंभो ! दुस्समाए दुप्पजीवी - १, लहुसगा इनरिआ ! गिहीणं कामभोगा - २, भुज्जो अ सायबहुला मणुस्सा - ३, अ मे दुक्खे न चिरकालोबट्ठाई भविस्स-४, ओमजणपुरकारे इमे Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૧, [દશ વૈકાલિક वंतस्स य पडिआयणं - ६, अहरगइवासोव संपया - ७, दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहवास मज्झे वसंताणं - ८, आयंके से वहाय होइ - ९, संकप्पे से वहाय होइ - १०, सोवक्केसे गिहवासे निरुवक्से परिआए - ११, बंधे गिहवासे मुक्खे परिआए - १२, सावज्जे गिवासे अणवज्जे परिआए - १३, बहुसाहारणा गिहीणं મમોળા-૨૪, સેલ પુળાવ-૧, અનિન્દ્રે વધુ મો ! आण जीविए कुसग्गजलबिंदु चंचले - १६, बहुं च खलु भो ! पावं कम्म पगडं - १७, पावाणं च खलु भो ! कडाणं कम्माणं पुचि दुचित्राणं दुष्पडिकंताणं वेत्ता मुक्खो, नत्थि अवेइत्ता, તવતા વા ફોસત્તા-૨૮, અઢારસમ વર્ષ મવરૂ! (૨૦૨—ત્ર ) (૧) તં ના-તે આ પ્રમાણે ટ્રૂમો હે મહાભાગ સુનિ ! તુસ્સર=દુષ્મમા (નામના આ અવસિ પૈણીના પાંચમા) આરામાં ટુનીવી=પ્રાણિએ દુઃખથી જીવે છે, (અર્થાત્ પ્રાયઃ પુણ્યાયવાળા પણુ દુ:ખી હાય છે.) [ તાત્પર્યં કે આ કાળમાં ભરતક્ષેત્રમાં પ્રાયઃ બહુલ(ભારે)કર્મી જીવા હાય, તેઓ સ્વકૃતકર્માયથી સ્વભાવે વક્ર અને જડ હોવાથી પેાતાની પ્રકૃતિથી દુ:ખ ભોગવે, શુભાશુભ નિમિત્તોમાં સમતા સાધવા માટે સત્ત્વ એધુ હાવાથી અને રજોગુણ-તમાર્ગુણ-પ્રધાન જીવન હોવાથી સ્વયં રાગ દ્વેષથી સંતપ્ત રહે-દુ:ખી થાય, એવા આ કાળને મહિમા છે, માટે ગૃહસ્થ બનવા છતાં મારું દુ:ખ પ્રકૃતિજન્ય હોવાથી ત્યાં પણ તે ભોગવવું જ પડશે. વસ્તુતઃ શ્રમજીવનમાં જે કષ્ણ દેખાય છે તે મારી પ્રકૃતિ જ દોષ છે, માટે શ્રમણપણ છેડવું ઉચિત નથી. ચારિત્ર છેાડવાથી તેા દુઃખ ટળવાને બદલે વધશે, રાજાએ - Page #384 -------------------------------------------------------------------------- ________________ - - - - - ચૂલિકા પહેલી ] શેઠ-શાહુકાર વગેરે સુખની વિપુલ સામગ્રી પામેલાઓ પણ ઘણા દુ:ખી દેખાય છે, માટે પરિણામે વિડંબના અને દુર્ગતિના ભોગ થવું પડે તેવા ગૃહસ્થાશ્રમથી મારે સયું, ઈત્યાદિ વિચારવું.. (૨) નિબં-ગૃહસ્થના શામમો =વિકારને કરનારા (શબ્દ-રૂપ-બંધ-રસ–સ્પર્શ વગેરે) વિષયે દુષમકાળમાં દુના=હલકા-તુચ્છ અને રૂરિગા=અપકલ ટકનારા (ાય છે. [અર્થાત ભોગની ભાવનાથી ચારિત્ર છોડવાની ઈચ્છા થઈ હોય તે પણ ઉચિત નથી કારણ કે ચારિત્રના પાલનથી મળનારા દેવગતિના ભેગો સુંદર અને સાગરેપમો સુધી ટકે તેવા હેય છે, તેની અપેક્ષાએ મનુષ્યના ભોગો ગમે તેટલા શ્રેષ્ઠ હોય તે પણ તુચ્છ અને અલપકાલમાં નાશ પામનારા છે, માટે પણ ગૃહસ્થાશ્રમની ઈચ્છા કરવી હિતકર નથી.]. (૩) મુકો =અને વળી દુષમકાળમાં મજુતા= મનુષ્યો (પ્રાણીઓ) સાચવશુઢા=બહુધા માયાવી હોય છે. [ દુષ્યમાકાળે જી વિશેષતયા માયાવી હોવાથી તેઓને વિશ્વાસ થાય નહિ અને વિશ્વાસના અભાવે સુખ મળે નહિ. ઉલટું કપટીઓના સહવાસમાં રહેતાં કલુષિત વાતાવરણથી મને દુઃખ થાય અને માયાને યોગે દુષ્ટ કર્મોને બંધ તથા તેના કડવા વિપાક ભોગવવા પડે તે વધારામાં. માટે ગૃહસ્થાશ્રમથી સયું, એમ ચિંતવવું.]. (૪) મે ૧ મે સુવે અને આ મારાં (સંયમનાં) દુબે (કણો) = વિરાટોવા અવિરૂદીર્ઘકાળ રહે તેમ થવાનું નથી.. [ પરીષહ કે ઉપસર્ગો ચેડા કાળ માટે–મર્યાદિત હોવાથી તેનાં દુઃખે ચિરસ્થાયી નથી. સાધુતાના નિરતિચાર પાલનથી પરીષહઉપસર્ગો ટકી શકતા નથી, ઉપસર્ગો કરનારા ઉલટા વશ થઈ જાય Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ [દશ વૈકાલિક છે અને દુઃખો સુખના રૂપમાં બદલાઈ જાય છે. એટલું જ નહિ, પરીષહાદિ સહવાથી કર્મોની મોટી નિર્જરા થાય છે, એથી સંયમ સામ્રાજ્યના અપૂર્વ આનંદને અનુભવ થાય છે અને ભાવિકાળે સદ્ગતિનાં સુખો મળે છે. એથી વિપરીત દીક્ષા છેડી દેવાથી આ જન્મ ઉપરાંત અન્ય જન્મોમાં નરકાદિ માઠી ગતિઓનાં આકરાં દુઃખ ભેગવવાં પડે છે, માટે ગૃહસ્થાશ્રમનું કઈ પ્રજન નથી. એમ વિચારવું] (૫) રોમન પુરક્ષા દીક્ષા છેડવાથી હલકા લોકેનાં પણ સન્માન કરવાં પડશે. [ચારિત્રધર્મના પ્રભાવથી સાધુને રાજા-મંત્રી-શેઠસામંતાદિ મોટા માણસે પણુ-સન્માન કરે છે. તેને બદલે દીક્ષા છેડવાથી પિતાના દોષ ઢાંકવા માટે હલકા લોકોનાં પણ માન-સન્માન કરવાં પડે છે, અર્થાત હલકાથી પણ હલકા બનવું પડે છે. એટલું જ નહિ, દીક્ષા તજવાથી દુષ્ટરાજ્યમાં “રાજાની વેઠ કરવી વગેરે આ જન્મમાં જ કડવાં ફળો આવે છે. માટે ગૃહાશ્રમથી સયું! એમ વિચારવું.] (૬) વંત ૨ પરિણા લીધેલી દીક્ષા છેડવી તે વમેલાનું લક્ષણ છે. [ખાધેલાનું વમન કરીને પુનઃ તેને બહાર કરવો એ જેમ કુતરાંશિયાળ વગેરે નીચનું કર્તવ્ય છે, એ રીતે વમેલા ભેગોને પુનઃ ભોગવવાની ઈચ્છા કરવી તે પણ યુદ્ધનું કર્તવ્ય છે, પુરુષોમાં પણ નિન્દા થાય તેવું છે. માટે જાતિવંત પશુઓ પણ ન કરે તેવું હલકું હું મનુષ્ય અને તેમાં પણ સાધુ થઈને કેમ કરું? ઈત્યાદિ વિચારે.] (૭) પ્રવજ્યાને ત્યાગ એ વસ્તુતઃ બરફ અધોગતિમાં વાસ વસવાને વારંવચા સ્વીકાર છે. I [ દીક્ષાના ત્યાગથી નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિમાં ઉત્પન્ન થવાના નિમિત્તભૂત કર્મને બંધ થશે, એથી ચિરકાળ દુર્ગતિમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી ] ૩૪૯ દુઃખ સહવાં પડશે, માટે પણ સાધુપણું છેડવા યોગ્ય નથી, એમ વિચારે.] (૮) મોહે જીવ ! (દીક્ષાને તજીને ગૃહસ્થાશ્રમી બનીશ પણ ત્યાં) figવામશે-ઘરવાસમાં (સ્ત્રી-પુત્રાદિન) વિવિધ બંધનમાં) વવંતoi=સેલા નિબં-ગૃહસ્થોને ઘમ્મ=સમાધિરૂપ ધમ વસુનિશ્ચ સુણ દુર્લભ છે. [અનાદિ અભ્યાસથી વિના કારણે પણ પુત્ર-કલત્રાદિના સ્નેહનું બંધન, ગૃહસ્થજીવનનાં તે તે આરંભમય કાર્યો કરતાં ચિત્તસમાધિરૂપ ધર્મની દુર્લભતા, ભોગના રાગરૂપ પ્રમાદ, પ્રમાદમાંથી બચાવનારને અભાવ, વગેરે ગૃહસ્થને ધર્મસાધનામાં અનેક વિન્ને નડે છે. એ કારણે જ સાધુધર્મનું જ્ઞાનીઓએ વિધાન કર્યું છે, છતાં તેને છેડીને પુનઃ ગૃહસ્થાશ્રમને સ્વીકારો તે હીરાને બદલે કાચમાં રાચવા જેવું મૂઢનું કાર્ય છે, માટે ગૃહસ્થાશ્રમથી સયું, એમ વિચારી આત્માને સ્થિર કરે.] (૯) તથા ભારે આતંક એટલે તત્કાળ મરણ થાય તેવાં વિસૂચિકા વગેરે શારીરિક રેગાદિ નિમિત્તે એક ગૃહસ્થને વચ=અસમાધિમરણનું કારણુ દોરૂ=બને. [ધર્મધ્યાનમાં સ્થિર કરનાર-નિર્ધામક એવા ધર્મબન્ધના અભાવે ગૃહસ્થને મરણન કષ્ટ કે રેગે આવે, ત્યારે આર્તધ્યાનમાં મરવાને પ્રસંગ આવે અને એવું એક અસમાધિમરણ અનેક મરણોનું (ભાની પરંપરાનું) કારણ બને, તે કારણે પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારવો હિતકર નથી.] (૧૦) સંખે માનસિક સંકલપ (અર્થાત્ ઈષ્ટને વિયોગ કે અનિષ્ટને સંયોગ, વગેરે અનિષ્ટ પ્રસંગોમાં પ્રગટેલી ચિત્તની અસમાધિ પણ રે વાર હો ગૃહસ્થને અસમાધિમરણનું કારણ બને. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ [દશ વૈકાલિક [સ્વકૃતકર્મોદયને સમભાવે ભગવવાનું સત્વ ન હોવાથી પગલે પગલે થતા આધ્યાનમાંથી ગુરુના વિરહે કેણ બચાવે? પરિણામે મરવાનું બને અને એવું એક અજ્ઞાનમરણ અનેક જન્મ-મરણનું કારણ બને, અર્થાત્ સંસાર વધી જાય. વસ્તુતઃ માનવભવનું ફળ સમાધિમરણ છે. શ્રી જિનશાસનની આરાધનાને સાર પણ તે જ છે અને વિવિધ ધર્માનુષ્ઠાનના સેવનથી એ જ શીખવાનું છે. જેમ રોગીને વૈદ્યની જરૂર છે, તેમ કર્મરૂપરેગથી પીડાતા જીવને જ્ઞાની ગુરુ જ ધવંતરી વૈદ્ય છે. તેઓના અભાવે અસમાધિથી બચવું દુષ્કર છે. ખંધકમુનિએ ગુરુનું કર્તવ્ય બજાવી પિતાના પાંચસો શિષ્યોને આરાધક બનાવ્યા, પણ પિતાને ગુરુની નિશ્રા ન મળવાથી કપાયરૂપ અગ્નિને વશ પડી વિરાધક થયા. તેમ ગૃહસ્થને રાગ-દ્વેષ-કામક્રોધાદિનાં વિવિધ નિમિત્તાની વચ્ચે જીવતાં દુર્ગાનથી બચાવનાર ગુરુના અભાવે સમાધિમરણ દુર્લભ છે, માટે પણ ગૃહાશ્રમ હિતકર નથી એમ વિચારી સંયમમાં સ્થિર થાય.] (૧૧) સિવારે ગૃહસ્થાશ્રમ સોવરે વિવિધ કલેશયુક્ત છે અને પરિણા=સાધુપર્યાય (સાધુજીવન) નિવસે-કલેશરહિત છે. ખેતી, પશુઓનું પાલન, વેપાર, નોકરી, વગેરે આજીવિકાની વિડંબના, પંડિતોને ગણાય એવાં ટાઢ-તડકાનાં કષ્ટો સહવા, વારંવાર ઘી-વસ્ત્ર–અનાજ-ઘર વગેરે જીવનસામગ્રીની ચિંતા, ઈત્યાદિ શરીરનાં અને મનનાં વિવિધ કષ્ટ ગૃહસ્થને સહવાં પડે છે, છતાં ધર્મ સાધી શકાતો નથી. સાધુજીવન એવા કલેશ વિનાનું વિદ્વાનોને પણ પ્રશંસા કરવા એગ્ય અને આત્માને પણ એકાન્ત હિતકારી છે, માટે ગૃહસ્થજીવનથી સયું, એમ વિચારી સંયમમાં સ્થિર થાય.] (૧૨) નિવાસે ગૃહાશ્રમ (ત્યાં સદાય કર્મને બંધ થાય તેવાં કાર્યો કરવાનાં હોવાથી) વધે બંધન છે અને Page #388 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી] ૩૫ પરિવા=સાધુજીવન (સતત કર્મરૂપી બેડીઓના બંધન તોડવાનો પ્રયત્ન કરવાનો હોવાથી) મુનમુક્તિ છે. - [વસ્તુતઃ ગૃહસ્થજીવનમાં હિંસાદિ આશ્રવોથી છવ નવાં નવાં કર્મોની જાળમાં બંધાતો જ હોય છે અને સાધુ જીવનમાં એ આશ્રોનો રોધ થવાથી તથા જૂનાં કર્મોની નિજ કરવાની હોવાથી મુક્ત થવાય છે, માટે પણ સાધુપણું તજવું હિતકર નથી.] (૧૩) કારણ કે નિવારે ગૃહાશ્રમ સાવજોનપાપયુક્ત છે અને ઘરમા=સાધુપર્યાય અપાવ=નિષ્પાપ છે. [હિંસા-જુ-ચેરી-અબ્રહ્મ–પરિગ્રહ વગેરે પાપે ગૃહસ્થને અનિવાર્ય હોવાથી તે પાપયુક્ત અને સાધુને એવું પાપ કરવાનું કઈ કારણ નથી માટે તે પાપરહિત છે. માટે પણ ગૃહસ્થાશ્રમ હિતકર નથી.] (૧૪) ગિલ્લીદં=ગૃહસ્થના કામમો પાંચે ઈનિદ્રએના વિષયે દુદાળા=સર્વને સરખા છે. [અર્થાત્ રાજા કે રંક, પંડિત કે મૂખ, ધનિક કે નિર્ધન, સર્વને વિષયો આપાતમધુર અને પરિણામે દારૂણ છે, અનિત્ય છે, મરણકાળે સર્વને જેટલા હોય તેટલા સર્વ ભોગો છેડવાના હોય છે, રાજાને રાણુઓના ભોગ અને રંકને પિતાની સ્ત્રીને ભોગ એ બને સમાન છે, એમ ભેગોમાં વસ્તુતઃ કંઈ ભેદ નથી. સારા-નઠારાની માન્યતા માત્ર મનની કલ્પના છે. ભેગે સ્વરૂપે સર્વને અહિતકારી છે, માટે પણ એવા ભોગોની લાલચે પ્રવજ્યા તજવી હિતકર નથી.] (૧૫) ગૃહાશ્રમમાં માતા-પિતા-સ્ત્રી-પુત્ર વગેરેને નિમિત્તે કરેલું પુoળાવંત્રપુચ્છપાપ =પ્રત્યેક કરનારને જ ભેગવવાનું છે. [ ગૃહસ્થજીવનમાં કુટુંબાદિન નિમિત્તે પરસ્પર કરેલાં પુણ્ય કે પાપ સર્વને જુદાં જુદાં ભોગવવાનાં છે, બીજાના નિમિત્તે કરેલું પણ Page #389 -------------------------------------------------------------------------- ________________ પર [દશ વૈકાલિક કરનારને જ ભાગવવું પડે છે, એમાં બીજો કાઈ ભાગી થતા નથી. અર્થાત્ એ રીતે કુટુંબ વગેરેના નિમિત્તે કરેલાં કમે મારે જ ભોગવવાં પડશે. ખીજા કાઈ તેમાં સહાય કરશે નહિ, માટે પણ ગૃહસ્થાશ્રમને સ્વીકારવામાં હિત નથી.] (૧૬) મોહે આત્મન્ મનુકાળ લીવિ=મનુષ્યાનું જીવન ( આયુ: ) વહુ=નિચે સનવિદ્યુપંચહે= ડાભના છેડે રહેલા જળબિન્દુના જેવું ચંચળ હાવાથી અનિન્દ્રે અનિત્ય છે. [ વમાનમાં ભરતક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય નિશ્ચે સેપક્રમી એટલે કાઈ ન્હાના-મોટા અકસ્માત થતાં તૂટી જાય તેવું, ડાભ નામની વનસ્પતિના છેડે રહેલું પાણીનુ` બિન્દુ સામાન્ય નિમિત્ત મળતાં જેમ નીચે પડી જાય તેમ અણુધાયુ તૂટી જાય તેવુ-અનિત્ય છે. ભાવિ– જીવનની ખબર . નથી. માટે પણુ મનકલ્પિત ભાવિ સુખા ભેાગવવાની આશાએ વમાનમાં ચારિત્રને તજવું હિતકર નથી, વગેરે વિચારી આત્માને સયમમાં સ્થિર કરે.] (૧૭) મો=હે આત્મન્ (તે) વસ્તુ-નિશ્ચે (ચારિત્રમાહનીય વગેરે) વટું ન=ઘણું જ પાત્રમં=ાપકમ પ્રારં=બાંધેલું છે. [જીવને તથાવિધ અશુભકર્મના ઉદય વિના પ્રાયઃ દુષ્ટપ્રુદ્ધિ પ્રગટતી નથી, આવું ઉત્તમ ચારિત્ર પામીને પણ છેાડવાની ઇચ્છા થાય તા સમજવુ જોઈએ કે મિથ્યાત્વમેહનીયાદિ તીવ્ર ક્રમાંના વિપાકાવ્યનું એ ફળ છે. કર્મના ઉય તેા પ્રત્યેક અવસ્થામાં સાથે જ રહે છે, એટલે ચારિત્ર છોડીશ તે પણ સુખની આશા નિષ્ફળ છે. કંઈ દુઃખથી નાસી છૂટવાથી દુઃખ ટળતું નથી. ઉલટુ એથી પણ વધારે આવે છે અને સુખની ઇચ્છા નિષ્ફળ થાય છે. માટે પણ ગૃહસ્થાશ્રમની ઇચ્છા ઉચિત નથી. એ જ વાત નીચેના વાકયમાં કહે છે] Page #390 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી (૧૮) મો=હે આત્મન્! fq=પૂર્વ જન્મામાં તુધ્વનિતાન-દુ પરાક્રાંત એટલે મિથ્યાત્વ અવિરતિ વગેરેના ચેાગે ઉન્મા સેવન, તેનાથી ટુત્તિન્નાનં=દુરાચરણરૂપે દાળં=કરેલાં તથા હજી=કરાવેલાં કે અનુમેાદેલાં પાવાળું=પાપ, કે વ=પુણ્યમ્ભાળ=કર્માનાં તે તે ફળેાને વેટ્ટત્તા–ભાગવીન તત્રતા યાજ્ઞોલત્તા=અથવા (ખાઃઅભ્યન્તર) તપ દ્વારા ખપાવીને જ મુશ્બો-માક્ષ થાય છે. વેત્તા તેનાં ફળાને ભાગળ્યા વિના (કે તપદ્વારા ખપાવ્યા વિના) જ્ઞસ્થિ=થતા નથી. બટ્ટાલમં વર્ષ મ= આ અઢારમું પદ છે. (સૂત્ર ૧) [ અહી ‘ દુપડિંત ' એટલે ખીન્નને મારવા, બાંધવા વગેરે અને ‘ દુચ્ચિન ’ એટલે મદ્યપાન કરવું, અસત્ય–અશ્લીલ વગેરે દુચન ખેલવું ઈત્યાદિ, એમ બન્નેમાં ભેદ સમજવા. એવાં દુરાચરણા આત્માને પૂર્વ કર્મના કારણે થતાં હોવાથી કારણમાં કાના, અથવા તે નવાં કર્મ– બન્ધનાં હેતુ હેાવાથી ફળમાં હેતુને ઉપચાર કરીને દુરાચરણાને કમે કહ્યાં છે, એમ સમન્વય કરવા. વળી તથાવિધ કર્મોના બંધ થયા પછી તેને પ્રાયશ્ચિત્તાદિ અભ્યન્તર અને સાથે ઉપવાસાદિ બાહ્ય તપ કરીને તેાડી શકાય છે, છતાં એ રીતે નહિ તેાડેલાં, કે ન તૂટે તેવાં, કર્મા ઉદય આવીને જે જે દુ:ખ વગેરે ફળ આપે તે ફળને ભગવવાથી જ તે કર્માથી છૂટકારા થાય છે. એનાં ફ્ળાને ભાગવતાં જે મુંઝાય છે, આત્ત –રૌદ્રધ્યાન કરે છે, તેને ઉલટુ વધારે અશુભકર્મ ખંધાય છે અને એથી વધારે દુ:ખ ભોગવવાના પ્રસંગ આવે છે. અનાદિ કાળથી જીવને કર્મ બાંધતાં આવડે છે, તેથી ખાંધી બાંધીને ભારે થાય છે, પણ ભાગવતાં આવડતાં નથી, એથી મુક્તિ થતી નથી. વીતરાગનું શાસન વસ્તુતઃ ‘નવાંને નહિ બાંધવાનું અને જુનાં ૨૩ ૩૫૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ [ દશ વિકાલિક કર્મોને ભોગવવાનું શિક્ષણ આપે છે. એ માટે ચારિત્રધર્મ સર્વશ્રેષ્ઠ સાધન છે. ગૃહસ્થાશ્રમમાં કમને બંધ સર્વથા અટકી શકતો નથી અને નિર્જરા અ૯પ થાય છે. સાધુતાથી નવાં કર્મો બંધાતાં નથી અને જુનાંની નિર્જરા સંપૂર્ણ પણ કરી શકાય છે. માટે સાધુતાથી દુઃખમુક્તિ થઈ શકે છે. મુક્તિનું (સર્વ દુઃખોથી છૂટવાનું) ચારિત્રરૂપ આવું સુંદર સાધન પામીને પુનઃ ગૃહસ્થાશ્રમની ઈચ્છા કરવી તે સુખને માટે ઓલામાંથી અકળાઈને ચૂલામાં પડવા જેવું અજ્ઞાનભર્યું સંસારભ્રમણ વધારવાનું કાર્ય છે, માટે ગૃહસ્થાશ્રમની ઈચ્છા હિતકર નથી, એમ સમજાવીને આત્માને સંયમમાં સ્થિર કરે. આ અઢાર વાક્યો ખૂબ મનનીય છે, ખરાબે ચઢેલા વહાણને બેટનું આલમ્બન મળવાથી જેમ બચી જાય તેમ સાધુધર્મરૂપી મેરુપર્વતથી પડતા આત્માને આ વાક્યોનું આલંબન બચાવી શકે તેવું છે, માટે આત્માર્થીએ એનું સતત અધ્યયન કરવું જોઈએ.] भवइ अ इत्थ सिलोगो॥ =આ વિષયમાં સિટોનો=શ્લોક મારૂ છે. અર્થાત્ અઢાર વાક્યોમાં કહેલા, કે નહિ કહેલા વિષયને જણાવનાર શ્લોકો હવે કહીયે છીએ. [ જે કે બ્લેક શબ્દને “એક જ શ્લેક' એવો અર્થ થાય, તો પણ અહીં તે જાતિવાચક હોવાથી અનેક લોકે સમજવા. તે હવે ક્રમશઃ કહેવાય છે.] ઉપરની શીખામણે અનાદર કરવાથી શું થાય? (४८४) जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयई नावबुज्झइ ॥चू० १-१॥ ઉપર પ્રમાણે ચારિત્રમાં સ્થિર થવાનાં અઢાર ઉપદેશવાકયોની ઉપેક્ષા કરીને માનો=અનાર્ય (મૂખ) નયા= Page #392 -------------------------------------------------------------------------- ________________ - - - - ૩૫૫ ચૂલિકા પહેલી] જ્યારે શબ્દાદિ જડ મોરાશાળા=ભેગેને કારણે ઘમં= ધમને વરૂ તજી દે, ત્યારે સમજવું કે તઈં તે ભેગમાં મુરિજી મૂછિત થએલો રે વાહે તે બાળ (અજ્ઞાન સાધુ) મારું પોતાના ભવિષ્યને ન અવq==સમજતા નથી. (ચૂ૦ ૧-૧) [ભૂતકાળના અનુભવોમાંથી મળેલા જ્ઞાનદ્વારા ભવિષ્યનું હિત વિચારીને વર્તમાનમાં વર્તવું, એ બુદ્ધિનું બળ છે. કેવળ તાત્કાલિક સુખ-દુઃખને વિચાર કરનાર, ભવિષ્યને ભૂલી જનાર, કે ભૂતકાળના અનુભવને અનાદર કરનાર કદાપિ સન્માર્ગને પામી શકતો નથી, પામ્યો હોય તો ટકી પણ શકતો નથી. ગુરુના ઉપદેશને કે પિતાની સદબુદ્ધિને અવગણીને જે ભોગોની લાલચમાં પડે છે, તેનું ભવિષ્ય કદી સારું આવતું નથી. એવો જીવ ગમે તેટલું ભણ્યો હોય તો પણ મૂખ અને ગમે તેવો સદાચારી હોય તો પણ અનાર્ય છે, એમ સમજવું.] (૪૮૫) તથા વિદ્યાવિયો હો, તો વા પહો છો सव्वधम्मपरिभट्ठो, स पच्छा परितप्पइ ॥ चू० १-२॥ (એ જ સમજાવે છે કે, જયા=જ્યારે જ્ઞાવિગો સંયમથી ભ્રષ્ટ =થાય છે, ત્યારે ઇમં પૃથ્વી ઉપર વહિલો પડેલા હુંતો વાઈબ્રની જેમ તે વધH - રિમોલૌકિક-લોકોત્તર) સર્વધર્મથી ભ્રષ્ટ થએલો પૂછા=પાછળથી પરિતcવા=અતિશય ખેદ પામે છે. અરે રે ! મેં વગર વિચારે બહુ ખાટું કર્યું” એમ સદાય બળે છે. (ચૂ૦ ૧-૨) [ ઇન્દ્ર પોતાના ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થતાં જેમ ઠેર ઠેર અપમાન અને વિવિધ કોને પામે, તેમ સંયમથી ભ્રષ્ટ થયેલે સાધુ ક્ષમાદિ WWW.jainelibrary.org Page #393 -------------------------------------------------------------------------- ________________ ૫૬ [ દશ વિકાલિક દશેય શ્રમણધર્મથી અને માન સન્માન વગેરે લૌકિક સુખોથી પણ ભ્રષ્ટ થાય છે. સીડીનું એક પગથીયું ચૂકેલો જેમ જમીન ઉપર પટકાયા તેમ એક પ્રતિજ્ઞાથી ચૂકેલો સર્વ પ્રતિજ્ઞાઓથી ભ્રષ્ટ થાય છે. જ્યારે તેનાં કડવાં ફળો (અપમાનાદિ) ભોગવવાં પડે છે ત્યારે સંયમની કિંમત સમજાય છે, પણ પછી તે પિતાની સંયમ અવરથાને યાદ કરી કરીને ઝૂરવું પડે છે. ગૃહસ્થાશ્રમમાં ચેન પડતું નથી. - પ્રાયઃ જીવને પિતાની પ્રાપ્ત અવસ્થામાં સંતોષ ન થવાથી તે “અપ્રાપ્તપ્રિય હોય છે. અર્થાત નહિ મળેલું મેળવવાની આશામાં મળેલાને ગુમાવે છે અને ઉભયભ્રષ્ટ થાય છે. તેમાં પણ મૂઢ જીવ તે હીરાને ગુમાવીને કાચને સ્વીકારવાની જેમ ઉત્તમતાને છોડીને અધમતાને પસંદ કરે છે. એમાં એ પણ કારણ છે કે જેમ હીરા કરતાં કઈ કાચ વધારે દેદીપ્યમાન હોય છે. તેમ સાચાં કરતાં કૃત્રિમ સુખો દેખાવમાં-પ્રારંભમાં સુંદર હોય છે, તેથી તેમાં ભ્રમિત થએલો જીવ સાચાં સુખોથી ભ્રષ્ટ થાય છે અને પાછળથી જીવનભર પશ્ચાત્તાપ–ખેદ કરી કરીને મૂરે છે.] (४८६) जया अवंदिमो होइ, पच्छा होइ अवंदिमो। હેવાય યુવા વાળા, સ પછી પતિg સૂ૦૧–રૂા. વચા=જ્યારે સાધુપણામાં રિમો વદનીય રૂ= હેય પરછ =અને પાછળથી ( ગૃહસ્થાશ્રમમાં ) અરિમો=અવન્દનીય ફોરૂ થાય, ત્યારે કાળા=પિતાના સ્થાનથી (પદથી) જુગા=ભ્રષ્ટ થએલી સેવા =દેવીની (ઇન્દ્રાણ વગેરેની જેમ =તે સાધુ પાછળથી પરિતરૂ= અત્યંત દુઃખી થાય છે. (૨૦ ૧-૩) [ અર્થાત્ સાધુપણું છોડી ગૃહસ્થ બનનાર, કેઈ ઈન્દ્રાણી વગેરે મહાદેવી પિતાના સ્થાનથી ભ્રષ્ટ થતાં જેવું દુઃખ (અપમાન-અનાદર Page #394 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી ] ૩૫૭ તિરસ્કાર વગેરે) ભોગવે તેવું દુઃખ ભોગવે છે અને માનસિક સંતાષ તેના ચિત્તને ચિંતાની જેમ સળગાવે છે] (૪૮૭) લયા ગ ઘૂમો ઢો, પછા દ્દો જૂમો । રાયા ૧ ૨૦૧૧મટ્ટો, તે પછા તિવ્રૂ ॥ ચૂ૦ -૪II જ્યારે (સાધુ જીવનમાં) પૂજ્ય હોય અને પાછળથી (ગૃહવાસમાં ) અપૂય અને, ત્યારે રઽવદમટ્રો=રાજ્યથી સર્વથા ભ્રષ્ટ થએલા રાયા ય રાજાની જેમ તે સાધુ પાછળથી અત્યંત દુ:ખી થાય છે. (૨૦ ૧-૪) [ મત્રીએ, સામતરાજાએ, પ્રજા, વગેરે જેમ ભ્રષ્ટ થએલા રાતે પૂજતા નથી તેમ સાધુજીવનથી ભ્રષ્ટ થયેલા સાધુને ચતુવિધ સંધ વગેરે કાઇ પૂજનું નથી.] (४८८) जया अ माणिमो होइ, पच्छा होड़ अमाणिमो । सिट्टिव्व कव्वडे छूढो, स पच्छा परितप्पइ ॥ चू० १-५ ॥ જ્યારે (સાધુપર્યાયમાં) માળિો=માનનીય હાય અને પાછળથી (ગૃહાશ્રમમાં) અમાનનીય થાય, ત્યારે કાઈ વ્યંડે=કટમાં (ખરાબ ગામડામાં) છૂઢો=(નિર્વાસિત) રાખેલા સિદ્ધિ ધ્વ=નગરશેઠની જેમ તે પાછળથી દુઃખી થાય છે. (૨૦ ૧૦૫) [ કાઈ ધનવાનને નગરોની પદવી મળવાથી માન સન્માન વગેરે મળતાં હોય અને પાળવી કાઇ કારણે રાજા તેને નગરમાંથી કાઢી મૂકે, તેથી ક્રાઇ હલકી વસતિવાળા સ્થાનમાં જઈને રહે ત્યાં માનસન્માનાદિ ન મળવાથી દુઃખી થાય તેમ સંયમથી ભ્રષ્ટ થએલે પણ પાછળથી દુ:ખી થાય છે. અહીં ત્રણ ગાથાઓમાં જુદા જુદા દૃષ્ટાન્તથી પતિતના દુઃખનું Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ [દશવૈકાલિક વર્ણન કર્યું છે. તેમાં વન્દન એટલે મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, અર્થાત ત્રણે ચેાગાદ્વારા સદ્ભાવ, પૂજન એટલે સુગધી પુષ્પા વગેરેથી પૂજન, અર્થાત્ તે તે ઉત્તમ ભાગ પદાર્થોની ભેટ, અને માન એટલે ઉત્તમ વસ્ત્ર આભરણુ-અલંકાર વગેરેથી ‘ સત્કાર ’ તથા-પ્રેમપૂર્ણાંક વિનય–પ્રશંસાદિ કરવારૂપ ‘ સન્માન ' સમજવાં. એમ ત્રણે પ્રકારનાં સુખાથી ભ્રષ્ટ થએલા અને એથી વિપરીત અવન્દન, અપૃજન અને અપમાન રૂપ ત્રણે પ્રકારનાં દુઃખાને ભાગવતા તે અત્યંત પસ્તાવા કરી દુ:ખી થાય છે, અહીં આપેલાં સ્થાનભ્રષ્ટ થએલી દેવી, રાજા અને શેઠનાં દૃષ્ટાંતા તે તે પ્રકારના સુખ-દુઃખને સમજાવવા માટે છે. અર્થાત્ ઇન્દ્રાણીને ઇન્દ્રાદિના સદ્ભાવરૂપે વન્દનને!, રાજાને આશ્રિત વર્ગ તરફથી મળતા પૂજનને! અને શેઠને મળતાં સત્કાર-સન્માનરૂપી માનને! નાશ થાય છે, તેમ સંયમ છેડનારને એ ત્રણે પ્રકારનાં સુખાને નાશ થાય છે, તેથી તે સંયમનાં શારીરિક કષ્ટોથી પણ અતિ આકરાં સન્તાપ વગેરે મનનાં કષ્ટોને ભાગવતા જીવનપર્યન્ત દુઃખી થાય છે.] હવે કાળાંતરે જે દુખ આવે તે વર્ણવે છે(૪૮૯) નયા ૬ થેલો હોય, સમાતનુવ્યળો । મચ્છુ થ્ય મહં શિહિત્તા, મ પછા તિવ્રૂ।.૬૦ -દ્દા સાધુતાને છેડીને ગૃહસ્થાશ્રમી બનેલેા જ્યારે સમસ્ત-સમ્પૂર્ણ વ્યતીત થયું છે જીવન-યૌવન જેનું એવા ( વૃદ્ધ અને ત્યારે ) =લાખંડના કાંટામાં ભરાવેલા માંસને શિહિત્તા-ગળીને (ગળામાં લાખડના કાંટા વાગવાથી) મચ્છુ =માઈલું જેમ દુ:ખી થાય તેમ તે પાછળથી દુ:ખી થાય છે. (ચૂ॰ ૧-૬) [માછીમારા માછલાં પકડવા માટે સુતરની દારીની જળમાં ગુંથેલાં લાખંડના અણીદાર કાંટાએમાં માંસના કકડા ભરાવે છે, Page #396 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી ૩૫૯ તેને ખાવાની લાલચથી માછલું માંસને મુખમાં લઈને મુખ બંધ કરે ત્યારે લોખડના કાંટાથી તાળવું વિધાઇ જતાં નાસી શકતું નથી, માછીમારના પંજામાં ફસાઈને છેવટે પ્રાણ ગુમાવે છે, તેમ વૃદ્ધાવસ્થામાં ભાગ-ત્યાગ ઉભય માટે અયોગ્ય બનેલા તે ઘરનાં બંધનામાં કસાઇ આર્ત્ત -રૌદ્રધ્યાન પૂર્વક મરીને દુર્ગતિમાં જાય છે. અર્થાત્ વૃદ્ધાવસ્થામાં દુઃખ ભાગવતી વેળા સયમનાં સુખાને યાદ કરી કરીને ઝુરે છે, ભાગ કે ત્યાગ એક પણ સાધી શકતા નથી અને સ્વાર્થી કુટુંબીજનેાનાં અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરેથી જીવનપર્યંન્ત દુ:ખી થાય છે.] હવે હાથીની ઉપમાથી એ વાતને સમજાવે છે(૪૯૦) નયા ગુ નુંવસ, તૌદ્દેિ વિમ્ભર્ । हत्थी व बंधणे बद्धो, स पच्छा परितप्पड़ | चू० १-७ । જ્યારે તે જુદુંવત્ત=(સ્ત્રાથી”) દુષ્ટ કુટુંબીજનેાની (ભરણ પોષણની) યુતીન્દ્િ-દુષ્ટ ચિતાદ્વારા વિમ્મ= (વિષય ભેગાથી) હણાય છે, ત્યારે (કેાઈ દરિદ્ર એવા નીચ માલીકના ) કંપળે=ભધનમાં હો=બધાએલા દી વ-હાથીની જેમ તે (સયમ છેડનાર) પાછળથી અતીવ દુ:ખી થાય છે. (ચૂ॰ ૧-૭) [જેમ ભાગની લાલચથી અજ્ઞાનપણે પકડાઈને પરવશ બનેલા હાથીને તેને નીચ માલીક મજુરી કરાવે, લાકડાં વગેરે હલકી ચીજો ઉપડાવે, ગધેડાની જેમ ભાર ભરે, પૂર્ણ ઘાસ પણ ખાવા ન આપે એ રીતે તેની ઉત્તમતાને કલકિત કરે, તેમ સયમભ્રષ્ટ થએલા અને ભોગાની લાલચે દુષ્ટ કુટુંબના પાશમાં ક્રુસેલા પતિને પણ દુષ્ટકુટુંબના ભરણપોષણ માટે હલકાં કાર્યાં કરવાં પડે, ત્યારે તે બંધનમાં પડેલા હાથીની જેમ અતિ દુઃખી થાય છે.] Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ (૪૯૧) પુત્તઢારવીજિળો, મોઢવંતાળસંતો पंकसनो जहा नागो, स पच्छा परितप्पड़ | चू० १-८॥ ના=જેમ (પાણીની તૃષાથી સ૨ાવરમાં પ્રવેશ કરતાં માર્ગના અજાણુ) નાનો-જગલી હાથી પોસન્નો-કાદવમાં ખૂંચેલા (નીર અને તીર ઉભયથી ભ્રષ્ટ થએલે જેમ જેમ નીકળવાના પ્રયત્ન કરે તેમ તેમ કાદવમાં વધારે ખૂંચવાથી) દુ:ખી થાય તેમ વિષયભાગેાની તૃષ્ણાથી પુત્તવારપરીવિળો-પુત્ર-પુત્રી અને શ્રી આદિ પરિવારથી બધાએલા (રાગમાં ફસાએલે) અને તેથી મોસંતાળસંતોમિથ્યાત્વમાહનીયાદિ દુષ્ટકર્માની જાળથી બધાએલા તે (પતિત) પણ પાછળથી ઘણા દુ:ખી થાય છે. (૨૦ ૧-૮) [દશવૈકાલિક [આ એ ગાથાઓમાં દુષ્ટ માલીકને વશ પડેલા, કે પરાધીન નહિ છતાં કાદવમાં ખૂંચેલા વનહસ્તીની ઉપમાથી પતિત થએલાનાં દુઃખાનું વર્ણન કરીને તેની ભાવિ સ્થિતિના સાક્ષાત્કાર કરાવ્યા છે. આ આઠ ગાથાઓમાં સયમ છેડનારની મૂર્ખતા, અનાર્ય તા, સર્વ સદાચારથી પતન, પ્રાયઃ સર્વની અપ્રીતિનું પાત્ર, પૂજા-સત્કાર અને સન્માનના નાશ, ઉપરાંત પરવશતાનાં અને કુટુમ્બની ચિંતાનાં દુઃખા, વગેરે સંસારની વિષમતાનું એક ચિત્ર બતાવ્યું છે.] કાઇ ઉપશમ પામેલા પાછળથી ખેદ કરે તે કહે છે(૪૯૨) અન્ન બડઢું ની દુતો, માળવાળા વસુમુલો । जइऽहं रमतो परिआए, सामण्णे जिणदेसिए | चू० १-९ ન જો લગ્ન બડદું-આજ સુધી હું નિળયેસિ= જિનેશ્વરે કહેલા સામળે પરિા=શ્રમણુના પર્યાયમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી] ૩૬૧ (ચારિત્ર ધર્માંમાં) રમતો-રમતા (સ્થિર રહ્યો) હાત, તે (પ્રશસ્ત ચેાગેથી અને ભાવનાએથી) વિજ્ઞા=ભાવિત અને વત્તુક્ષુઓ=ઉભયલાકમાં હિતકારી ઘણાં આગમાના જાણુ =હું નળી=આચાય તો=થયા હેત. (૨૦ ૧-૯) [ મારું નું આ+દ માનીને તેમાંના આ અવ્યયને મર્યાદા અર્થ કરતાં ઉપરના અર્થ થાય.] સ'ચમથી ઉદ્ભિગ્ન થએલાને સ્થિર કરતાં કહે છે(૪૯૩) તેવહોનમાળો, બાબો મહેસળ | રવાળું થાળું ૨, મહાનયજ્ઞાનિકો । ચૂ॰ ? ? (શ્રમણુપર્યાયમાં એટલે ચારિત્રધમ માં) ચાળ-રક્ત (રાગી) એવા મલિળ=મહર્ષિઓના (સુસાધુઓને) રિબાયો-ચારિત્રપર્યાય દેવજોગસમાળો-દેવલાકના સરખા (આનદ આપનાર) =અને સયમમાં બચાળં=રાગ વિનાના સઁ-તથા વિષયેાની અભિલાષાવાળા (જડ) આત્માઓના માનચલારિયો-મહાનરકના જેવા (દુ:ખદાયી) હાય છે. (ચૂ॰ ૧-૧૦) [ શ્રમણપણાના આનંદ આત્મસ્વરૂપ હોવાથી નિરુપાધિક હોય છે અને દેવલાકના આનદ સંચાગજન્ય હેાવાથી ઉપાધિરૂપ તુચ્છકૃત્રિમ હોય છે. શાસ્ત્રમાં સયમના પાલનથી નિમ`ળ થતા આત્માના આનંદનું પ્રમાણુ જણાવતાં કહ્યું છે કે-એક મહિનાના પર્યાયવાળા સાધુના સંયમના આનંદ વાણવ્યન્તર દેવાના આનંદથી પણ અધિક હોય છે, બે માસ પર્યાયવાળાના અસુરકુમાર નિકાયથી, ત્રણ માસ થતાં શેષ ભવનપતિ દેવાથી, ચાર મહિને ગ્રહો વગેરે જ્યોતિષી દેવાથી, પાંચ મહિને ચન્દ્ર-સૂર્યથી, છ મહિને સૌધર્મ-ઇશાન કલ્પના દૈવાથી, સાત Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ [ દશ વૈકાલિક મહિને સનત અને મહેન્દ્ર દેવલોકના દેવોથી, આઠ મહિને પાંચમાછઠા દેવલોકના દેથી, નવ માસ થતાં સાતમા આઠમા દેવલોકના દેવોથી, દશ મહિને આનતાદિ ચાર સ્વર્ગના દેથી, અગીયાર મહિને નવયકવાસી દેવોથી, અને બાર મહિનાનો પર્યાય થતાં અનુત્તર વિમાનવાસી દેવના આનંદથી પણ અધિક આનંદ હોય છે. તે પછી પર્યાય વધતાં જેમ જેમ આત્મશુદ્ધિ વધે તેમ તેમ “શુકલ’= અખંડચારિત્ર, અમાત્સર્ય, કૃતજ્ઞતા, વગેરે ગુણવાળે થઈને “શુકલાભિજાત્ય એટલે પરમનિર્મળ થએલો તે શાશ્વત સુખને પામે છે. સંગનાં સુખો પરિણામે વિયેગજ દુઃખમાં પરિણમે છે અને સ્વભાવનું સુખ શાશ્વતું બની જાય છે. માટે દૈવી સુખની ઉપમા સંયમના સુખ સાથે ઘટે તેમ નથી, તે પણ સંયમનું મહત્ત્વ સમજાવવા અન્ય ઉપમાના અભાવે દેવી સુખોની સાથે તેને સરખાવ્યું છે. જેમ નાટક ગીત વાજિંત્ર વગેરેનાં સુખો ભોગવતા દેવો અદીન મનવાળા હોય છે, તેમ પ્રતિક્રમણ-પડિલેહણ-સ્વાધ્યાય-વિનય, વૈયાવચ, તપ-જપ, ધ્યાન વગેરે કાર્યોમાં શાક્તરસનો આસ્વાદ લેતા સાધુઓ પ્રસન્નતાને અતુલ આનંદ અનુભવે છે. હાસ્ય, શૃંગાર, વગેરે સર્વ રસના આનંદથી વધી જાય તેવો શ્રેષ્ઠ આનંદ શાન્તરસને હેય છે અને સાધુની સર્વ ક્રિયાઓ શાન્તરસમાં પરિણમનારી હોવાથી શ્રમણપણાના આનંદની તુલનામાં એકેય આનંદ આવી શકતો નથી.] (૪૯૪) વમત્રમં સુવમુત્તમ, रयाण परिआइ तहाऽरयाणं । निरओवमं जाणिअ दुक्खमुत्तमः रमिज्ज तम्हा परिआइ पंडिए ।चू०१-११॥ ત+ઠ્ઠા તે કારણે પરિવારૂ-શ્રમણ પર્યાયમાં વાળ= રક્ત મુનિઓનાં મરોયમંત્રદેવના જેવાં ઉત્તમં સુવરવં= Page #400 -------------------------------------------------------------------------- ________________ - - ચૂલિકા પહેલી ૩૬૬ શ્રેષ્ઠ સુખને નાળિય-સમજીને તન્હા તથા સાધુ પર્યાયમાં ગા=રાગ રહિત (મૂઢ) જીવનાં નિજોવ=નરક સદૃશ ઉત્તમ ટુર આકરાં (તીવ્ર) દુઃખને સમજીને પંકિત શાસ્ત્રાર્થને જાણ પંડિત સાધુ રિઝર્ચારિત્ર પર્યાયમાં મિન-રમે-રાગ કરે. (સૂ) ૧-૧૧). [ ચારિત્રપર્યાયને પાળવામાં અને છોડવામાં ભાવિ સુખ- દુઃખને વિચાર કરીને જે ચારિત્રને નિર્મળ પાળે તે જ સાચે પંડિતશાસ્ત્રાર્થને જાણ છે.] (૪૫) ધ૩ મર્દ સિરિયો ઉં, हीलंति णं दुविहिअं कुसीला; ઢઢિ વિસંવ ના ૦ ૨–૨૨) ઘs=ચારિત્રધર્મથી મ=ભ્રષ્ટ અને તેથી જ્ઞાનધ્યાન-તપ-જપ વગેરે સંયમની સિરિઝોકલમીથી -રહિત ( દરિદ્ર) થએલા di=એવા તે ચારિત્રને છોડી દેવારૂપ સુવિદિચં= દુષ્ટવર્તનવાળાને, ગુણી (તેના જેવા અન્ય) દુજને વિજ્ઞાઠંબુઝાઈ ગએલા અને ગંગઅલપતેજવાળા (ભસ્મરૂપ બનેલા) જનજાવિક યજ્ઞના અગ્નિની જેમ તથા શિંગદાઢા ખેંચી લીધેલા ઘરવિહં ભયંકર ઝેરવાળા ના ઘ=સર્ષની જેમ હૃતિકહેલના કરે છે. (ચૂ૦ ૧-૧૨) [યજ્ઞને બૂઝાએલો અગ્નિ જેમ લાકોના પગ નીચે ખૂદાય અને નિર્વિસને ગાડિ જેમ ખેલાવે તેમ સંયમન્નિષ્ટને લેકે વિવિધ કષ્ટ આપે છે અને મૂખની જેમ નચાવે છે.] Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ [દરા વૈકાલિ ઉપર ચારિત્રભ્રષ્ટનાં આલાનાં કષ્ટ કહ્યાં, હવે આલેક પલાનાં ઊભય જણાવે છે(૪૬૯) દૈવયમો અથસો વિત્તી, दुन्नामधिज्जं च पिहुज्जणंमि । चुअस धम्म अहम्मसे विणोः संभिन्न वित्तस्स यहिओ गई ॥ ०१-१३ ચારિત્ર છે।ડવાનાં દુષ્ટ ફળેા પરલેાકમાં તે ભાગવવ પડે, કિન્તુ ત્ર=આ જન્મમાં જ (ચારિત્રને ત્યાગ ધો=અધમ માં ગણાય છે, એ કારણે વિદુલ્લાંમિ સામાન્યલાકમાં પણ બસો-અપયશ ( સામાન્યલેાકથી પણ હલકાપણું !, વિત્તો-અપકીતિ ( દુર્ભાગ વગેરેમાં ગણાવાપણું ) ટુન્તાધિi =અને દુષ્ટનામ પ્રસિદ્ધ થાય છે, અર્થાત્ લેાક ‘પતિત' વગેરે શબ્દોથી એળખાવે છે. એમ ધમ્મા=ધથી પુત્રન=પડેલા અને સ્રીપુત્રાદિના નિમિત્તે છ કાયની વિરાધનારૂપ અસેવિળો અધર્મને સેવતા એવા સંમિમ્નવિત્તાસ= ચારિત્રવ્રતના વિરાધકની અન્ય જન્મમાં હિદુલો-નીચી નરકાર્ત્તિ) =ગતિ થાય છે. ( અર્થાત્ નરક-તિય ચ જેવી નીચી ગતિઓમાં ઉપજે છે. એમ તેના ઉભય જન્મા દુ:ખમય બની જાય છે.) (ચૂ૦ ૧-૧૩) [સામાન્ય નિયમ એવા છે કે, તિ તેવી મતિ અને િ તેવી ગતિ' અર્થાત્ જેનું ભાવિ દુષ્ટ હોય તેની બુદ્ધિ પહેલેથી જ બગડે છે અને તેવી બુદ્ધિથી બાંધેલાં દુષ્ટકર્માને ભોગવવા તેને નીચ ગતિમાં જવું પડે છે. એથી વિરુદ્ધ જેનું ભાવિ ઉજ્વલ હોય તેર્ન Page #402 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી] ૩૬૫ બુદ્ધિ વિશદ–વિવેકી બને છે અને એથી ઉત્તમ કાર્યોને કરી તેનાં ફળ ભોગવવા તે સદ્ગતિમાં ઉપજે છે. માટે દુર્ગતિના દૂત સરખી આ દુષ્ટબુદ્ધિને અવકાશ નહિ આપતાં પૂર્વ પુરુષોના નિર્મળ ચારિત્રનું આલંબન લઈને બુદ્ધિને નિર્મળ અને વિવેકી બનાવવી, એ જ પુરુષને સાચે પુરુષાર્થ છે. આ પુરુષાર્થ, કર્મ વગેરે અન્ય કારણોને પણ અનુકૂળ બનાવી સર્વકાર્યોની સિદ્ધિ કરે છે. શારીરિક કે વાચિક સદ્દપ્રવૃત્તિ એ બાહ્ય પુરુષાર્થરૂપ છે અને સદ્બુદ્ધિદ્વારા માનસિક સવિચાર કે ઉત્તમ ભાવના ભાવવી, વગેરે અભ્યત્તર પુરુષાર્થ છે. શુભાશુભ કર્મબંધ મુખ્યતયા અભ્યત્તર પુરુષાર્થને આશ્રયીને થાય છે.] (૪૯૭) નિનુ મોમાસું પસક્સવેગના, તારવટું સંગમ વડું : गई च गच्छे अणभि(हि)ज्झिअं दुहं; बोही अ से नो सुलहा पुणो पुणो ।। चू० १-१४॥ ચારિત્રથી ભ્રષ્ટ થએલે અવિવેકી આત્મા પણ ક્ષેત્રના= પ્રગટ ચિત્તથી, અર્થાત્ આસક્તિપૂર્વક, મોનાર્ મુનિg (પાંચે ઈન્દ્રિયેના શબ્દાદિ) ભેગેને ભેળવીને વજું ઘણું તવિહેં-તેવા સંગમં=ખેતી આદિ છ કાયની વિરાધનારૂપ અસંયમને =કરીને સુહૃસ્વરૂપે દુષ્ટ-દુ:ખદાયી એવી અળદિડિશä=અનિષ્ટ શરું જ છે ગતિને પામે છે. અ=અને ત્યાં તે તેને વોહી જિનધની પ્રાપ્તિ પુળો કુળ = પુનઃ પુનઃ (જન્મ લેવા છતાં, અર્થાત્ ઘણા જમે થવા છતાં)નો મુઢા=સુલભ નથી.(દુર્લભ થાય છે.)(ચૂ૦૧-૧૪) [ગુણ કે અવગુણને પક્ષ થવાથી આત્મામાં પડેલા તે તે પ્રકારના સંસ્કારે ઉત્તરોત્તર દઢ થતા જાય છે, તેને નાશ કરવા દો કાળ આકરા પ્રયત્ન કરવા પડે છે. ભગવાન શ્રી મહાવીરના આત્માએ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ [દ્વા વૈકાલિક મરિચીના ભવમાં ચારિત્રને છેડી ત્રિદંડીપણાના સ્વીકાર કર્યાં, તેના સંસ્કારાથી વારંવાર મનુષ્યભવ મળવા છતાં જૈનશાસનની પ્રાપ્તિ ન થઈ, પ્રત્યેક ભવમાં ત્રિદંડીપણું જ પામ્યા. છેક સાળમા ભવે જૈની દીક્ષા પ્રાપ્ત થઇ. એમ ગુણુને પ્રતિપક્ષ થવાથી ગુણા દુલ ભ થાય છે. એ રીતે દીક્ષાને પ્રતિપક્ષ અને ભાગાના પક્ષ થતાં ખેાધિ દુર્લભ થાય, તે સ્પષ્ટ સમજાય તેવું છે.] (૪૯૮) રૂમÇ તા ને બહ્ન સંતુળો, दुहवणीअस किलेसवत्तिणो । पलिओ मं झिज्झइ सागरोवमं; किमंग पुण मज्झ इमं मणोदुहं ? ॥ ०१-१५ ઉપર પ્રમાણે વિચારીને સયમનાં કષ્ટોથી ઉભગી ગયા હોય તે પણ દીક્ષા ન છેડે, પણ એમ વિચારે કેતા-તે કારણે (ચારિત્રભ્રષ્ટ થવાથી) મન્ન=આ નેબરન= નરકમાં ઉપજેલા ( ત્યાં ) ુદ્દો-નીત્રH=દુઃખમાં પડેલા અને તેથી જેલવત્તળો એકાન્ત કલેશમાં જીવતા એવા તે તંતુળો=જીવનાં પચેપમે અને (ક્રમશ:) સાગરોપમા પણ જ્ઞા ક્ષય થાય છે, તે તેની સામે પુ=વળી મન્ન=મારું રૂમં=આ ( તેવા ફ્લેશ અને કર્યો વિનાનું) સંયમનું મળવુંફૂં=માનસિક દુ:ખ મિશ=કયી ગણત્રીમાં છે ? (ચૂ૦૧–૧૫) [અર્થાત્ દીક્ષા છેાડીને નરકનાં પત્યેાપમ–સાગરાપમ સુધીનાં દુ:ખે ભાગવવાં તેની અપેક્ષાએ આ સંયમનું દુ:ખ અલ્પ છે અને પરિણામે સુખ આપનારું છે, તા એનાથી અકળાઈને ચારિત્ર શા માટે ડુ? એમ વિચારતા સંયમમાં સ્થિર થાય.] Page #404 -------------------------------------------------------------------------- ________________ ચૂલિક પહેલી (૪૯) ટુવાવમિળ વિસ, असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेण विस्सह; વળી એમ વિચારે કે– રૂ સુવં મારું આ (સંયમનું) દુઃખ ચિ=દીઘ કાળ સુધી જ મવિસ= રહેવાનું નથી, કારણ કે જંતુળો= જીવને (ચુવાવસ્થાના) કારણે પ્રગટેલી હોવાથી) મોવિયા=ભાગની લાલસા સારચાઆશાશ્વતી છે, વૃદ્ધાવસ્થા આવતાં સ્વયમેવ નાશ પામે તેવી છે. એમ છતાં રે (ચે ) જે ફળ નરેન= આ શરીરથી વિક્ષરૂ=નાશ નહિ પામે, અર્થાત્ વૃદ્ધ થવા છતાં ભોગની લાલસા રહેશે, તે પણ મે મારા નીવિચપ ઝવેળઃજીવિત પર્યાયની સાથે, અર્થાત્ મરણ સાથે અવશ્ય વિરલરૂત્રનાશ પામશે. (કારણ કે ભેગની ઈચ્છા શારીરિક સુખ માટે હોય છે, માટે શરીરને નાશ થતાં આખરે તે નાશ પામશે જ.) (ચૂ૦ ૧-૧૭). [મરણ સુધી રહે તે પણ ગણત્રીનાં વર્ષથી વધારે ભોગવવી નહિ જ પડે, ચારિત્ર છેડવાથી નરકાદિ ગતિઓમાં પલ્યોપમ અને સાગરોપમ સુધી ભોગવવી પડશે. માટે પણ ચારિત્ર છેડવું હિતકર નથી એમ વિચારે.] (૫૦૦) વસેવમg ૩ વિજ્ઞ નિછિકો, चइज्ज देहं न हु धम्मसासणं; तं तारिसं नो पइति इंदिआ । उविंतवाया व सुदंसणं गिरिं ॥चू० १-१७॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ક૬૮ • [ દશ વૈકલિક gવં એ પ્રમાણે (ઉપર કહ્યું તેમ) = જેનો આત્મા નિરિ=નિશ્ચિત (દઢ) વિજ્ઞ હોય, તે (કઈવાર ચારિત્ર છોડવાનાં નિમિત્તે ઉભાં થાય તો પણ) રે વરૂm=શરીરને છેડે, (અનશનાદિ દ્વારા મરણને સ્વીકારે) પણ ધHસાણoi=ધર્મ શાસનને (જિન આજ્ઞાને) g= ન જ છોડે. એવી દઢતાના પરિણામે તારિણં તંત્રતેવી દટતાવાળા તેને “વિંતરાચાઉડતા પવનો (પવનનાં તેફાને) સુસ જિ િા=સુદર્શન નામના (જમ્બુદ્વીપના મેરુ) પર્વતને ચલાવી ન શકે તેમ” ફુરિગા=ઈન્દ્રિ નો પતિ ચલાયમાન કરી શકતી નથી. (સૂ૧–૧૭) [આત્માના બળની સામે દુન્યવી બળા સઘળાં ભેગાં થાય તે પણ થાકે છે. કારણ કે-દઢનિશ્ચય એક આત્મબળ હોવાથી ઇન્દ્રિયે, કે દેવ-દાનવો પણ તેને ચલાવી શકતા નથી. સ્ત્રી છતાં સીતાને રાવણ ચલાવી શકો નહિ, સંગમ જે દેવ છતાં પ્રભુ મહાવીરને ચલાવી શક્યો નહિ, એમાં આત્મબળની અચિંત્ય શક્તિ જ કારણભૂત હતી. માટે સર્વદુઃખોને નાશ કરી શકે તેવા આત્મબળને-નિશ્ચયને શરણે રહી ઈન્દ્રિયો વગેરેના ઉત્પાતથી આત્માને વિજયી બનાવ સુલભ છે.] હવે છેલ્લે ઉપસંહાર કરે છે કે– (૧૦૧) રૂવ સંક્ષિણ ગુદ્ધિમં નો, आयं उवायं विविहं विआणिआ । काएण वाया अदु माणसेण तिगुत्तिगुत्तो जिणवयणमहिद्विज्जासि ત્તિ કિ ચૂ૦ ૨–૧૮ના વ=એમ આ (અધ્યયનમાં કહેલા) ઉપદેશને Page #406 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા પહેલી ] ૩૬૯ રંપરિક્ષ=સમ્ય વિચારીને (આદિથી અંત સુધી યથાર્થ સમજીને) વુદ્ધિમં રો=સમ્યગ બુદ્ધિવાળે મનુષ્ય (તેમાં કહેલા) સમ્યગ જ્ઞાનાદિ ગુરૂપ વિવિહેં–વિવિધ કાયૅ= લાભને અને તેના વિનય વૈયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે વિવિધ) સવા–ઉપાયને વિશાળગા=જાણીને (સમજીને), વાણ= કાયાથી વાચા વચનથી, ૩૮ માળ=અને મનથી (સમ્યક પ્રવૃત્તિ કરવા પૂર્વક) તિકુત્તિમુત્તોત્રણ ગુપ્તિથી ગુમ થએલો નિવચí=જિન વચનને દિકિનાર= પાળે. (અર્થાત્ શુભભાવપૂર્વક નિરતિચાર ચારિત્રનું પાલન કરે) ત્તિ સેમિ-એમ હું કહેલું કહું છું. (ચૂ૦ ૧–૧૮) [ જિનવચન તે અનાદિ કાળથી જગતમાં શુભાશુભ ભાવને પ્રકાશે જ છે, માત્ર મહમૂઢ જીવ તેને યથાસ્વરૂપે સમજ્યો નહિ, એથી જ સુખની આશાએ દુઃખી થતો રહ્યો. જિનાજ્ઞાના પાલન વિના કર્મોના બંધ છૂટે તેમ છે જ નહિ, કારણ કે અપરાધીને દંડતો રાજા વસ્તુતઃ જેમ તેને સન્માર્ગની પ્રેરણું કરે છે તેમ નિશ્ચયથી કર્મનાં બંધને પણ જીવને જિનાજ્ઞાનું પાલન કરવાની પ્રેરણા આપનારાં છે, માટે જિનાજ્ઞા પ્રમાણે જીવ વતે તે જ કર્મો તેને છોડે, અન્યથા કર્મોને બંધ ચાલુ રહે અને તેના ફળ સ્વરૂપ સંસાર પણ ચાલુ જ રહે.] - આ ચૂલિકામાં ચારિત્રમાં સ્થિર થવાનો અને પ્રસનચિત્ત ચારિત્રનાં કષ્ટો સહી શકાય તેવા ભાવ પ્રગટાવવાને અતિ ઉત્તમ ઉપદેશ છે. એમ કહી શકાય કે આખા ચન્થમાં કહેલા આ ચારેનું પાલન કરવાની દૈવી શક્તિ આપનાર હેવાથી આ ચૂલિકા દશવૈકાલિકના મુગટ તુલ્ય છે. समत्ता दसवेयालियस्स पढमा चूलिआ। દશવૈકાલિસૂત્રની પહેલી ચૂલિકા પૂર્ણ થઈ કન કર ૨૪. Page #407 -------------------------------------------------------------------------- ________________ • વિવિક્તચર્યાં ’ચૂલિકા બીજી ચૂલિકાઓ માટે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી સ્વકૃત પરિશિષ્ટપ માં એવા વૃદ્વવાદ જણાવે છે કે–જૈન જગપ્રસિદ્ધ યુવતીપ્રતિબાધકુશળ-મહાત્મા શ્રીસ્થૂલભદ્રનાં સાત મ્હેનેાની સાથે તેએના નાનાભાઈ શ્રીયક પણ દીક્ષિત થયા, તપ કરવાની શક્તિના અભાવે દ્રવ્ય તપ તે કરી શકતા ન હતા, એકદા પર્યુષણા પર્વ આવ્યું, તે દિવસે તેઓનાં વ્હેન શ્રી યક્ષાસાધ્વીએ આરાધના કરાવવાના પવિત્ર ધ્યેયથી માતા બાળકને તપમાં જોડે તેમ શ્રીયક મુનિને પેરિસી, સા પારિસી, પુરિમા, અપા, વગેરે પચ્ચક્ખાણુ કરાવતાં કરાવતાં છેલ્લે ઉપવાસ કરાવ્યા. મહાત્મા શ્રીયકે પણ કરેલા પચ્ચક્ખાણનું પાલન કરતાં પ્રસન્નતાથી દિવસ પૂર્ણ કર્યાં, રાત્રે મધ્યરાત્રીના સમયે ક્ષુધાવેદનીયની પીડાને સહન કરતાં પણ ગુર્વાદિકનું સ્મરણ કરતા તેઓ કાળધર્મ પામીને સ્વર્ગે ગયા. આ બનાવથી યક્ષા સાધ્વીને ખૂબ દુઃખ થયું, · પોતે આગ્રહથી તપ કરાવ્યા, તેના પરિણામે શ્રીયક કાલધર્મ પામ્યા ' એમ સમજીને પ્રાયશ્ચિત્ત કરવા શ્રીશ્રમણ સંધ પાસે હાજર થયાં. ગીતા તે સંધે 6 > તમે શુભ ભાવનાથી તપ કરાવ્યા હતા માટે નિર્દોષ છે. ’ એમ કહેવા છતાં તેઓના ચિત્તને સમાધિ ન થઈ, એથી તેઓએ શ્રીજિનેશ્વર સાક્ષાત્ કહે તે મારા ચિત્તમાં શાન્તિ થાય ' એમ શ્રીસંધને જણાવ્યું. સંઘે પણ કાયાત્સગ કરી શાસનદેવીને પ્રત્યક્ષ કરી, તે દેવી શ્રીયક્ષાસાધ્વીને મહાવિદેહમાં શ્રીસીમ ધરસ્વામી પાસે લઈ ગઈ અને ત્યાં શ્રીસીમ ધરજિનેશ્વરે સ્વમુખે યક્ષા સાધ્વીને તમે નિર્દોષ છે’ એમ કહ્યું. ઉપરાંત ભરતક્ષેત્રના સંધને ભેટ માકલવા ચાર અધ્યયના શ્રી યક્ષાસાધ્વીને સંભળાવ્યાં. એક જ વાચનાએ તે અધ્યયના તેમણે ધારી લીધાં અને દેવીની સહાયથી પાછાં ભરતક્ષેત્રમાં આવીને તે ચારે અધ્યયના શ્રી– સંધને (સંભળાવીને) યથાવત્ આપ્યાં, તેમાંથી શ્રી સંઘે ભાવના અને Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ચૂલિકા બીજી] વિમુક્તિ નામનાં બે અધ્યયને શ્રીઆચારાંગસૂત્રમાં બે ચૂલિકાઓરૂપે જોડયાં અને રતિકલ્પ તથા વિચિત્રચર્યા એ બે દશવૈકાલિકમાં ચૂલિકાઓ તરીકે જોડયાં. આ “રતિકલ્પ” એ રતિવાક્યાનું અને વિચિત્રચર્યાએ વિવિક્તચર્યાનું અપર નામ સંભવે છે. એમાંથી રતિવાક્યા કહી, હવે એની સાથેની વિવિક્તચર્યા ચૂલિકા કહે છે. પૂર્વની ચૂલિકામાં મંદપરિણામને સંયમમાં પુનઃ પ્રીતિ ઉપજાવવાને ઉપાય-ઉપદેશ છે અને આ ચૂલિકામાં લેકેષણને વિજય કરી લેપ્રવાહથી ઉલટ-સંયમમાર્ગે ચાલવાનું સામે પૂરે તરવાનું વિધાન છે. જોકેષણને વશ પડેલા ઘણું છે ગાડરીયા પ્રવાહની જેમ સ્વ–પરના હિતાહિતને વિચાર કર્યા વિના લેકના પ્રવાહમાં તણાયા કરે છે, કેટલાક આત્માઓ લેકપ્રવાહને અસત્ય સમજવા છતાં છોડી શક્તા નથી, કેઈ સરવશાળી જ્ઞાની પુરુષ જ જોકસંજ્ઞાને જીતીને વીતરાગકથિત મોક્ષમાર્ગને અનુસરે છે. એ રીતે લોકપ્રવાહથી ભિન્ન સત્ય માર્ગને આચરો તે વિવિક્તચર્યા જાણવી. આ ચૂલિકામાં એને ઉપદેશ હેવાથી તેનું નામ વિવિક્તચર્યા છે. તે હવે ક્રમશઃ કહેવાય છે.] (૫૦૨) ચૂરિ તુ પકવવામિ, સુર્થ વારિમાસિ | जं सुणित्तु सुपुण्णाणं, धम्मे उप्पजए मई || ચૂ૦ ૨– વ૪િમાસિકં કેવલજ્ઞાનીએ (શ્રી સીમંધર પ્રભુએ) કહેલી સુગંધ્રુતરૂપી પૂઢિ સુeભાવચૂલિકાને ઘર વામિ કહું છું, કે જેને દુનિg=સાંભળીને સુપુળાનંપુણ્યાનુબંધિ પુણ્યવાળાઓને ઘચારિત્રધર્મમાં મબુદ્ધિ પાણ=પ્રગટે છે. (ચૂ૦ ૨-૧) [ભાવ એટલે ગુણ અર્થાત બ્રુતજ્ઞાન, તે રૂપ ચૂલિકા એમ અર્થ સમજે. કેવલીએ ભાખેલી એટલે સાક્ષાત તીર્થકરના મુખે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ દશ વૈકાલિક સાંભળેલી હાવાથી આ ચૂલિકાને ‘ અનંતરઆગમ ' જાણુવું. શબ્દોના કહેનારની પવિત્રતા અને શ્રોતાની યાગ્યતા બન્નેના સહયાગ થતાં સાંભળવા–સંભળાવવાનું ફળ મળે છે. અહિં કહેનાર ખૂદ તીથ "કર અને સાંભળનાર પુણ્યાનુબંધિ પુણ્યવાન આત્મા, એમ બન્નેને સુયેગ થવાથી આ ચૂલિકાના શ્રવણુથી ચિંતામણીરત્નતુલ્ય ચારિત્રધર્મના અવ્યવસાયે પ્રગટે છે. વધે છે અને અખંડ બને છે.] (૫૦૩) અનુભોગવદેિગવદુ-નળમિ પહિતોબદ્ધ વેળ। હિસોલમેવ ગપ્પા, વાયવ્યો હોઙામેળ ।। ચૂ૦ ૨-રા અનુસોબર્વા-ત્ર=અનુસ્રોત (લેાકપ્રવાહમાં) પ્રસ્થિત (ગતિ કરતા) વદુનમિ=ઘણા પ્રાણીઓમાં હિરોશ= પ્રતિસ્રોત ( પ્રવાહથી ઉલટુ') પ્રયાણ કરવાના રુદ્રğાં લક્ષ્યવાળા હોામેળ-માક્ષાથી આત્માએ અલ્પા=પેાતાના આત્માને હિમોઅમેન=પ્રતિસ્રોત જ (લેાકપ્રવાહથી ઉલટા જ) ચમ્પો ચલાવવા. (ચૂ૦ ૨-૨) [ નદીના પ્રવાહમાં તણાતું કા" જેમ સમુદ્રમાં પહેાંચે, તેમ વિષયસેવનરૂપ ઉન્માર્ગે ચઢેલા-માત્ર દ્રવ્યક્રિયારૂપ અનુકૂળતાને વશ પડેલા અને તેથી ધર્મક્રિયા કરવા છતાં સંસારરૂપી સમુદ્રમાં ભમતા ધણા લેાકમાં કંચિત્ વિષયવિમુખતારૂપ સંયમનું લક્ષ્ય પામેલા મેાક્ષાર્થી જીવે અનુકૂળતારૂપ લેાકપ્રવાહને છેાડીને પોતાના આત્માને પ્રતિકૂળતારૂપ સામાપૂરે ચલાવવા. અર્થાત્ અનુકૂળતાના પક્ષ તજીને સયમનાં વિવિધ કોને પ્રસન્નચિત્તે સ્વીકારવારૂપ પ્રતિકૂળતાને પક્ષ કરીને આત્માને સંસાર સમુદ્રથી પાર ઉતારવે અનુકૂળતા આપાતમર હાવાથી ગમી જાય તેવી હેાવા છતાં પરિણામે કાતિલ ઝેરની જેમ આત્માના ભાવપ્રાણુરૂપ જ્ઞાનાદિ ગુણાને નાશ કરે છે અને પ્રતિકૂળતા પ્રારંભમાં કટ્ટુ-દુઃખદાયી છતાં ઔષધની Page #410 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા બીજી ] ૩૭૪ જેમ પરિણામે જીવને કર્મરોગથી મુક્ત કરે છે, છતાં મૂઢરાગી જેમ ઔષધના પ્રતિપક્ષી હોય, તેમ ઘણા આત્માએ માહમૂઢ હાવાથી પ્રતિકૂળતાથી ડરે છે, અનુકૂળતાને વશ થઈ કર્મરૂપી રાગને વધારે છે. તેઓના પ્રવાહમાં તણાવું (અનુકરણ કરવું) તે કાઈ રીતે હિતકર નથી, માટે તેનું અનુકરણ છેડીને પરીષહા, ઉપસર્ગા, વગેરેનાં કષ્ટો સહુવારૂપ સામાપૂરે તરવા તુલ્ય શ્રી જિનવચનનું અખંડ-નિરતિચાર પાલન કરવું, એમ કરનારના જ મેાક્ષ થાય છે. જે લજ્જા કે દાક્ષિણ્યતાથી પણુ લેાકનું અનુકરણ કરે છે તે સંસારમાં ભમે છે. જિનવચનથી વિપરીત ખીજાનું અનુકરણ કરવું તેમાં વસ્તુતઃ લા પણ નથી અને દાક્ષિણ્યતા પણ નથી.] ? (૫૦૪) અછુતોબમુદ્દો હોલો, પડતોબો ગાસવો મુવિત્તિયાળ । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ चू० २-३ ॥ હોકો=સામાન્ય લેાક ( કના ભારેપણાથી ) અનુલોબમુદ્દો અનુકૂળ પ્રવૃત્તિમાં સુખી હૈાય છે, એથી વિપરીત સુવિદિશાનં=સાધુ પુરુષને ોિમો= પ્રતિકુળ માગ માં આપવો-આશ્રવ (આદર) હાય છે. કારણ કે અનુસોત્રો અનુłળ માગ એ સંશો=સ સાર છે અને જિજ્ઞોશો-પ્રતિકૂળ માર્ગ તસ ઉત્તારો સસારના ઉતાર (પાર ઉતારનાર) છે. (ચૂ૦ ૨-૩) = [જેમ પાણીના પ્રવાહમાં તરનારને પરિશ્રમ-કષ્ટના અનુભવ થતા નથી, સામે પૂરે તરનારને બહુ પરિશ્રમ લાગે છે, તેમ કષ્ટથી ડરનારા ઘણા જનસમૂહ અનાદિ લેાકપ્રવાહને અનુસરવામાં આનંદ માને છે. વિવેકી એવા ઘેાડા સાધુપુરુષા જ (અનુકૂળતાના આશ્રય લેવાથી ભાગવવાં પડતાં ભાવિકોના ભયથી વત માનમાં કોને સહુવારૂપ પ્રતિકૂળતામાં આનંદ અનુભવે છે. તેથી જ તેએ સ'સારથી પાર ઉતરે છે. કારણ કે અનુકૂળતા એ સૌંસાર અને પ્રતિકૂળતા એ મેાક્ષમાર્ગ છે.] Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ [ દશ વૈકાલિક (૫૦૫) તા શાયર મેળ, સંવરસમાવતુ चरिआ गुणा अ नियमा अ, हुंति साहूण दट्टव्वा॥ | | જૂ૦ ૨-કલા તન્હા ને કારણે (અર્થાત્ અનુકૂળતા સંસારનું કારણ છે, માટે) ચારબં=જ્ઞાનાચારાદિ પાંચ આચારમાં પરાક્રમવાળા અને સંવર=ઈન્દ્રિના વિષયોથી અટકવામાં સમાવિદુi=ઘણી સમાધિવાળા (ચિવાળા) આત્માએ નાહૂ સાધુઓની જરિના=બાહ્ય ક્રિયા, (ભાવધર્મના સાધનભૂત એવી અપ્રતિબદ્ધવિહાર વગેરે સાધુચર્યા,)Tળા=મૂળી-ઉત્તર ગુણે(ચરણ-કરણસિત્તરી), ૩ =અને તે મૂળ-ઉત્તરગુણોની શુદ્ધિ-વૃદ્ધિને કરનારા વિવિધ નિચમા નિયમે (અભિગ્રહ) દવા હૃતિ=જોવા રોગ્ય છે. અર્થાત સારી રીતે જાણવા ગ્ય, પાળવા-આચરવા યોગ્ય અને પ્રરૂપણા દ્વારા પ્રચારવા ગ્ય છે. (સૂ) ૨-૪) [“આચારમાં પરાક્રમવાળા અને વિષયથી અટકવામાં ઘણી સમાધિ (રુચિવાળા) એ બે વિશેષણે એ કારણે છે કે એવા ગુણવાળે હોય તે જ સાધુ, સાધુની બાઘક્રિયા, અત્યંત ગુણે અને તેની વૃદ્ધિ કરનારા ઉપાયોમાં કુશળ બની શકે છે. પંચાચારના પાલનમાં અનાદર કરવાથી કે વિષયને રાગ કરવાથી સાધુતાના પરિણામરૂપ અત્યંતરશુદ્ધિ થતી જ નથી. ઉપરાંત એ પણ આશય છે કે પંચાચારના પાલનથી વિષયેના વિરાગની રુચિ થાય છે અને વિષયના વિરાગની રુચિ ગમે ત્યારે પણ બાહ્ય-અત્યંતર ગુણે તથા તેના વિકાસમાં કારણભૂત નિયમરૂપ નિશ્ચયધર્મને (ગુણસ્થાનકને) પ્રગટાવી શકે છે. એમ જીવનમાં સાધુચર્યાદિ ઉપકારક હેવા સાથે પરસ્પર એક બીજાના કારણભૂત છે.] Page #412 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા બીજી] હવે એ સાધુચર્યાનું વર્ણન કરે છે– (૫૦૬) નિgવાનો સમુબાર()રિકા, નાથાંશું પરિણા જા ગોવરી વિષT ; विहारचरिआ इसिणं पसत्था ॥चू०२-५। મનિgવા=અનિયતવાસ અથવા અનિકેતવાસ (તેમાં માસકપાદિના કેમે વિચરવું તે અનિયતવાસ અને ઉદ્યાન પર્વત સ્મશાન વગેરેમાં રહેવું તે અનિકેતવાસ સમજ.) સમુગાબરિય=ઘર-ઘરમાંથી ભિક્ષા મેળવીને નિર્વાહ કરે, જનારjછે (નિર્દોષ આહારાદિ મેળવવાના ધ્યેયથી) અજાણ્યા ઘરમાંથી થોડું થોડુ લેવું, પરિયા = અને (મનુષ્યાદિ ન હોય ત્યાં) નિર્જન સ્થળમાં રહેવુંએકાન્તવાસ સેવ, ભgોવ=થેડી સામાન્ય ઉપધિથી નિર્વાહ કર (બહુમૂલ્ય વસ્તુઓને તજીને અ૯પજરૂરીઆતવાળા થવું), વિજ્ઞાન અને કલહને તજ, (અર્થાત્ બીજાની સાથે ઝઘડવું નહિં, ઝઘડે થાય તેવાં વચને કહેવા-સાંભળવાં નહિ, વગેરે કલહનાં કારણોને તજવાં. ) એ પ્રકારની વિહારવરિશા જીવનની ચર્યા (મર્યાદા) લિv= સાધુઓને પત્થા=પ્રશંસનીય છે. (અર્થાત્ જિનાજ્ઞાન પાલનરૂપ હોવાથી એ જીવન મર્યાદા ભાવચારિત્રની સિદ્ધિ કરે છે, માટે પ્રશંસનીય અને ઉપાદેય છે.) (ચૂ૦ ૨–૫) ઉપર્યુક્ત ચર્ચા કયા કારણે પ્રશસ્ત છે? તે કહે છે– (૫૦૭) શાસ્ત્રોમાવિષTI , ओसन्नदिहाहडभत्तपाणे । Page #413 -------------------------------------------------------------------------- ________________ -- - --- -- --- ---- ---- - - ૩૭૬ [દશ કાલિક संसट्ठकप्पेण चरिज भिक्खू ; તન્નાયસંસ કરું કળા ન્યૂ ૨-દ્દા મિત્રવ્>ઉત્તમ સાધુ ભિક્ષા માટે જ્યાં બન્ન-આકીશું અને મોમાઇ=અપમાન થાય તેવાં ઘરેનો વિવાળા= ત્યાગ કરે, મોરન=પ્રાય: હૂિ=લાવતાં નજરે દેખાય તેવું મરવાળે=આહાર પાણી વગેરે ગ્રહણ કરે, સંસપેજ=સંસૃષ્ટક૯પથી વિચરે, (અર્થાત્ સંસ્કૃષ્ટ હસ્ત; સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય વગેરે અષ્ટભંગી પૃ. ૯૪ માં કહી છે, તેમાંના શુદ્ધ ભાગે ગ્રહણ કરે) તેમાં પણ ન મુનિ તન્નાથસંપ તજજાત સં– સુષ્ટક૯પમાં જરૂજ્ઞા=યતના કરે. (સૂ) ૨-૬). [ આકાણઃ ઘણા માણસો જ્યાં જમતાં હોય તેવાં રાજકુળ કે જમણસ્થાન વગેરેમાં ન જાય, કારણ કે સંકડાશથી ચાલતાં હાથપગ વગેરેને સંધર્ટ કે ભાંગવા-તૂટવાને પ્રસંગ આવે, ઉપરાંત સાધુતાની હલકાઈ થાય. જ્યાં અજૈન કે જૈન પણ રાજ્યાદિને અધિકારી-સત્તાધીશ હોય ત્યાં સામાન્યતયા અપમાન થવાને, કોઈ ભક્ત હોય તો દેષિત વસ્તુ વહોરાવવા અને અભક્તષી હેય તે અપમાનને કે આહાર વિના પાછા ફરવું પડે તેવો સંભવ હોવાથી તેવા સ્થાને ન જાય. વળી દાત્રી આહારાદિ વહોરાવવા લાવે ત્યારે તેને લેતાં-ચાલતાં-આવતાં નજરે જોઈ શકાય તે દષ્ટઆહત કહેવાય. તેવું લેવાથી વહરાવનારદ્વારા તે પ્રસંગે થતા દોષોથી બચી શકાય, માટે પ્રાયઃ (શક્ય હોય ત્યાં સુધી) નજરે દેખાય તે રીતે લાવેલા આહારાદિને વહેરે. સંસૃષ્ટકલ્પનું કારણ પૂર્વે પૃ. ૯૪ માં જણાવ્યું છે, તેમાં પણ હાથ–પાત્ર વગેરે એક જ જાતિના દ્રવ્યથી ખરાયેલાં હોય તે તજાત સંસઝ૯૫ કહેવાય. જેમ કે હાથ–પાત્ર Page #414 -------------------------------------------------------------------------- ________________ - - - - ચૂલિકા બીજી] ૩૭૭ બને છાશથી, દૂધથી, દહિંથી કે બીજી કોઈ એક જ જાતિની વસ્તુથી ખરડાયેલાં હોય તે તે તજાત સંસૃષ્ટ કહેવાય. વિજાતીય જુદાં કબેથી ખરડાએલાંને વિજાત સંસૃષ્ટ કહેવાય, તેમાં પણ વિદળ થાય તેવાં વિરુદ્ધ દ્રવ્યોથી ખરડાયેલાં હોય ત્યારે તે ખરડાએલા પણ હાથ અને પાત્રથી ન લેવાય, કારણ કે સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય, વગેરે યથામતિ વિચારવું.] (૧૦૮) કામ નમંarણ ગમછરીત્રા, अभिक्खणं निविगई गया अ। अभिक्खणं काउस्सग्गकारी; सज्झायजोगे पयओ हविज्जा ॥ चू० २-७॥ વળી મનમંarણ મધમાંસના ભક્ષણને ત્યાગી, અમદરગા=પરઉત્કર્ષમાં દ્વેષ વિનાને, વિશેષ કારણ વિના મિકadi=વારંવાર નિરિવારું જયા=વિગઈ એને નહિ ખાનારે, વારંવાર વારસા =ઈર્યાપથિકી કાયેત્સર્ગ કરનારે (અર્થાત્ ગયા આવ્યા પછી ઈરિ. પ્રતિક્રમણ કર્યા વિના કોઈ અન્ય કામ નહિ કરનારે,) શ= અને સાક્ષાયને વાચનાદિ સ્વાધ્યાયમાં તથા સૂત્રોના ગમાં (આયંબિલ આદિ તપમાં) પરશો=અતિપ્રયત્નશીલ (અપ્રમાદી) વિઝા હેય (થાય). (સૂ) ૨-૭) [મઘ માંસના ઉપલક્ષણથી બીજી પણ મધ–માખણ વગેરે મહાવિગઈઓને સર્વથા ત્યાગી, ભક્ષ્ય વિગઈઓને પણ માંદગી આદિ પુષ્ટકારણ વિના વારંવાર નહિ ખાનાર, પ્રત્યેક પ્રવૃત્તિમાં છઘસ્થભાવને યોગે સંભવિત ભૂલની-અતિચારોની વારંવાર શુદ્ધિ કરનાર અને સ્વાધ્યાય તથા યુગમાં અપ્રમાદી એમ અર્થ સમજો. Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - - ૩૭૮ [ દશ વૈકાલિક અહીં કોઈ માંસાહારનો પક્ષપાતી એમ કહે છે કે માંસને ત્યાગ કરવાથી બીજી પણ ઘણી વસ્તુઓને ત્યાગ જ કરવો પડશે, કારણ કે અનાજ વગેરે, કે દહીં છાશ વગેરે ઘણું પદાર્થો જીવોનાં શરીરરૂ૫ હેવાથી તેને પણ માંસ જ કહેવાય. તેને એમ સમજાવો જોઈએ કે અનાજ અને દહીં છાશ વગેરે લોકમાં માંસ તરીકે મનાતાં નથી, લોકમાં જેને માંસ તરીકે માનવામાં આવે છે તેને ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. જે જે જીવોનું શરીર હોય તે સર્વને માંસ ગણવાને લોકવ્યવહાર નથી. એવી વ્યાખ્યા કરવાથી તે મહાઅનર્થ થાય. કારણ કે જળ પ્રવાહી છે તેમ મૂત્ર પણ પ્રવાહી છે, તેથી જળપાનની જેમ મૂત્રપાન કરવાને પ્રસંગ આવે, પત્ની સ્ત્રી છે તેમ માતા પણ સ્ત્રી છે માટે પત્નીની જેમ માતાની સાથે પણ મૈથુન સેવવાને પ્રસંગ આવે. એકેન્દ્રિયાદિ જીવોનાં શરીરરૂપ પદાર્થોને લેકમાં માંસ મનાતું નથી પણ પંચેન્દ્રિયના શરીરનાં કાપેલાં અંગો જ માંસ મનાય છે, માટે તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ. અનાજ વગેરે એકેન્દ્રિય જીવોના અંગોનું ભક્ષણ કરી શકાય છે, તેમ પંચેન્દ્રિય પણ જીવ છે માટે તેનાં અંગોનું પણ ભક્ષણ કરી શકાય, એમ કહેવું તે માંસાહાર કરવા છતાં નિર્દોષમાં ખપવા માટેની કુયુક્તિ છે. અહીં વારંવાર કાયોત્સર્ગ કરવાનું કહ્યું, તેને અન્ય આચાર્યો કારણે વિગઈ વાપરવા માટે કયોત્સર્ગ કહે છે. સ્વાધ્યાય સાથે આયંબિલ આદિ (ગવિધિમાં કરાય છે તે) તપ કરવાનું કહ્યું, તેમાં પણ એ હેતુ રહે છે કે-શાસ્ત્રોક્ત તપ સાથે સ્વાધ્યાય (અધ્યયન) કરે તો જ તે તે અધ્યયન ઉપકાર કરે, એથી ઉલટું તપ વિના આગમો ભણવાથી ઉન્માદ વગેરે દોષોનો સંભવ છે. | મુખ્ય માર્ગે વિગઈઓ વાપરનારને આગમો અને વિગઈઓના રાગીને છેદ સૂત્રો વાંચવા-ભણવાને અધિકાર નથી, એમ કહેવું છે. માટે પ્રત્યેક શાસ્ત્રવચનને આત્મહિત થાય તે રીતે વિચારવું.] Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ચૂલિકા બીજી] (૫૦૯) [ હિમવિMા સયા, सिज्जं निसिज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे ममत्तभावं न कहि पि कुज्जा ॥चू० २-८॥ વળી માસકલ્પ વગેરે પૂર્ણ થયા પછી વિહાર કરતી વેળા આ રચનાળા=સંથારો વગેરે શયને, પાટપાટલા વગેરે આસને, સર્જા=શયા (વસતિ-મકાન), નિર્જાિ=વાધ્યાદિ માટે ઉપયોગી ભૂમિ, તસ્મત્તi= તથા આહાર-પાણી, વગેરે અમે પાછા આવીએ ત્યારે અમને તમારે આપવું, એમ ગૃહસ્થને જ વિવિજ્ઞા= પ્રતિજ્ઞા ન કરાવે, ઉપલક્ષણથી એવી ભલામણ કે ઈચ્છા પણ ન કરે. તથા જામે ગામમાં, હે શ્રાવક વગેરે ગૃહસ્થના ઘરમાં, વારે વા=અથવા મોટા નગરમાં, તેણે ઘ=કે દેશમાં (જ્યાંથી વિહાર કરવાનો હોય ત્યાં કે બીજે) #હિં પિક્યાંય પણું (આ મારાં ભકત છે, મેં પ્રતિબોધેલાં છે, માટે મારાં છે, વગેરે) મમરમાવંત્ર મમત્વ ભાવને # કુજા ન કરે. (ચૂ૦ ૨-૮) એ પ્રમાણે ગૃહસ્થ પ્રત્યે, તેઓની વસ્તુઓ પ્રત્યે અને મકાન કે ગામ નગર દેશ વગેરેમાં મમત્વ રાખવાથી પરિગ્રહવિરમણવ્રતની વિરાધના થાય અને મમત્વભાવથી આત્માને નિર્મમભાવ (વૈરાગ્ય) હણાય. એમાંથી વિવિધ દેષ પ્રગટે અને સંયમને નાશ (અભાવ) થાય. (૫૧૦) જિલ્લો રેસાવલિ = ળા, अभिवायणवंदण पूअणं वा। Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ [ દશ વિકાલિક असंकिलिडेहि समं वसिज्जा ___ मुणी चरित्तस्स जओ न हाणी॥चू० २-९॥ મુળ=મુનિ જિળિો ગૃહસ્થની વૈયાવવિશંકવૈયાવચ્ચ (અર્થાત્ ગૃહસ્થાશ્રમને ઉપકાર થાય તેવાં તેનાં કાને) ન જ્ઞા=ન કરે, મિરાસળવળપૂબ વા= અથવા અભિવાદન (વચનથી નમસ્કાર), વંદન (કાયાથી પ્રણામાદિ) અને પૂજન (વસ્ત્રાદિથી સકારાદિ, ન કરે, તથા નો જેની સાથે વસવાથી રત્તા=ચારિત્રને ન ફાળી હાનિ ન થાય તેવા અસંજિજિહિં સ= (ગૃહસ્થની વૈયાવચ્ચ વગેરે) સંકલેશથી રહિત હેય તેવા ઉત્તમ સાધુઓની સાથે વિજ્ઞા=રહે. (ચૂ૦ ૨-૯) [ગૃહસ્થની ઉપર કહી તેવી વૈયાવચ્ચ વગેરે કરવાથી સાધુને અવિરતિનું પોષણ, પ્રશંસા, અનુમોદના, વગેરે થાય અને ગૃહસ્થને પણ ગ્રહવાસ પ્રત્યે રાગ વધે, સાધુ પ્રત્યે સન્માન ઘટવાથી સાધુને દાન વંદન, પૂજન, વગેરે કરવા છતાં વિરતિને રાગી ન થાય, ઈત્યાદિ શ્રાવકધર્મથી પણ વંચિત થાય. એમ બન્નેને વિવિધ દોષો થાય, માટે ઉત્તમ સાધુ સ્વયં તેવું કરે નહિ અને તેવું કરનારા શિથિલ સાધુઓની સોબતમાં રહે પણ નહિ. સબતનું વાતાવરણ સંયમના રાગી સાધુને પણ ભવિષ્યમાં નિષ્ફર બનાવી સંયમથી ચલિત કરી શકે છે. વર્તમાનમાં તે પ્રાયઃ ઉત્તમ આત્મા પણ શ્રેષ્ઠ આલંબન દ્વારા જ વિકાસ સાધી શકે તેમ છે, તેથી ઉત્તમ ગુરુઓની નિશ્રા જીવતાં સુધી ન છેડવી એમ કહ્યું છે, તેને બદલે શિથિલાચારીઓની નિશ્રામાં રહે તે અવશ્ય મંદપરિણામી થાય અને પરિણામે સંયમના પરિણામ સર્વથા ચાલ્યા પણ જાય, માટે જ ગૃહસ્થોના પરિચયને ત્યાગ અને ઉત્તમ ગુરની નિશ્રા અતિ આવશ્યક છે. શિથિલાચારીઓની સાથે રહેનાર Page #418 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા મી] ૩૮૧ કદાચ શિથિલ ન બને તેા પણ સાથે રહેવાથી તેને શિથિલાચારની (સવાસ) અનુમેાદના લાગે, એથી પણ તેને કર્મબન્ધન થાય, ઇત્યાદિ.] હવે ઉત્તમ સહાય ન મળે તે શું કરે? તે કહે છે(૫૧૧) ન યા તમેગ્ગા નિમાં સહાય, गुणाहि वा गुणओ समं वा । इको वि पावाई विवज्जयंतो; विहरिज्ज कामेसु असज्जमाणो ॥ चू० २ - १० ॥ (એમ છતાં) ગુનાöિ=અધિકગુણવાળા, ગુળકો સમ=ગુણાથી તુલ્ય, વા-કે ગુણથી હીન છતાં ઉત્તમ જાતિવ ́ત, એવા નિકળ સાયં=ઉત્તમ સાધુની સહાય ન ચા હમેગ્ગા=જો ન મળે તેા સ્વય' વાર્'-પાપકાર્યને (અસદાચરણને) વિવજ્ઞયંતો સર્વ રીતે વજ્રતા અને જામૈયુ= ઈચ્છાઓમાં (જડ વિષયાદિમાં અને માન-સન્માન કે અનુકૂળતા વગેરેમાં) જ્ઞસખ્તમાનો- રાગ નહિ કરતા રો વિ વિજ્ઞિ=એકલા પણ વિચરે. (અર્થાત્ સયમના અર્થી સયમ રક્ષાની ખાતર એકલા પણ રહે.) (૨૦ ૨-૧૦) [આ વિધાન ઉત્સરૂપ છે, તે દૃઢસંધયણુ, મનેખળ, ઉત્સર્ગ – અપવાદનું વિશિષ્ટ જ્ઞાન, વગેરે ગુણા હેાવાથી જેએ ગમે તેવા ઉપસગેર્ગા કે પ્રલાભના થવા છતાં સંયમના પરિણામથી ચલાયમાન ન થાય, તેવાને માટે પૂર્વ કાળને આશ્રયીને સમજવું. વત માનમાં તેા તેવા દઢસ’ધ યણુના અભાવે મનેાબળ નબળું અને વિશિષ્ટ પ્રુદ્ધિબળ કે અધ્યાત્મબળની પણુ મંદતા, ઈત્યાદિ કારણે સયમસાધક વિશિષ્ટ સહાયક ન મળે ત્યાં સુધી શિથિલાચારીએની સેાબતમાં રહેવું, પણુ એકાકી ન વિચરવું, એવું શાસ્ત્રકારા જણાવે છે. ઔષધની જેમ વિધિ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [ દશ વૈકાલિક કે નિષેધ વાક્યો પણ સર્વકાળે સઘળાં સર્વત્ર સર્વ જીવોને માટે ઉપાદેય હેતાં નથી. જેને જેનાથી ઉપકાર (આત્મહિત) થાય તે જ વચન તેને માટે ઉપાદેય છે, વગેરે મધ્યસ્થ અને સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને સંયમની રક્ષા કરવી.] હવે વિહારનું કાળમાન કહે છે(૫૧૨) સંવછ વાગરિ પમ, बीच वासं न तहिं वसिज्जा । सुत्तस्स मग्गेण चरे(रि)ज्ज भिक्खु, સુરરસ રહ્યો ન રાખવેર ફૂટ ૨–શા સંવરજી =ચાતુર્માસ ક૯પ રાવિ અને ઉપર માસકપ (અર્થાત્ પાંચ માસ સુધી એક જ ક્ષેત્રાદિમાં રહેવાનું) (=ઉત્કૃષ્ટ મા કાળમાન છે. (જ્યાં એક વર્ષાક૯૫= ચાતુર્માસ રહે) હિં-ત્યાં વર્ષ વારં બીજો વર્નાકપ ર=અને (માસકલ્પ રહે ત્યાં બીજે માસકક૫ ન -- ન રહે. (હવે વધારે શું કહેવું છમિવરજૂરસાધુ સર્વવિષયમાં સુત્તન્ન જળ સૂત્રના માર્ગો (સૂત્રાનુસાર) રિઝ ચાલે (તે), કે બહૂ જે રીતે સુત્તર-સૂત્રને મલ્યો અર્થ મારૂ=આજ્ઞા કરતો હોય, (અર્થાત્ સૂત્રાર્થ દ્વારા જે રીતે વર્તવાનું જિનેશ્વરેએ કહ્યું હેય તેમ વર્તે) (ચૂ૦ ૨–૧૧) [ ત્રીજા પાદમાં “સૂત્ર પ્રમાણે વર્તે ” એમ કહેવા છતાં ચોથા પાદમાં “સૂત્રના અર્થની આજ્ઞા પ્રમાણે વર્તે ' એમ કહ્યું, તેનું એ કારણ છે કે સૂત્રથી અર્થની પ્રધાનતા છે. અર્થના કહેનાર જિનેશ્વર છે અને સૂત્ર રચનારા ગણધરે હોય છે. વળી એuથી સૂત્રના શબ્દોને પકડીને તે તે વિસંવાદ થવાને સંભવ છે, કારણ કે સૂત્રો વિવિધ Page #420 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા બીજી ] ૩૮૩ વિવક્ષાયુક્ત હોવાથી વિવિધ અર્થાને સૂચવનારાં હોય છે અને તે અના જ્ઞાનદ્વારા જ સ્પષ્ટ થાય છે. માટે જ પૂર્વાપર અવિરાધી વ્યાખ્યાથી ઘટતા એવા ઉત્સર્ગ –અપવાદરૂપ તાત્ત્વિક અર્થથી જેમ વર્તવાનું કહ્યું હોય તેમ વર્તવું તે જ સૂત્રનુ-જિન આજ્ઞાનું પાલન છે, કેવળ એધથી સૂત્રના શબ્દોને પકડીને તેને અ કરવાથી અનથ થવા સંભવ છે. સૂત્રોની વ્યાખ્યા ૧-શબ્દાર્થ, ૨-વાકયા, ૩-મહાવાકયા અને ૪-ઐદ પર્યા, એમ ચાર પ્રકારે થાય છે. તેમાં છેલ્લી ઐદ પર્યાથ એટલે શાસ્ત્રનુ કાઈ પણ વચન પરસ્પર બાધક ન થાય, તેવા પારમાર્થિ ક અને સમજીને તે પ્રમાણે વર્તવું, એવી જિનાજ્ઞા છે. એ જ આગમની (જિનવચનની) સાચી સેવા છે અને એથી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ કે સ્થિરવાસના વિષયમાં અપવાદથી એક જ ક્ષેત્રાદિમાં રહેવાની આજ્ઞા છે તે પણ માસકર્લ્સ વગેરે પૂર્ણ થતાં મહાલ્લા, મકાન કે ખૂણે વગેરે પણ બદલવું અને એ રીતે પણ નવકલ્પી વિહારનું વિધાન સાચવવું જોઈએ, અન્યથા કેવળ અપવાદમા ને અનુસરે તા જિનાજ્ઞાના વિરાધક બને. એ પ્રમાણે સર્વ વિષયામાં ઉત્સગ –અપવાદ ઉભય માર્ગના સમન્વય સાધવા જોઈએ. સત્ર માર્ગાનુસારિણી સમદ્ધિએ સમજવું યોગ્ય છે.] હવે એ ઉત્તમચર્યાં પાળવા છતાં ચારિત્રમાં શૈથિય ન આવે તે માટે કરવા ચૈાગ્ય ઉપાયે કહે છે(૫૧૩) નો પુવ્વત્તાવર્ત્તા છે, संपेह (पिक्ख )ए अपगमप्पगेणं । किं मे कडं किं च मे किच्च सेसं; किं सक्कणिज्जं न समायरामि ? ॥चू० २ - १२ ॥ (૫૧૪) જિ મે પો વાસદ્ òિ ચ કાળા, किं वाऽहं खलिअं न विवज्जयामि । Page #421 -------------------------------------------------------------------------- ________________ , , - - - - - -- - -- - - - -- -- - ૯૮૪ [ દશ વિકાલિક इच्चेव सम्मं अणुपासमाणो; अणागयं नो पडिबंध कुज्जा ।। चूं० २-१३॥ નો જે પુદરત્ત-વાત્તારું પૂર્વ રાત્રીના અને પાછલી રાત્રીના સમયે (રાત્રીના પહેલા-છેલ્લા પ્રહરમાં) ago પેતાની જાતે ગg=પેતાને સંજિaફસમ્યમ્ જુવે (વિચારે, કે મેં (તપ સ્વાધ્યાયાદિ કરવા યોગ્ય) જિં શું શું કર્યું? =અને મે મારે શું શું વિચરે કરવા ચગ્ય બાકી રહ્યું ? તથા સભ= (ઉમ્મર અવસ્થાને અનુરૂપ) કરી શકાય તેવું ( વિનય, વિયાવચ્ચ વગેરે) નં-શું શું ? સમાચરોનિકહું કરતો નથી ? (ચૂ૦-૧૨) વળી મે મારી જિં કયી ખલનાને (સ્વપક્ષીય સાધુ કે પરપક્ષીય સાધુ-ગૃહસ્થાદિ પકબીજે ઘાસરૂ–જીવે (જાણે) છે ! અને (કે ઈવાર સંવેગભાવને પામેલ) = મારો આત્મા (સ્વયં) જિંક્યી ખલનાને જાણે-સમજે છે? કઈ વા=અથવા (જાણવા સમજવા છતાં) ત્રિશં= ક્યી કયી ખલનાને 7 વિવામિ (સંયમના આદરપૂર્વક) તજ નથી ? રુવે એ રીતે (ઉપર કહ્યું તેમ) મં=સમ્યગ (શાસ્ત્ર વચનને અનુસારે શુદ્ધ પરિણામથી) aggrીમાળો=આત્માને જેતે (વારંવાર વિચારતો તે કળાવં=ભવિષ્યકાળ સંબંધી ચિંધ-પ્રતિબંધને (અસંયમના રાગને) કુનાં=ન કરે (અર્થાત્ એથી ભવિષ્યમાં અસંયમનો પક્ષપાત ન થાય.) (ચૂ૦૨-૧૩) Page #422 -------------------------------------------------------------------------- ________________ = = = = = = ચૂલિકા બીજી] ૩૮૫ [આરાધના કરવી જેટલી આવશ્યક છે તેનાથી તેની રક્ષા વધારે આવશ્યક છે. ધન કમાવા છતાં રક્ષણ કરતાં ન આવડે, કે ન કરે તે તે નાશ પામે, રાઈ-લુંટાઈ જાય, તેમ ધર્મના પરિણામની પણ રક્ષા ન થાય તે નાશ પામે અને અધર્મને પક્ષ થઈ જાય. માટે આત્માથીએ સમાધિ માટે પોતાના આત્માનું દર્શન (નિરીક્ષણ) વારંવાર કરવું જોઈએ. ઉત્તમ ધ્યાનરૂપ આ શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. તપ–જપ-ધ્યાન પછી સમાધિ પ્રગટે છે, આ સમાધિ વસ્તુતઃ સુખને અનુભવ કરાવે છે. તપ કરવા છતાં જપ ન હોય કે તપ-જપ કરે પણ ધ્યાન ન હોય તે સમાધિ પ્રગટ થતી નથી. માટે આ રીતે ભૂલ ન થવા માટે આત્માનું ધ્યાન વારંવાર કરવું જોઈએ. શુભધ્યાનથી અશુભ પરિણામે ટકતા નથી, એથી ભવિષ્યમાં અશુભને (અસંયમને) અનુબંધ થતું નથી (પરંપરા ચાલતી નથી) અને શુભને અનુબંધ થવાથી અન્ય જન્મમાં પણ એવો જ શુભમાર્ગ રુચે છે. એમ ઉત્તરોત્તર શુભના અનુબંધથી આત્મા સર્વથા શુદ્ધ (કમરહિત) થાય છે, માટે પિતાના આત્માનું વારંવાર નિરીક્ષણ કરવાની આ એક ભવ્ય શીખામણ છે.] ઉપયુક્ત યાનથી દુષ્ટપ્રતિબંધ ન થાય તે સમજાવે છે(૫૧૫) કરશેવ પાસે સુwઉત્ત, कारण वाया अदु माणसेणं । तत्थेव धीरो पडिसाहरिज्जा; आइन्नओ खिप्पमिव क्खलीणं ॥चू० २-१४॥ ઉપર કહ્યા પ્રમાણે આત્મનિરીક્ષણ દ્વારા ઘેર =જે. કઈ વિષયમાં (સંયમના પરિણામમાં કે અનુષ્ઠાનાદિમાં) વાહન-કાયાથી,વાગા=વચનથી સહુ માણેણં અને મનથી (કેઈ કારણથી) થએલી ડુપર=પોતાની દુષ્ટ પ્રવૃત્તિને Page #423 -------------------------------------------------------------------------- ________________ - - ૨૮૬ [દશ વૈકાલિક - જ ઘર છે - : +7 '* છે કામ કે પણે જીવે (જાણે), તલ્લેવ ત્યાં જ તે જ સંયમસ્થાનના અવસરે, અર્થાત્ તેવા પરિણામ વર્તતા હોય ત્યારે તુ જ) ધી=બુદ્ધિમાન સાધુ સારુનો જાતિવંત અશ્વ જેમ (નિયમિત ગતિએ ચાલવા માટે) સ્ટિoi=લગામને મિતુત સ્વીકારે તેમ વિસારિકન=આત્માને પાછો વાળે. (શુભમાગે વાળે.) (ચૂ૦ ૨-૧૪) [પાણની જેમ મયુક્ત આત્માની સ્વાભાવિક ગતિ અનાદિ કાળથી નીચી થયા કરે છે, પાણીને રોકવા પાળ બાંધવી પડે છે તેમ આત્માને નીચે જતો રોકવા માટે સંયમની મર્યાદાઓને બંધ બાંધો આવશ્યક છે. વળી બાંધેલા બંધમાંથી પાણીને ઉંચે ચઢાવવા માટે યંત્રો કે ગ્ય સ્થળે પહોંચાડવા માટે નહેર-નીકે કરવી પડે છે, તેમ સંયમમાં વર્તતા આત્માને પણ ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી બનાવવા માટે સતત આત્મચિંતનરૂપ આલંબનની જરૂર છે. એક ક્ષણ પણ ચિંતન અટકે તો તે તુર્ત નીચે ઉતરવા માંડે છે. માટે જ ખૂદ પ્રભુમહાવીરદેવે જ્ઞાની એવા શ્રીગૌતમસ્વામીને ઉદ્દેશીને પણ જો મા માં મા માર હે ગૌતમ! સમયે માત્ર પણ પ્રમાદ કરીશ નહિ, એમ કહ્યું હતું, એ જ ન્યાયને અનુસરીને અહીં આત્માએ પિતે પિતાને ક્ષણ ક્ષણ જોયા કરવા જોઈએ એમ કહ્યું છે, તેમ છતાં પ્રમાદ થઈ જાય અને પરિણામ મંદ થવાથી ભૂલ થાય, તે જ્યારે જાગૃતિ આવે અને ભૂલ સમજાય ત્યારે જાગૃતિના પરિણામો વર્તતા હેય તે જ વેળા એ ભૂલ દૂર કરી દેવી જોઈએ. કારણ કે-ભૂલને ટાળવા માટે ઉચ્ચ પરિણામનું બળ જોઈએ છે, તે ચાલ્યું ગયા પછી ઈચ્છવા છતાં ભૂલ ટળતી નથી. એટલું જ નહિ, તે ભૂલ જેટલી વધારે વખત રહે તેટલી દઢ થાય અને પછી ટાળવી દુષ્કર થઈ પડે છે, માટે શુભ પરિણામ વખતે એટલે આત્મા નિરીક્ષણ કરતાં ભૂલ જણાય તે તે જ વખતે દૂર કરવી. એમ કરવાથી ભૂલની પરંપરા અટકે છે અને પરિણામ વધારે શુદ્ધ બનવાથી શુ Page #424 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા બીજી] ૩૮૭ અનુબંધ થાય છે, વગેરે આત્મગષણપૂર્વક વિચારીને હિતમાર્ગે ચાલવું. જાતિવંત અશ્વ માલિકના બલાત્કારથી નહિ પણ પિતાના ઉત્તમ સ્વભાવથી જ લગામને તુર્ત સ્વીકારે છે, તેમ ઉત્તમ સાધુએ ગુર્વાદિના આદેશ-ઉપદેશની પણ અપેક્ષા રાખ્યા વિના પિતાના આત્માની રક્ષા માટે સ્વયં ભૂલને સુધારવી જોઈએ.] હવે આવા સાધુની પ્રશંસા સાથે ઉપસંહાર કરે છે(૫૧૬) વૈ િવ નિરિસ, धिइमओ सप्पुरिसस्स निच्च । तमाहु लोए पडिबुद्धजीवी ___ सो जीअइ. संजमजीविएणं ॥चू० २-१५॥ નિરિબા=જિતેન્દ્રિય ધિમપરિષહાદિ સહવામાં બૈર્યવાન અને પુરાણપ્રમાદને જીતવાથી મહાપુરુષ, એવા ગા=જે સાધુને નિર(દીક્ષા કાળથી માંડીને) પ્રતિદિન રાઆવા (સ્વહિત ચિંતનરૂ૫) ==ોગો (મન વચન કાયાના વ્યાપા) હે સંeતેને ઢોd= લેકમાં ( જગતમાં) વિદ્વાનો રિધુવી=જાગતા જીવનવાળે (પ્રમાદ–નિદ્રાથી દેથી રહિત નિર્દોષ જીવનવાળ) આદુ=કહે છે અને જો તે આવા ગુણોના યેગે કુશળાનુબંધી થઈને સર્વથા સંકળાવિUi-સંયમને જ પ્રાણુ માનીને વીમજીવે છે. અર્થાત પ્રાણાન્ત પણ સંયમની રક્ષા કરે છે. (ચૂ૦ ૨–૧૫) હવે છેલે ઉપસંહાર રૂપે સર્વ ઉપદેશનું રહસ્ય કહે છે(૫૧૭) આપ સહુ સચય વિશ્વવ્યો, સદ્ધિ સુસમાણિત રહિત નિક કહે છે અને યોગે કુશળ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ अरक्खिओ जाइप उवेह; सुरक्खिओ सव्वदुहाण मुच्चह-त्ति बेमि [દશ વૈકાલિક ॥TM૦ ૨-૬ા સુસમાહિĒિ=ઉત્તમ સમાધિને પામેલી(વિષયે ના વિરાગદ્વારા શાન્ત થએલી) સિિન્દ્િ=સ્પન વગેરે સઇન્દ્રિયાદ્વારા સચયં-સદા અલ્પા=આત્માનું વહુ=અને (શક્તિ હોય તેા) મીજાનુ' પણ રક્ષિઅવ્યો= રક્ષણ કરવું. કારણ કે અણિયો રક્ષણ નહિ કરેલા આત્મા જ્ઞા=જન્મના માને ( સસારને ) વે= પામે છે (અર્થાત્ સંસારમાં જન્મમરણાદિ કરતા ભટકે છે) અને સુવિવો=અપ્રમાદપૂર્વક શાસ્ત્રનુસારે રક્ષણ કરેલા સવ્વg ્ાળ=શારીરિક માનસિક વગેરે સદુ;ખાથી મુખ્વ=મુક્ત થાય છે. એમ હું કહું છું. (ચૂ॰ ૨–૧૬) [વસ્તુતઃ માનવદેહ, એમાં મળેલી ઈન્દ્રિયા, મન અને ખુદ્ધિ, સધળું આત્માની રક્ષા માટે, અર્થાત્ રાગ-દ્વેષ-કામ-ક્રોધ–મદ–માન વગેરે અંતરંગ શત્રુઓથી બચવા માટે છે. કારણ કે એ સઘળું પુણ્યથી મળે છે, પુણ્ય તેને કહેવાય કે જેના બળે આત્મા નિય— સુખી થાય. જો એ સધળુ પુણ્યદ્રારા મળવા છતાં તેનાથી આત્મા સુખી ન થાય તેા એ પુણ્ય કહેવા માત્ર જ ગણાય. વસ્તુતઃ પાપાનુબંધી હાવાથી તેને પાપ કહેવાય. એ કારણે જો પુણ્યવત આત્મા પોતાને સાચા પુણ્યવંત સમજતા હોય તેા પુણ્યથી મળેલી સામગ્રીથી તેણે આત્માને સથા સુખી કરવા જોઇએ. પુણ્યદ્વારા ડેવળ શારીરિક સુખ ભાગવવું એ વસ્તુત: સુખ નથી. સુખની ભ્રમણા છે. આત્મા સુખી થાય તે જ સાચું સુખ છે. આત્માની રક્ષાને ભૂલીને શરીરની રક્ષા કરનાર આખરે ઠગાય છે, સારી રીતે પાળેલું પાયેલું પણ શરીર Page #426 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા બીજી] ૩૮૮ નાશ પામે છે અને રક્ષા વિનાને આત્મા જન્મ-મરણની મહા વિડંબનાઓ ભગવત રહે છે. માટે અહીં “આત્માને રક્ષણમાં સર્વધર્મ સમાઈ જાય છે એમ કહ્યું છે. એ રીતે સુરક્ષિત બનેલ આત્મા સર્વકાળને માટે સર્વ પ્રકારે દુઃખથી છૂટી શાશ્વત સુખને ભેગી મુક્તાત્મા બને છે.] समत्ता बीइआ चूलिआ। બીજી ચૂલિકા સપૂર્ણ થઈ અને તેની સાથે શ્રી દશવૈકાલિક સૂત્ર સપૂર્ણ થયું. એ પ્રમાણે શ્રુતકેવલી શ્રી શયંભવસૂરિવિરચિત મૂળ દશવિકાલિક સૂત્રને યાકિનીમહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિજીકૃત ટીકાના આધારે, સંઘસ્થવિર તપગચ્છાચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પટ્ટધર સ્વ. શ્રીવિજય મેઘસૂરીશ્વરજી પટ્ટધર શ્રીવિજયમનહરસૂરિવર શિષ્ય સુનિભદ્રંકરવિજયે લખેલે સટીપ્પણું ગૂર્જ૨ અનુવાદ સપૂર્ણ થયે. શુભ ભવતુ , ] સ્થળ-અમદાવાદ વિ. સં. ૨૦૧૫-વી. સં. ૨૦૮૫ સંવેગીને ઉપાશ્રય શ્રી મહાવીર જ-મ કલ્યાણક | હાજા પટેલની પાળ . F ક Page #427 -------------------------------------------------------------------------- ________________ दशवैकालिक-मूलसूत्रम्। અધ્યયન પહેલું (१) धम्मो मंगलमुक्किटं, अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥१-१॥ (२) जहा दुमस्स पुप्फेसु, भमरो आवियह रसं । ण य पुर्फ किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥१-२॥ (3) एमेए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥१-३॥ (४) वयं च वित्तिं लब्भाभो, न य कोइ उवहम्मई । ____अहागडे रीयंते, पुप्फेसु भमरा जहा ॥१-४॥ (५) महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ। नाणापिंडरया दंता, तेण वुच्चंति साहुणो-त्ति बेमि ॥१-५॥ અધ્યયન બીજું (६) कहं नु कुज्जा सामन्नं ?, जो कामे न निवारए । पए पए विसीअंतो, संकप्पस्स वसंगओ ॥२-१॥ (७) वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि अ (य)। __ अच्छंदा जे न भुंजंति, न से चाइ त्ति वुच्चइ ॥२-२॥ (८) जे अ कंते पिए भोए, लद्धे विपिट्टि कुव्वइ । साहीणे चयई भोए, से हु चाइ ति वुच्चइ ॥२-३॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્રો. () समाइ पेहाइ परिव्ययंतो, सिया मणो निस्सरइ बहिद्धा। न सा महं नो वि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥२-४॥ (१०) आयावयाही चय सोगमल्लं, ___ कामे कमाही कमिअंखु दुक्ख । छिंदाहि दोस विणइज्ज रागं, एवं सुही होहिसि संपराए ॥२-५॥ (११) पक्खंदे जलिअं जाई, धूमकेउ दुरासयं । नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥२-६॥ (१२) धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा। वंतं इच्छसि आवेउ, सेयं ते मरणं भवे ॥२-७॥ (१३) अहं च भोगरायस्स, तं च सि अंधगव(वि)ण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२-८॥ (१४) जइ त काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। वायाविद्धुव्व हडो अद्विअप्पा भविस्ससि ॥२-९॥ (१५) तीसे सो वयणं सोचा, संजयाइ सुभासियं । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥२-१०॥ (१६) एवं करंति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो 'त्ति बेमि' ॥२-११॥ ona Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અધ્યયન ત્રીજી' (१७) संजमे सुट्टअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेअमणाइन्नं, निग्गंथाण महेसिणं ||३ - १ || ( १.८ ) उद्देसिअं कीयगडं, नियागमभिहडाणि य । राइभत्ते सिणाणे य, गंधमल्ले य वीणे ॥३-२ ॥ (१८) संनिही गिहिमत्ते अ, रायपिंडे किमिच्छए । संवाहणा दंत होयणा अ, संपुच्छणा देहपलोयणा य ॥ ३-३। (२०) अट्ठावए अ नालीए, छत्तस्स य धारणट्ठाए । तेगिच्छं पाहणा पाए, समारंभं च जाइणो ॥ ३-४ ॥ (२१) सिज्जायरपिडं च, आसंदी - पलिअंकए । [દશ વૈકાલિક गिहंतरनिसिज्जा य, गायस्सुवट्टणाणि य || ३ - ५॥ (२२) गिहिणो वेयावडियं, जा य आजीववत्तिया । तत्तानिव्वुडभोइत्तं, आउरस्सरणाणि अ || ३-६ ॥ (२३) मूलए सिंगबेरे य, उच्छुखंडे अनिव्वुडे । कंदे मूले य सच्चित्ते, फले बीए अ आमए ॥ ३-७ ॥ (२४) सोवच्चले सिंधवे लोणे, रोमालोणे अ आमए । सामुद्दे सुखारे य, कालालोणे अ आमए ॥३८॥ (२५) धूवणेत्ति वमणेय, बत्थीकम्म-विरेणे | अंजणे दंतवणे अ, गाया भंग विभूसणे ॥ ३ - ९॥ (२६) सव्वमेयमणानं, निग्गंथाण महेसिणं । संजमंमि अ जुत्ताणं, लहुभूयविहारिणं ॥ ३-१०॥ Page #430 -------------------------------------------------------------------------- ________________ - - - भूग सूत्र] 363 (२७) पंचासवरिष्णाया, तिगुत्ता छसु संजया । पंचनिग्गहणा धीरा, निग्गंथा उज्जुदंसिणो ॥३-११॥ (२८) आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा। वासासु पडिसंलीणा, संजया सुसमाहिया ॥३-१२॥ (२८) परीसहरिऊदंता, धूअमोहा जिइंदिआ। सव्वदुक्खापहीणट्ठा, पकमंति महेसिणो ॥३-१३।। (३०) दुक्कराई करित्ता णं, दुस्सहाइं सहेत्तु य । के इत्थ देवलोएसु, केइ सिझंति नीरया ॥३-१४|| (3१) खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य । सिद्धिमग्गमणुपत्ता, ताइणो परिनिव्वुडे-त्ति बेमि ॥३-१५॥ सध्ययन याथु सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, सुअक्खाया, सुपन्नत्ता, सेअं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ॥ आ० १॥ कयरा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ सुअक्खाया सुपन्नत्ता ? सेयं मे अहिन्जिङ अज्झयणं धम्मपन्नत्ती ।। आ० २ ॥ इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ सुअक्वाया सुपनत्ता, सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ॥ आ० ३ ॥ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ [ दृश वैशलि तं जहा - पुढविकाइया १, आउकाइया २, तेउकाइआ ३, वाउकाइआ ४, वणस्सइकाइआ ५, तसकाइआ ६ || पुढवी चित्तमंत मक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्यपरिणएणं - १ || आऊ चित्तमं मक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्यपरिणएणं - २ || तेऊ चित्तमंतमवखाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं - ३ || वाऊ चित्तमंतमक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं-४ || वणसई चित्तमंतमक्खाया, अणेगजीवा, पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं, तं जहा - अग्गबीआ, मूलबीआ, पोरबीआ, खंधवीआ, बीअरुहा, संमुच्छिमा, तणलया । वणस्सइकाइआ सबीआ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं - ५|| से जे पुण इमे अणेगे, बहवे, तसा, पाणा, तंजहाअंडया, पोयया, जराउया, रसया, संसेइमा, संमुच्छिमा, उब्भिया, उववाइया, जेर्सि केसिंचि पाणाणं अभिक्कतं पडिक्कतं संकुचियं पसारियं रुयं तं तसियं पलाइयं आगइगइविन्नाया, जे य कीडपयंगा, जाय कुंथुपिपीलिया, सव्वे बेइंदिया, सव्वे तेइंदिया, सव्वे चउरिंदिया, सव्वे पंचिंदिया, सव्वे तिरिक्ख जोणिया, - Page #432 -------------------------------------------------------------------------- ________________ - भूण सूत्र] ૩૯૫ सव्वे नेरइया, सव्वे मणुया, सव्वे देवा, सव्वे पाणा परमाहम्मिया। एसो खलु छट्ठो जीवनिकाओ तसकाओ त्ति पवुच्चइ६॥ सू-१॥ इच्चेसि छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभिज्जा, नेवन्नेहिं दंड समारंभाविज्जा, दंडं समारंभंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि-न कारवेमि-करतं पिअन्न न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ सू०२॥ - पढमे भंते ! महब्बए पाणावायाओ वेरमणं । सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि, से सुहुमं वा-बायरं वा, तसं वा-थावरं वा, नेव सयं पाणे अइवाइज्जा-नेवन्नेहिं पाणे अइवायाविज्जापाणे अइवायंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं-वायाए-काएणं, न करेमि-न कारवेमि-करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते ! महव्वए उवडिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१॥ सू० ३ ॥ - अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि, से कोहा वा-लोहा वा-भया वाहासा वा, नेव सयं मुसं वइज्जा-नेवन्नेहिं मुसं वायाविज्जामुसं वयंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ [श वैन तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करत पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि, दु(दो)च्चे भंते ! महव्वए उवट्टिः ओमि सव्वाओ मुसावायाओ वेरमणं ॥२॥ सू० ४ ।। अहावरे तच्चे भंते ! महव्यए अदिन्नादाणाओ वेरमणं । सव्वं भंते ! अदिनादाणं पञ्चकखामि, से गामे वा-नगरे वारण्णे वा, अप्पं वा-बहुं वा, अणुं वा-थूलं वा, चित्तमंतं वाअचित्तमंत वा, नेव संयं अदिन्नं गिव्हिज्जा-नेवन्नेहि-अदिन गिहाविज्जा-अदिनं गिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्न न समणुजाणामि, तस्स भते ! पडिक मामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। तच्चे भंते ! महव्वए उवडिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥३॥ सू०५॥ अहावरे चउत्थे भंते ! महन्वए मेहुणाओ वेरमणं ! सन् भंते ! मेहुणं पञ्चक्खामि, से दिव्यं वा-माणुसं वा-तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेविज्जा-नेवऽन्नेहिं मेहुणं सेवाविज्जा-मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं-वायाए-काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महब्बए उवडिओमि सव्वाओ मेहुणाओ वेरमणं ॥४॥ सू० ६॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ भूण सूत्र] 3८७ अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं । सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि, से अप्पं वा-बहुं वा, अणुं वा-थूलं वा, चित्तमंतं वा अचित्तमंतं वा, नेव सयं परिग्गरं परिगिहिज्जा, नेवऽन्नेहिं परिग्गहं परिगिहाविज्जा, परिग्गरं परिगिण्हते वि अन्ने न समणुजाणामि; जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामिः तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। पंचमे भंते ! महव्वए उवडिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ।।५।। सू० ७॥ अहावरे छठे भंते ! वए राईभोयणाओ वेरमणं । सव्वं भंते ! राईभोयणं पञ्चक्खामि, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राई भुंजिज्जा, नेवऽन्नेहिं राई भुंजाविज्जा, राई भुंजते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहंतिविहेणं, मणेणं कायाए कारणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ! छठे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ॥६॥ मू० ८॥ इच्चे(इ)याइं पंचमहव्वयाई राईभायणवेरमणछट्ठाई अत्तहियट्टाए उवसंपज्जित्ता णं विहरामि ॥ सू० ९॥ से भिक्खू वा भिक्खुणी वा, संजयविरयपडिहयच्चक्खायपावकम्मे, दिआ वा, राओ वा, एगओ वा परिसागओ वा, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ [शामि सुत्ते वा जागरमाणे वा, से पुढवीं वा भित्तिं वा सिलं वा लेलु वा ससरक्खं वा कायं ससरक्खं वा वत्थं, हत्थेण वा पाएण वा कद्वेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलगाए वा सिलागहत्थेण वा, न आलिहिज्जा न विलिहिज्जा न घट्टिज्जा न भिदिज्जा, अन्नं न आलिहाविज्जा न विलिहाविज्जा न घट्टाविज्जा न भिंदाविज्जा, अन्नं आलिहंत वा विलिहंतं वा घट्ट वा भिदंतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥१॥ सूत्र १०॥ से भिक्खू वा भिक्खुणी वा संजय-विरय-पडिहयपच्चक्खायपावकम्मे, दिआ वा राओवा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदउल्लं वा कायं उदउल्लं वा वत्थं, ससिणिद्धं वा कार्य ससिणिद्धं वा वत्थं, न आमुसिज्जा न संफुसिज्जा न आवीलिज्जा न पवीलिज्जा न अक्खोडिज्जा न पक्खोडिज्जा न आयाविज्जा न पयाविज्जा, अन्नं न आमुसाविज्जा न संफुसोविज्जा न आवीलाविज्जा न पवीलाविज्जा न अक्खोडाविज्जा न पक्खोडाविज्जा न आयाविज्जा न पयाविज्जा, अन्नं आमुसंतं वा संफुसंतं वा आवीलंत वा पवीतं वा अक्खोडतं वा पक्खोडतं वा आयावंतं वा पयावंत Page #436 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] ૩૯૯ वा न समणुजाणामि जावज्जीवाए, तिविहं-तिविहेणं, भणेणं वायाए कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पा वोसिरामि ॥ २ ।। सूत्र ११ ॥ सेभिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडियपच्चक्रखायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से अगणि वा, इंगालं वा, मुम्मुरं वा, अचि वा, जालं वा, अलायं वा सुद्धागणि वा, उक्कं वा, न उंजिज्जा न घट्टिज्जा (न भिंदेज्जा) न उज्जा लिज्जा ( न पज्जा लिज्जा) न निव्वाविज्जा, अन्नं न उंजाविज्जा न घट्टाविज्जा (न भिंदाविज्जा) न उज्जालाविज्जा ( न पज्जालाविज्जा) न निव्वाविज्जा, अन्नं उजतं वा, घट्टतं वा, (भिदंतं वा ) उज्जालंत वा (पज्जातं वा ) निव्वावतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं - तिविहेणं, मणेणं वायाए काएणं-न करेमि न कारवेमि करंत पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिकमा मि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि || ३ || सू० १२ ।। सेभिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडिहयपच्चक्खायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से सिएण वा, विहुयणेण वा, तालिअंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहूणहत्थेण वा, चेलेण वा, चेलकण्णेण वा हत्थेग वा, Page #437 -------------------------------------------------------------------------- ________________ ४०० [ हश वैहासि मुहेण वा अप्पणी वा कार्य, बाहिरं वा वि पुग्गलं, न फुमेज्जा न वीएज्जा, अन्नं न फुमाविज्जा न वीआविज्जा, अन्नं फुमंत वावीअंतं वा न समणुजाणामि, जावज्जीवाए तिविह-तिविहेणं मणं वायाए कारणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते । पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ ४ ॥ सू० १३ ॥ सेभिक्खू वा भिक्खुणी वा संजय विश्यपडिहयपच्चक्रखायपावकम्मे, दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से बीएसु वा, बीअपइट्ठेसु वा, रूढेसुवा, रूढपइट्टेसु वा, जायेसु वा, जायपरट्ठेसु वा, हरिएसु वा, हरिअपसुवा, छिन्नेसु वा, छिन्नपइडेसु वा, सचित्तेसु वा, सचित्तकोलपडिनिस्सिएस वा, न गच्छेज्जा न चिट्ठेज्जा न निसीएज्जा न तुअट्टेज्जा, अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जान निसीआवेज्जा न तुअट्टावेज्जा, अन्नं गच्छंतं वा चितं वा निसीअंतं वा तुतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविह- तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेमि करंत पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक मामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि || ५ || सू० १४ ॥ सेभिक्खू वा भिक्खुणी वा संजयविश्यपडिहयपञ्चवखायपावकम्मे, दिआ वा राओ वा एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से कीडं वा, पयंगं वा, कुंथुं वा, पिपीलियं Page #438 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] ૪૦૧ वा, हत्थसि वा पायंसि वा बाहुंसि वा ऊरुंसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा डिग्गहंसि वा कंबलंसि वा पाय पुंछगंसि वा रहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीठगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए, तओ संजयामेव पडिलेहिय पडिलेहिय, पमज्जिय पमज्जिय, एगंतमवणेजा, नो णं संघायमावज्जेज्जा ।। ६ ।। सू० १५ ॥ (३२) अजयं चरमाणो उ (य), पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कटुयं फलं ॥४-१॥ ( 33 ) अजयं चिट्ठमाणो उ, पाणभूयाई हिंसइ । 9 बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥४-२॥ (३४) अजयं आसमाणो उ, पावभूयाई हिंसइ | बंधई पावयं कम्मं तं से होह कडुयं फलं ॥४-३॥ ( 34 ) अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ||४-४॥ ( ३६ ) अजयं भुंजमाणो उ, पाणभूयाई हिंसह । बंधई पावयं कम्मं ( ३७ ) अजयं भासमाणो उ, बंधई पावयं कम्मं (३८) कहं चरे कहं चिट्ठे, कहमासे कहं सए । कह भुंजतो भासतो, पावं कम्मं न बंधइ ॥४-७॥ तं से होइ कडुयं फलं ॥४-५॥ पाणभूयाई हिंसह । तं से होइ कडुयं फलं ॥४-६॥ ૨૬ Page #439 -------------------------------------------------------------------------- ________________ - ૪૦૨ [ દશ વૈકાલિક (3८) जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए । जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधइ । ४-८॥ (४०) सव्वभूयप्पभूयस्स, सम्मं भूयाई पासओ। पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ॥४-९॥ (४१) पढम नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही?,किंवा नाहीइ छेअ-पावगं॥४-१०॥ (४२) सोचा जाणइ कल्लाणं, सोचा जाणइ पावगं । उभयं पि जाणइ सोचा, जं सेयं तं समायरे ॥४-११॥ (४३) जो जीवे वि न याणेइ, अजीवे वि न याणइ । जीवाजीवे अयाणंतो, कहं सो नाहीइ संजमं ॥४-१२॥ (४४) जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥४-१३॥ (४५) जया जीवमजीवे य, दो वि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥४-१४॥ (४६) जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ॥४-१५॥ (४७) जया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणाइ । तया निविदए भोए, जे दिव्वे जे अ माणुसे॥४-१६॥ (४८) जया निव्विदए भोए, जे दिव्वे जे अ माणुसे । तया चयइ संजोगं, सभितरबाहिरं ॥४-१७॥ (४८) जया चयइ संजोगं, सब्भितरबाहिरं । तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं ॥४-१८॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] (५०) जया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं । तया संवरमुकि, धम्मं फासे अणुत्तरं ॥४-१९॥ (५१) जया संवरमु किटं, धम्मं फासे अणुत्तरं । तथा घुणइ कम्मरयं, अबोहिकलसं कडं ॥४-२०॥ (५२ ) जया धुणइ कम्मरयं, अवोहिकलसं कडं । तया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छ ॥४-२१॥ ( 43 ) जया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छइ । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥४-२२॥ (५४) जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तथा जोगे निरंभित्ता, सेलेसिं पडिवज्जइ ॥ ४ - २३ ॥ (५५) जया जोगे निरुंभित्ता, सेलेर्सि पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धि गच्छइ नीरओ ॥४-२४॥ (५६) जया कम्मं खवित्ता, णं, सिद्धिं गच्छ नीरओ । तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥४-२५॥ (५७) सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसाइस्स | उच्छोलणापहोअस्स, दुल्लहा सुगई तारिसगस्स ||४- २६॥ (५८) तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ||४-२७॥ (५८) पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई | जेर्सि पिओ तवो संजमो य, खंती य बंभचेरं च ॥४-२८॥ (१०) इच्चेअं छज्जीवणियं, सम्मद्दिट्ठी सया जए । ४०३ Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०४ [ ४१श वैहासि दुल्लहं लहित्तु सामन्नं, कम्मुणा न विराहिज्जासित्ति बेमि ॥४- २९ ॥ ܕܝ અધ્યયન ૫ મુ [ पढमो उद्देसो ] (११) संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ । इमेणं कमजोगेणं, भत्तपाणं गवेस || १-१॥ (६२) से गामे वा नगरे वा, गोयरग्गगओ मुणी । चरे मंदमणुविग्गो, अव्वक्खित्तेण चेयसा ॥१-२॥ (६३) पुरओ जुगमायाए, पेहमाणो महीं चरे । वज्जंतो बीअहरियाई, पाणे य दगमट्टियं ॥ १- ३॥ (६४) ओवायं विसमं खाणुं, विजलं परिवज्जए । संकमेण न गच्छिज्जा, विज्जमाणे परकमे || १ - ४॥ (६५) पवडते व से तत्थ, पक्खलंते व संजए । हिंसेज्ज पाणभूयाई, तसे अदुव थावरे || १ - ५ || (१६) तम्हा तेण न गच्छिज्जा, संजए सुसमाहिए । सह अन्नेण मग्गेण, जयमेव परकमे ॥ १-६ ॥ (१७) इंगालं छारिअं रासिं, तुसरासिं च गोमयं । ससरक्खेर्हि पाएहि, संजओ तं नइकमे ॥१-७॥ (६८) न चरेज्ज वासे वासंते, महियाए व पडंतिए । महावाए व वायंते, तिरिच्छपाइमेसु वा ॥ १-८॥ (६८) न चरेज्ज वेससामंते, बंभचेरवसाणुए । भयारिस्स दंतस्स, होज्जा तत्थ विसोत्तिया ॥ १-९॥ Page #442 -------------------------------------------------------------------------- ________________ - - .. ४०५ भूग सूत्र] (७०) अणायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । होज वयाणं पीला, सामन्नंमि य संसओ ॥१-१०॥ (७१) तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । वज्जए वेससामंतं, मुणी एगंतमस्सिए ॥१-११॥ (७२) साणं सूयं (सूइअं) गाविं, दित्तं गोणं हयं गयं । संडिब्भं कलहं जुद्धं, दूरओ परिवजए ॥१-१२॥ (७३) अणुन्नए नावणए, अपहिठे अणाउले । इंदियाणि जहाभागं, दमइत्ता मुणी चरे ॥१-१३॥ (७४) दवदवस्स न गच्छेजा, भासमाणो अ गोअरे । हसंतो नाभिगच्छिज्जा, कुलं उच्चावयं सया ॥१-१४॥ (७५) आलोअंथिग्गलं दारं, संधिं दगभवणाणि अ । चरंतो न विनिज्झाए, संकट्ठाणं विवजए ॥१-१५॥ (७६) रन्नो गिहवईणं च, रहस्सारक्खियाण य । संकिलेसकरं ठाणं, दूरओ परिवजए ॥१-१६॥ (७७) पडिकुठं कुलं न पविसे, मामगं परिवजए । अचिअत्तं कुलंन पविसे, चिअत्तं पविसे कुलं॥१-१७॥ (७८) साणीपावारपिहिअं, अप्पणा नावपंगुरे । कवाडं नो पणुल्लिजा, उग्गहंसि अजाइआ ॥१-१८॥ (७८) गोअरग्गपविट्ठो य, वच्चमुत्तं न धारए । ओगासं फासु नचा, अणुन्नविय चोसिरे ॥१-१९॥ (८०) नीयदुवारं तमसं, कुट्टगं परिवजए । अचखुविसओ जत्थ, पाणा दुष्पडिलेहगा ॥१-२०॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ - D - ४०६ [દશવૈકાલિક (८१) जत्थ पुफाई बीआई, विप्पइन्नाई कोट्ठए । अहुणोवलितं उल्लं, दट्टणं परिवज्जए ॥१-२१॥ (८२) एलगं दारगं साणं, वच्छगं वा वि कुट्टए । उल्लंधिया न पविसे, विउहिताण व संजए ॥१-२२॥ (८3) असंसत्तं पलोइज्जा, नाइदुरावलोअए । उप्फुल्लंन विनिज्झाए, नियट्टिज्ज अयंपिरो॥१-२३।। (८४) अइभूमि न गच्छेज्जा, गोअरग्गगओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परकमे ॥१-२४॥ (८५) तत्थेव पडिलहिज्जा, भूमिभागं विअक्खणो । सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ॥१-२५॥ (८६) दगमट्टियआयाणे, बीयाणि हरियाणि अ । परिवज्जतो चिट्ठिज्जा, सव्विदियसमाहिए ॥१-२६॥ (८७) तत्थ से चिट्ठमाणस्स, आहरे पाणभोअणं । अकप्पिन गेण्हिज्जा, पडिगाहिज्ज कप्पिअं॥१-२७॥ (८८) आहरंती सिया तत्थ, परिसाडिज्ज भोयणं । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-२८॥ (८४) संमद्दमाणी पाणाणि, बीआणि हरिआणि अ । असंजमकरि नच्चा, तारिसिं परिवज्जए ॥१-२९॥ (८०) साहटु निक्खिवित्ता णं, सचित्तं घट्टिआणि य । तहेव समणट्टाए, उदगं संपणुल्लिआ ॥१-३०॥ (८१) ओगाहइत्ता चलइत्ता, आहरे पाणभोअणं । दितिअं पडिआइक्खे, न मे कप्पड़ तारिसं॥१-३१॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ] " (२) पुरेकम्मेण हत्थेण, दव्वीए भायणेण वा । दितिअं पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥ १ - ३२॥ (23) एवं - उदउल्ले ससिणिद्धे, ससरक्खे मट्टियाउसे । हरियाले हिंगुलए, मणोसिला अंजणे लोणे ॥१-३३॥ (९४) गेरुअ - वन्निअ - सेढिअ, सोरट्ठिअ पिट्ठकुक्कुसकए (य) । उमिसंस, संसठे चेव बोधव्वे ॥१-३४ || (4) असंसण हत्थेण, दव्वीए भायणेण वा । दिखमाणं न इच्छिज्जा, पच्छाकम्मं जहिं भवे ॥१-३५॥ (६) संसद्वेण य हत्थेण, दव्वीए भायणेण वा । दिज्जमाणं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥१-३६॥ (७) दुण्हं तु भुंजमाणाणं, एगो तत्थ निमंतए । दिज्जमाणं न इच्छिज्जा, छंद से पडिलेहए ॥१-३७॥ (८८) दुहं तु भुंजमाणाणं, दो वि तत्थ निमंतए । दिज्जमाणं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥१-३८॥ (८) गुव्विणीए उवन्नत्थं विविहं पाणभोअणं । " भुंजमाणं विवज्जेज्जा, भुत्तसेसं पडिच्छए ॥१-३९॥ १०० ) सिआ य समणट्टाए, गुव्विणी कालमा सिणी । उडिआ वा निसीइजा, निसन्ना वा पुणु ॥१-४०॥ १०१) तं भवे भत्तपाणं, तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पर तारिसं ॥१-४१ ॥ १०२) थणगं पिजएमाणी, दारगं वा कुमारिअं । तं निक्खिवित्तु रोअंतं, आहरे पाणभोअणं ॥१-४२ । ४०७ Page #445 -------------------------------------------------------------------------- ________________ ४०८ [श वैलि (१०3) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पि। दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-४३॥ (१०४) जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकिअं । दिति पडिआइवखे, न मे कप्पइ तारिसं ॥१-४४॥ (१०५) दगवारेण पिहिरं, नीसाए पीढएण वा । लोढेण वा विलेवेण, सिलेसेण व केणइ ॥१-४५।। (१०६) तं च उभिदिउं दिजा, समणट्ठा एव दावए । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-४६॥ (१०७) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । जं जाणिज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ॥१-४७॥ (१०८) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिरं । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-४८॥ (१०८) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । जंजाणिज्ज सुणिज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥१-४९।। (११०) तं भवे मत्तपाणं तु, संजयाण अकप्पिअं। दिति पडिआइकखे, न मे कप्पइ तारिसं ॥१-५०॥ (१११) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा। जं जाणिज्ज सुणिज्जा वा, वणिमट्ठा पगडं इमं ॥१-५१॥ (११२) तं भवे भत्तपाणं तु, संजयाण अप्पिअं । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-५२॥ (११७) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । जंजाणिज्ज सुणिज्जा वा, समणट्ठा पगडं इमं ॥१-५३॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] ( ११४) तं भवे भत्तपाणं तु, संजयाण अकपिअं । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥ १-५४॥ ( ११५) उद्देसियं कीअगडं, पूइकम्मं च आहडं । अज्झोअरपा मिच्च, मीसजायं विवज्जए ॥१-५५॥ ( ११६) उग्गमं से अ पुच्छिज्जा, कस्सट्ठा केण वा कडं । सुच्चा निस्संकियं सुद्धं, पडिगाहिज्ज संजय ॥ १ - ५६॥ ( ११७) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । पुष्फेसु हुज्ज उम्मीसं, बीएसु हरिएस वा ॥ १ - ५७॥ ( ११८) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पर तारिसं ॥ १-५८॥ ( ११८ ) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । उदगम हुज निक्खित्तं, उर्त्तितंग- पणगेसु वा ॥१-५९॥ (१२०) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पर तारिसं ॥ १-६०॥ (१२१) असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । , उम्मि हुज्ज निक्खित्तं तं च संघट्टिआ दए ॥१-६१॥ (१२२) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥१-६२॥ (१२३) एवं - उस्सक्किया ओसक्किया, ૪૦૯ उस्सि चिया निस्सि चिया, उज्जालिआ पज्जालिआ निव्वाविआ । उव्वत्तिया ओयारिया दए ॥१-६३ ॥ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ (१२४) तं भवे भत्तपाणं तु, संजयाण अकपिअं । दिति पडिआइक्खे, न मे कप्पर तारिसं ॥ १-६४॥ (१२५) हुज्ज कडं सिलं वा वि, इट्टालं वा वि एगया । ठविअं संकमाए, तं च होज्ज चलाचलं ॥ १-६५ ॥ (१२) न तेण भिक्खू गच्छिज्जा, दिट्ठो तत्थ असंजमो । गंभीरं झसिरं चेव, सव्विदिअसमाहिए ||१-६६ || (१२७) निस्सेणि फलगं पीढं, उस्सवित्ताणमारुहे । [ दृश वैालि मंच कीलं च पासा, समणट्ठा एव दावए ॥१-६७॥ (१२८) दुरूहमाणी पवडिज्जा, इत्थं पायं व लूसए । पुढवीजीवे विहिंसिज्जा, जे अ तन्निस्सिआ जगे ॥ ६८ ॥ ( १२८ ) एआरसे महादोसे, जाणिऊण महेसिणो । हा [हंदि ] मालोहडं भिक्खं, न पडिगिण्हंति संजया 118-8911 (130) कंदं मूलं पलंबं वा, आमं छिन्नं व सन्निरं । तुंबा सिंगबेरं च, आमगं परिवज्जए || १-७०।। (131) तहेव सतुचुन्नाई, कोचुन्नाई आवणे । सक्कुर्लि फाणिअं पू, अन्नं वा वि तहाविहं ॥ १-७१ ॥ ( १३२) विक्कायमाणं पसढं, रएण परिफासिअं । दिति पडिआइक्खे, न मे कप्पर तारिसं ॥ १-७२॥ (133) बहुअअिं पुग्गलं, अणिभिसं वा बहुकंटयं । अत्थियं विदुयं बिलं, उच्छुखंडे व सिंबलिं ॥ १-७३॥ Page #448 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] (१३४) अप्पे सिया भोयणजाए, बहुउज्झियधम्मिए । दितिअं पडिआइकूखे, न मे कप्पर तारिंसं ॥ १-७४ ॥ (१३५) तहेवुच्चावयं पाणं, अदुवा वारधोवणं । संसेइमं चाउलोदगं, अहुणाधोअं विवज्जए ॥१-७५॥ (१३६) जं जाणिज्ज चिराधोयं, मईए दंसणेण वा । पडिपुच्छिऊण सुच्चा वा, जं च निस्संकियं भवे ॥१-७६॥ (१३७) अजीवं परिणयं नच्चा, पडिगाहिज्ज संजए । अह संकि भविज्जा, आसाइत्ताण रोअए ॥१-७७॥ ( १३८) थोवमासायणट्टाए, हत्थगंमि दलाहि मे । मा मे अच्चबिलं पूअं, नालं तहं विणित्त ॥ १-७८॥ (१३८) तं च अच्चबिलं पूअं, नालं तहिं विणित्तए । दितिअं पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥ १-७९॥ (१४०) तं च हुज्ज अकामेणं, विमणेण पडिच्छि । तं अप्पणा न पिबे, नो वि अन्नस्स दावए ॥१-८० ॥ (१४१ ) एगंतमवकमित्ता, अचित्तं पडिलेहिआ । जयं परिविज्जा, परिप्प पडिकमे ॥ १ ८१ ॥ (१४२) सिआ अ गोअरग्गगओ, इच्छिज्जा परिभुत्तअं । कुट्टगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फाअं ॥ १-८२॥ (१४३) अणुन वित्तु मेहावी, पडिच्छन्नंमि संबुडे । हत्थगं संपमज्जित्ता, तत्थ भुंजिज्ज संजए || १ - ८३॥ (१४४) तत्थ से भुंजमाणस्स, अट्ठिअं कंटओ सिआ । तणकटुसकरं वा वि, अन्नं वा वि तहाविहं ॥ १-८४॥ ૪૧૧ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ [श लिए (१४५) तं उक्खिवित्तु न निक्खिवे, आसएण न छड्डए । हत्थेण तं गहेऊण, एगंतमवकमे ॥१-८५।। (१४६) एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिआ। जयं परिद्वविज्जा, परिठ्ठप्प पडिकमे ॥१-८६॥ (१४७) सिया य भिक्खू इच्छिज्जा, सिज्जमागम्म भुत्त। सपिंडपायमागम्म, उंडुअ पडिलेहिआ ॥१-८७॥ (१४८) विणएण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ अ पडिकमे ॥१-८८॥ (१४८) आभोइत्ताण नीसेसं, अइआरं जहकमं । गमणागमणे चेव, भत्ते पाणे व संजए ॥१-८९॥ (१५०) उज्जुप्पन्नो अणुविग्गो, अव्वक्खित्तेण चेअसा । आलोए गुरुसगासे, जं जहागहिरं भवे ॥१-९०॥ (१५१) न सम्ममालोइ हुज्जा, पुद्धि पच्छा व जंकडं । पुणो पडिकमे तस्स, वोसट्ठो चिंतए इमं ॥१-९१॥ (१५२) "अहो जिणेहि असावज्जा, वित्ती साहूण देसिआ। मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥"॥१-९२॥ (१५3) णमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । सज्झायं पट्टवित्ता णं, वीसमेज्ज खणं मुणी ॥१-९३॥ (१५४) वीसमंतो इमं चिते, हियमहं लाभमडिओ। जइ मे अणुग्गहं कुजा, साहू हुज्जामि तारिओ॥१-९४॥ (१५५) साहवो तो चिअत्तेणं, निमंतिज्ज जहकम । जइ तत्थ केइ इच्छिज्जा, तेहिं सद्धिं तु भुंजए ॥१-९५॥ Page #450 -------------------------------------------------------------------------- ________________ - भूण सूत्र] . ४१३ (१५६) अह कोइ न इच्छिज्जा, तओ भुजिज्ज एक गाओ। __ आलोए भायणे साहू, जयं अपरिसाडिअं॥१-९६॥ (१५७) तित्तगं व कडु व कसायं, अबिलं व महुरं लवणं वा । एयलद्धमन्नत्थपउत्तं, महुघयं व जिज्ज संजए॥१-९७॥ (१५८) असं विरसं वा वि, सूइ वा असूइअं। उल्लं वा जइ वा सुक्कं, मंथुकुम्मास भोअणं ॥१-९८॥ (१.५८) उप्पन्नं नाइहीलिज्जा, अप्पं वा बहु फासु। मुहालद्धं मुहाजीवी, भुंजिज्जा दोसवज्जिअं॥१-९९॥ (१६०) दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दो वि गच्छति सुग्गइं-ति बेमि ॥१-१०॥ બીજો ઉસે (१६१) पडिग्गहं संलिहिताणं, लेवमायाइ संजए। दुग्गंधं वा सुगंधं वा, सव्वं मुंजे न छड्डए ॥२-१॥ (१६२) सेज्जानिसीहियाए, समावन्नो अ गोअरे । यावयट्ठा भुच्चा णं, जइ तेणं न संथरे ॥२-२॥ (१६३) तओ कारणमुप्पन्ने, भत्तपाणं गवेसए। विहिणा पुव्वउत्तेण, इमेणं उत्तरेण य ॥२-३॥ (१६४) कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे॥२-४॥ (१६५) अकाले चरसि भिक्खू !, कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥२-५॥ (१६२) यहा भुधा भत्तपाणं ॥२-३ Page #451 -------------------------------------------------------------------------- ________________ - ४१४ . [ દશ વેકાલિક (१६६) सइ काले चरे भिक्खू !, कुज्जा पुरिसकारिअं। अलाभु त्ति न सोइज्जा, तवु त्ति अहिआसए ॥२-६॥ (१६७) तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया। तं उज्जुन गच्छिज्जा, जयमेव परक्कमे ॥२-७॥ (१६८) गोअरग्गपविट्ठो अ, न निसीइज्ज कत्थई । कहं च न पबंधिज्जा, चिद्वित्ताण व संजए ॥२-८॥ (१६८) अग्गलं फलिहं दारं, कवाडं वा वि संजए। अवलंबिया न चिद्विज्जा, गोअरग्गगओ मुणी॥२-९॥ (१७०) समणं माहणं वा वि, किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥२-१०॥ (१७१) तमइक्कमित्तु न पविसे, न चिट्टे चक्खुगोअरे । एगंतमवक्कमित्ता, तत्थ चिट्ठिज्ज संजए ॥२-११॥ (१७२) वणीमगस्स वा तस्स, दायगस्सुभयस्स वा। अप्पत्तिअंसिया हुज्जा, लहुत्तं पवयणस्स वा॥२-१२॥ (१७३) पडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए । उवसंकमिज्ज भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥२-१३॥ (१७४) उप्पलं पउमं वा वि, कुमुअं वा मगदंतिअं। अन्नं वा पुष्फसच्चित्तं, तं च संलुंचिआ दए ॥२-१४॥ (१७५) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पि । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥२-१५।। (१७६) उप्पलं पउमं वा वि, कुमुअं वा मगदंति । अन्नं वा पुष्फसच्चित्तं, तं च सम्मदिआ दए ।॥२-१६॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] (१७७) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिंसं ॥२- १७॥ (१७८) सालुअं वा विरालिअं, कुमुअं उप्पलनालियं । मुणालिअं सासवनालिअं, उच्छुखंडं अनिव्वुडं ॥२-१८॥ (१७८) तरुणगं वा पवालं, रुक्खस्स तणगस्स वा । अन्नरस वा वि हरिअस्स, आमगं परिवज्जए ॥२- १९ ॥ (१८०) तरुणिअं वा छिवाडि, आमिअं भज्जिअं सयं । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥२-२०॥ (१८१ ) तहा कोलमणुस्सिन्नं, वेलुअं कासवनालिअ । तिलपपडगं नीमं, आमगं परिवज्जए || २-२१॥ (१८२) तहेव चाउले पिहूं, विअर्ड वा तत्तनिव्वुडं । तिलपिट्ठपूइपिन्नागं, आमगं परिवज्जए || २ - २२ ॥ (१८३ ) कवि माउलिंगं च, मूलगं मूलगत्तिअं । आमं असत्यपरिणयं, मणसा वि न पत्थए ॥२-२३॥ (१८४) तहेव फलमंधूणि, वीअमंधूणि जाणिआ । बिहेलगं पिआलं च, आमगं परिवज्जए ||२ - २४॥ (१८५) समुयाणं चरे भिक्खू, कुलं उच्चावयं सया । नीयं कुलमइकम्म, ऊसढं नाभिधार ( a ) ए ॥ २ - २५॥ (१८६) अदीणो वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए । अमुच्छिओ भोयमि, मायन्ने एसणारए ॥२- २६॥ (१८७) बहु परघरे अस्थि, विवि खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥२-२७॥ ૪૧૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૬ [દશ વૈકલિક (१८८) सयणासणवत्थं वा, भत्तपाणं व संजए। अदितस्स न कुप्पेज्जा, पञ्चक्खे वि अदीसओ ॥२-२८॥ (१८९) इथिअंपरिसंवा वि, डहरं वा महल्लगं । वंदमाणं न जाइज्जा, नो अणं फरसं वए ॥२-२९॥ (१८०) जे न वंदे न से कुप्पे, वंदिओ न समुक्कसे । एवमन्नेसमाणस्स, सामण्णमणुचिट्ठइ ॥२-३०॥ (१८१) सिया एगइओ लड़े, लोभेण विणिगृहइ । मामेयं दाइयं संतं, दणं सयमायए ॥२-३१॥ (१८२) अत्तट्ठागुरुओ लुद्धो, बहुं पावं पकुव्वइ । दुत्तोसओ य सो होइ, निव्वाणं च न गच्छइ ॥२-३२॥ (१८3) सिआ एगइओ लड़े, विविहं पाणभोअणं । भद्दगं भदगं भुच्चा, विवन्नं विरसमाहरे ॥२-३३॥ (१४४) जाणंतु ता इमे समणा, आययट्ठी अयं मुणी। संतुट्ठो सेवए पंतं, लूहवित्ती सुतोसओ ॥२-३४॥ (१८५) पूयणट्ठा जसोकामी, माणसंमाणकामए । बहुं पसवई पावं, मायासलं च कुव्वइ ॥२-३५॥ (१८६) सुरं वा मेरगं वा वि, अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू , जसं सारक्खमप्पणो ॥२-३६॥ (१८७) पियइ एगओ तेणो, न मे कोइ विआणइ । तस्स पस्सह दोसाई, नियडिं च सुणेह मे ॥२-३७॥ (१८८) वडढइ सों(सु)डिआ तस्स, मायामोसं च भिक्खुणो। अयसो अ अनिव्वाणं, सययं च असाहुया ॥२-३८॥ ___ Page #454 -------------------------------------------------------------------------- ________________ - भूण सूत्र ४१७ (१८९) निच्चुग्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणंते वि, न आराहेइ संवरं ॥२-३९॥ (२००) आयरिए नाराहेइ, समणे आवि तारिसे । गिहत्था विणं गरिहंति, जेण जाणंति तारिस ॥२-४०॥ (२०१) एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जओ। तारिसो मरणते वि, ण आराहेइ संवरं ॥२-४१॥ (२०२) तवं कुब्वइ मेहावी, पणीअं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी अइउक्कसो ॥२-४२॥ (२०3) तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइअं। विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुणेह मे ॥२-४३॥ (२०४) एवं तु स गुणप्पेही, अगुणाणं विवज्जओ। तारिसो मरणंते वि, आराहेइ [अ] संवरं ॥२-४४॥ (२०५) आयरिए आराहेइ, समणे आवि तारिसे । गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं॥२-४५॥ (२०६) तवतेणे वयतेणे, रूवतेणे य जे नरे। __ आयारभावतेणे अ, कुव्वइ देवकिविसं ॥२-४६॥ (२०७) लभ्रूण वि देवत्तं, उववन्नो देवकिदिवसे । तत्थावि से न याणाइ, किं मे किच्चा इमं फलं ॥२-४७॥ (२०८) तत्तो वि से चइत्ताणं, लब्मिहि एलमूअकं । ___ नरयं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥२-४८॥ (२०८) एअंच दोसं दट्टणं, नायपुत्तेण भासि। अणुमायं पि मेहावि, मायामोसं विवज्जए॥२-४९॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૮ [श वैलि (२१०) सिक्खिऊण भिक्खेसणसोहिं, संजयाण बुद्धाण सगासे। तत्थ भिक्खू सुप्पणिहिइंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि-त्ति बेमि ॥२-५०॥ અધ્યયન છઠં (२११) नाणदंसणसंपन्नं, संजमे अ तवे श्यं । गणिमागमसंपन्न, उज्जाणंमि समोसढं ॥६-१॥ (२१२) रायाणो रायमचा य, माहणा अदव खत्तिआ। पुच्छंति निहुअप्पाणो, कहं भे आयारगोयरो॥६-२॥ (२१७) तेसिं सो निहुओ दंतो, सबभूयसुहावहो । सिक्खाए सुसमाउत्तो, आयक्खइ विअक्खणो ॥६-३॥ (२१४) हंदि धम्मत्थकामाणं, निग्गंथाणं सुणेह मे । आयारगोअरं भीम, सयलं दुरहिट्ठिअं ॥६-४॥ (२१५) नन्नत्थ एरिसं वुत्तं, जं लोए परमदुच्चरं । विउलट्ठाणभाइस्स, न भूयं न भविस्सइ ॥६-५॥ (२१६) सखुड्डगविअत्ताणं, वाहिआणं च जे गुणा । अखंडफुडिआ कायव्या, तं सुणेह जहा तहा ॥६-६॥ (२१७) दस अट्ट य ठाणाई, जाई, बालोऽवरज्झइ । तत्थ अन्नयरे ठाणे, निग्गंथत्ताओ भस्सइ ॥६-७॥ (२१८) वयछक्कं कायछकं, अकप्पो गिहिभायणं । पलियंक निसिजा य, सिणाणं सोहवजणं ॥६-८॥ (२१४) तत्थिमं पढमं ठाणं, महावीरेण देसि। अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥६-९॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ D भूग सूत्र] ૪૧૯ (२२०) जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णोवि घायए ॥६-१०॥ (२२१) सव्वे जीवा वि इच्छंति, जीविउ न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वजयंति णं ॥६-११॥ (२२२) अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया। हिंसगं न मुस बूआ, नो वि अन्न वयावए ॥६-१२॥ (२२३) मुसावासो उ लोगम्मि, सव्वसाहूहि गरिहिओ। अविस्साओ अ भूआणं, तम्हा मोसं विवजए॥६-१३॥ (२२४) चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥६-१४॥ (२२५) तं अप्पणा न गिण्हंति, नोऽवि गिण्हावए परं । अन्नं वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥६-१५।। (२२६) अबंभचरिअं घोरं, पमायं दुरहिट्टि। नायरंति मुणी लोए, भेयाययणवजिणो ॥६-१६॥ (२२७) मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, निग्गंथा वजयंति णं ॥६-१७॥ (२२८) बिडमुब्भेइमं लोणं, तिल्लं सप्पि च फाणिों । न ते संनिहिमिच्छन्ति, नायपुत्तवओरया ॥६-१८॥ (२२८) लोहस्सेस अणुफासे, मन्ने अन्नयरामवि । जे सिआ सन्निहि कामे, गिही पव्वइए नसे॥६-१९॥ (२७०) जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजमलज्जट्ठा, धारंति परिहरंति अ॥६-२०॥ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ( २३१) न सो परिग्गहो वृत्तो, नायपुत्त्रेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वृत्तं महेसिणा ॥६- २१॥ ( २३२ ) सव्वत्थुवहिणा बुद्धा, संरक्खण-परिग्गहे । अवि अपणो विदेहमि, नायरंति ममाइयं ॥६-२२॥ (२33) अहो निचं तवोकम्मं सव्वबुद्धेहिं वणिअं । जाय लज्जासमा वित्ती, एगभत्तं च भोअणं ॥६- २३॥ ( २३४ ) संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा । जाई राओ अपासंतो, कहमेस णिअं चरे ? ||६ - २४॥ ( २३५) उदउल्लं बीअसंसत्तं, पाणा निवडिआ महिं । दिआ ताई विवज्जिजा, राओ तत्थ कहं चरे ? ।।६-२५॥ (२३६) एअं च दोसं दहूणं, नायपुत्त्रेण भासिअं । सव्वाहारं न भुंजति, निग्गंथा राइभोअणं ||६ - २६॥ ( २३७) पुढविकार्यं न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-२७॥ (२३८) पुढविकार्यं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खसे ॥६- २८॥ (२३८) तम्हा एअं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । पुढविकायसमारंभ, जावजीवाइ वज्जए ||६ - २९ ॥ (२४० ) आउकार्यं न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-३०॥ (२४१) आउकार्यं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खसे ॥६- ३१॥ [દા વૈકાલિક Page #458 -------------------------------------------------------------------------- ________________ - - - ૪૨૧ भूण सूत्र] (२४२) तम्हा एअं वियाणित्ता, दोस दुग्गइवड्ढणं । आउकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-३२॥ (२४3) जायतेअं न इच्छंति, पावगं जलइत्तए । तिक्वमन्नयरं सत्थं, सव्वओऽवि दुरासयं ॥६-३३॥ (२४४) पाईणं पडीणं वा वि, उड्ढे अणुदिसामवि । अहे दाहिणओ वावि, दहे उत्तरओ वि अ॥६-३४॥ (२४५) भूआणमेसमाधाओ, हव्ववाहो न संसओ। तं पईवपयावडा, संजया किंचि नारभे ॥६-३५॥ (२४६) तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवड्ढणं । तेउकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-३६॥ (२४७) अणिलस्स समारंभ, बुद्धा मन्नति तारिस । सावज्जबहुलं चेअं, नेअं ताईहि सेविअं ॥६-३७॥ (२४८) तालिअंटेण पत्तेण, साहा-विहुअणेण वा। न ते वीइउं इच्छंति, वेआवेऊण वा परं ॥६-३८॥ (२४८) जं पि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । न ते वायमुईरंति, जयं परिहरंति अ॥६-३९॥ (२५०) तम्हा एअं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । वाउकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-४०॥ (२५१) वणस्सई न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ॥६-४१॥ (२५२) वणस्सई विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे अअचक्खुसे ॥६-४२॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ [ દશ વૈકાલિક (२५७) तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवड्ढणं । वणस्सइसमारंभ, जावजीवाइ वज्जए ॥६-४३॥ (२५४) तसकायं न हिंसंति, मगसा वयसा कायसा। तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-४४॥ (२५५) तसकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे. चक्खुसे अ अचक्खुसे ॥६-४५॥ (२५६) तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवढणं । तसकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-४६।। (२५७) जाइं चत्तारि भुज्जाई, इसिणाऽऽहारमाइणि । ताई तु विवज्जतो, संजमं अणुपालए ॥६-४७॥ (२५८) पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पिन इच्छिज्जा, पडिगाहिज्ज कप्पि ॥४८॥ (२५८) जे निआगं ममायंति, कीअ-मुद्देसि-आहडं । वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ॥६-४९॥ (२६०) तम्हा असणपाणाई, कीअमुद्देसिआहडं । वज्जयंति ठिअप्पाणो, निग्गंथा धम्मजीविणो ॥६-५०॥ (२६१) कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ ॥६-५१॥ (२६२) सीओदगसमारंभे, मत्तधोअणछड्डणे । जाई छिन्नंति[छिप्पंति]भूआई,दिट्ठो तत्थ असंजमो॥५२॥ (२६७) पच्छाकम्मं पुरेकम्मं, सिआ तत्थ न कप्पइ । एअमटुं न भुजति, निग्गंथा गिहिभायणे ॥६-५३॥ Page #460 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] ४२३ (२६४) आसंदी-पलिअंकेसु, मंचमासालएसु वा । अणायरिअमज्जाणं, आसइत्तु सइत्तु वा ॥६-५४॥ (२६५) नासंदी-पलिअंकेसु, न निसिज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, बुद्धवुत्तमहिट्ठगा ॥६-५५।। (२६६) गंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा। आसंदी पलिअंको अ, एअमट्ठे विवजिआ ॥६-५६।। (२६७) गोअरग्गपविट्ठस्स, निसिज्जा जस्स कप्पइ । इमेरिसमणायारं, आवज्जइ अबोहि ॥६-५७॥ (२६८) विवत्तो बंभचेरस्स, पाणाणं च वहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ॥६-५८॥ (२६८) अगुत्ती बंभचेरस्स. इत्थीओ वा वि संकणं । कुसीबढणं ठाणं, दूरओ परिवज्जए ॥६-५९॥ (२७०) तिण्हमन्नयरागस्स, निसिज्जा जस्स कप्पइ । जराए अभिभूअस्स, वाहिअस्स तवस्सिणो ॥६-६०॥ (२७१) वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । बुक्कंतो होइ आयारो, जढो हवइ संजमो ॥६-६१॥ (२७२) संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु अ । जे अ भिक्खू सिणायंतो, विअडेणुप्पलावए ॥६-६२।। (२७७) तम्हा ते न सिणायंति, सीएण उसिणेण वा । जावज्जीवं वयं घोरं, असिणाणमहिट्ठगा ॥६-६३॥ (२.७४) सिणाणं अदुवा ककं, लुद्धं पउमगाणि अ । गायस्सुबट्टगट्ठाए, नायरंति कयाइ वि ॥६-६४॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ [ दृश वैहासि (२७५) नगिणस्स वा वि मुंडस्स, दीहरोमनहंसिणो । मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारिअं ? ||६ - ६५॥ (२७९) विभूसावत्ति भिक्खू, कम्मं बंधइ चिक्कणं । संसारसाय रे घोरे, जेणं पडइ दुरुत्तरे ||६ - ६६॥ (२७७) विभूसावत्तिअं चेअ, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेअं, नेयं ताईहिं सेविअं ||६-६७॥ (२७८) खवंति अप्पाणममोहदं सिणो, तवो रया संजम अज्जवे गुणे । धुणंति पावाई पुरेकडाई, नवाई पावाई न ते करंति ॥६-६८ ।। (२७८ ) ओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगया जसंसिणो । उउपसन्ने विमले व चंदिमा, सिद्धिं विमाणाई उर्वेति ताइणो-त्ति बेमि ||६-६९॥ અધ્યયન સાતમુ (२८०) चउन्हं खलु भासाणं, परिसंखाय पनवं । दुहं तु विषयं सिक्खे, दो न भासिज्ज सव्वसो 119-211 (२८१) जा अ सच्चा अबत्तव्वा, सच्चामोमा अ जा मुसा । जा अ बुद्धेहिं नाइन्ना, न तं भासिज्ज पन्नवं ॥ ७ - २॥ (२८२) असच्चमो सच्चं च अणवज्जमककसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पनवं ||७ - ३ | (२८३) एअं च अट्टमन्नं वा, जं तु नामेह सासयं । सभासं सच्चमोसंपि तं पि धीरो विवज्जए ॥७-४ ॥ , Page #462 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર] ( २८४ ) तिपि तहामुत्ति, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुणं जो मुसं वए ? ॥७-५॥ (२८५) तम्हा गच्छामो वक्खामो, अमुगं वा णे भविस्सइ । अहं वाणं करिस्सामि, एसो वा णं करिस्सइ || ७-६ ॥ (२८६) एवमाई उ जा भासा, एसकालंमि संकिआ । संपयाईअम वा, तंपि धीरो विवज्जए ॥७-७॥ (२८७) अईअंभि अ कालंमि, पच्चुप्पण्णमणागए । जमहं तु न जाणिजा, एवमेअं ति नो वए ॥ ७-८ ॥ (२८८) अईअंमि अ कालंमि, पच्चुप्पण्णमणा गए । ? जत्थ संका भवे तं तु एवमेअं ति नो वए ॥ ७-९ ॥ (२८८) अईअंमि अ कालंमि, पच्चुप्पण्णमणा गए । निस्संकिअं भवे जं तु, एवमेअं तु निद्दिसे ॥७-१०॥ (२८०) तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी । सच्चा विसा न वक्तव्वा, जओ पावस्स आगमो ॥७ - ११ ॥ ( २८-१) तहेव काणं काणेत्ति, पंडगं पंडगेत्ति वा । वाहिअं वा वि रोगित्ति, तेणं चोरे ति नो वए ॥७-१२ ॥ (२८२) एएणऽन्ने अहेणं, परो जेणुवहम्मद | आयार - भावदोसन्नू, न तं भासिज पन्नवं ॥ ७-१३॥ (२८-३) तहेव होले गोलित्ति, साणे वा वसुलित्ति अ । दम दुहए वा वि, नेवं भासिज्ज पन्नवं ॥ ७-१४॥ (२८४) अजिए पजिए वा वि, अम्मो माउसिअत्ति अ । पिउस्सिए भायणिञ्जत्ति, धूए णत्तुणिअत्ति अ ॥७ - १५॥ ૪૫ Page #463 -------------------------------------------------------------------------- ________________ [ દશ વૈકાલિક (२८५) हले हलेत्ति अन्नित्ति, भद्दे सामिणि गोमिणि । होले गोले वसुलित्ति, इत्थिअं नेवमालवे ॥७-१६।। (२८६) नामधिज्जेण णं बूआ, इत्थीगुत्तेण वा पुणो।। जहारिहमभिगिज्झ, आलविज लविज वा ॥७-१७॥ (२८७) अज्जए पज्जए वा वि, बप्पो चुल्लपिउत्ति अ । माउलो भाइणिज त्ति, पुत्ते णत्तुणिअ त्ति अ॥७-१८॥ (२८८) हे हो हलित्ति अन्नित्ति, भट्टे सामिअ गोमि । होल गोल वसुल त्ति, पुरिसं नेवमालवे ॥७-१९।। (२८८) नामधिज्जेण णं बुआ, पुरिसगुत्तेण वा पुणो । जहारिहमभिगिज्झ, आलविज लविज वा ॥७-२०॥ (3००) पंचिंदिआण पाणाणं, एस इत्थी अयं पुमं ।। जाव णं न विजाणिजा, ताव जाइत्ति आलवे ॥७-२१॥ (3०१) तहेव माणुसं पसु, पक्विं वा वि सरीसवं । थूले पमेइले वझे, पायमित्ति अ नो वए ॥७-२२॥ (३०२) परिवूढत्ति णं बूआ, बुआ उवचिअ त्ति अ । संजाए पीणिए वा वि, महाकायत्ति आलवे ॥७-२३॥ (303) तहेव गाओ दुज्झाओ, दम्मा गोरहगत्ति अ । वाहिमा रहजोगित्ति, नेवं भासिज पन्नवं ॥७-२४|| (3०४) जुवं गवित्ति णं बूआ, घेणुं रसदय ति अ । रहस्से महल्लए वा वि, वए संवहणि त्ति अ॥७-२५॥ (3०५) तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ । रुक्खा महल्ल पेहाए, नेवं भासिज्ज पन्नवं ।।७-२६॥ Page #464 -------------------------------------------------------------------------- ________________ - - - મૂળ સૂત્ર] ४२७ (३०६) अलं पासायखंभाणं, तोरणाणं गिहाण अ। फलिह-ऽग्गल-नावाणं, अलं उदगदोणिणं ॥७-२७॥ (३०७) पीढए चंगबेरे(रा) अ, नंगले मइयं सिआ। जंतलट्ठी व नाभी वा, गंडिआ व अलं सिआ ॥७-२८॥ (3०८) आसणं सयणं जाणं, हुज्जा वा किंचुवस्सए । भूओवघाइणि भासं, नेवं भासिज्ज पन्नवं ।।७-२९॥ (3०८) तहेव गंतुमुज्जाणं, पव्वयाणि वणाणि अ । रुक्खा महल्ल पेहाए, एवं भासिज्ज पन्नवं ॥७-३०॥ (3१०) जाइमंता इमे रुक्खा, दीहवा महालया । पयायसाला विडिमा, वए दरिसणित्ति अ॥७-३१॥ (3११) तहा फलाई पक्काई, पायखज्जाई नो वए । वेलोइयाइं टालाइं, वेहिमाई ति नो वए ॥७-३२॥ (3१२) असंथडा इमे अंबा, बहुनिव्वडिमा फला । वइज्ज बहुसंभूआ, भूअरूवत्ति वा पुणो ॥७-३३॥ (3१३) तहो(तहेवो)सहिओ पक्काओ, नीलिआओ छवीइ अ । लाइमा भन्जिमाउ त्ति, पिहुखजत्ति नो वए ॥७-३४॥ (3१४) रूढा बहुसंभूआ, थिरा ओसढा वि अ। गभिआओ पसूआओ, ससाराउ ति आलवे ॥७-३५॥ (3१५) तहेव संखडि नचा, किच्चं कज्ज ति नो वए। तेणगंवा वि विज्झित्ति,सुतित्थित्ति अआवगा॥७-३६॥ (१६) संखडि संखडि बूआ, पणिअहं ति तेणगं । बहुसमाणि तित्थाणि, आवगाणं विआगरे ॥७-३७॥ Page #465 -------------------------------------------------------------------------- ________________ ४२८ { દશ વૈકાલિક ( १७ ) तहा नईओ पुण्णाओ, कायतिज्जत्ति नो वए । नावाहिं तारिमाउत्ति, पाणिपिञ्जत्ति नो वए ॥७-३८॥ ( ३१८) बहुवाडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । बहुवित्थडोदगा आवि, एवं भासिज पनवं ॥ ७ - ३९॥ ( ३१८ ) तहेव सावज्जं जोगं, परस्सट्ठाए निट्ठिअं । कीरमाणं ति वा नच्चा, सावज्जं न लवे मुणी ॥ ७ - ४० ॥ (३२० ) सुकडिति सुपक्कित्ति, सुच्छिन्ने सुहडे मडे । सुनिट्ठिए सुलट्ठित्ति, सावज्जं वजए मुणी ॥७-४१ ॥ ( ३२१) पयत्तपक्कत्ति व पक्कमालवे, पयत्तछिन्नत्ति व छिन्नमालवे । पयत्तलट्ठित्ति व कम्महेउअं, पहारगाढत्ति व गाढमालवे ॥७-४२॥ (३२२) सव्बुक्कसं परग्धं वा, अउलं नत्थि एरिसं । अविक्कीअमवत्तव्यं, अविअत्तं चैव नो वए ॥७-४३ ॥ (323) सव्यमेअं वइस्सामि, सव्वमेअं ति नो वए । अणुवी सव्वं सव्वत्थ, एवं भासिज्ज पन्नवं ॥ ७-४४॥ (३२४) सुक्कीअं वा सुविक्कीअं, अकिज्जं किज्जमेव वा । इमं गिव्ह इमं मुंच, पणीअं नो विआगरे ॥७-४५॥ ( ३२५) अपग्धे वा महग्घे वा, कए वा विकए विवा । पणिअहे समुप्पन्ने, अणवज्जं विआगरे ||७ - ४६ ॥ (३२६) तहेवासंजयं धीरो, आस एहि करेहि वा । सय चिट्ठ वयाहित्ति, नेवं भासिज पनवं ॥ ७-४७॥ (३२७) बहवे इमे असाहू, लोए बुच्चंति साहुणो । न लवे असाहुं साहुति, साहुं साहुति आलवे ॥७-४८॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ - ४२८ भूण सूत्र] (3२८) नाणदंसणसंपन्नं, संजमे अ तवे रयं । एवंगुणसमाउत्त, संजय साहुमालवे ॥७-४९॥ (३२८) देवाणं मणुआणं च, तिरिआणं च बुग्गहे । अमुगाणं जओ होउ, मा वा होउत्ति नो वए ॥७-५०॥ (33०) वाओ वुटुं च सीउण्हं, खेमं धायं सिवं ति वा । .. कया णु हुन्ज एआणि, मा वा होउत्ति नो वए॥७-५१॥ (33१) तहेव मेहं व नहं व माणवं, न देवदेवत्ति गिरं वइजा। . समुच्छिए उन्नए वा पओए, वइज्ज वा वुटु बलायत्ति। ॥७-५२॥ (33२) अंतलिक्खत्ति णं बूआ, गुज्झाणुचरिअत्ति अ। रिद्धिमंतं नरं दिस्स, रिद्धिमंतं ति आलवे ॥७-५३॥ (333) तहेव सावज्जणुमोअणी गिरा, ओहारिणी जा य परोवघाइणी । से कोह लोह भय हास माणवो, न हासमाणोऽवि गिरं वइज्जा ॥७-५४॥ (33४) स[सु]वक्कसुद्धि समुपेहिआ मुणी, गिरं च दुट्ठ परिवज्जए सया। मिअं अदुहं अणुवीइ भासए, सयाण मज्झे लहइ पसंसणं ।।७-५५॥ (33५) भासाइ दोसे अ गुणे अ जाणिआ, तीसे अ दुहे परिवज्जए सया । छसु संजए सामणिए सया जए, वइज्ज बुद्धे हिअमाणुलोमिअं ॥७-५६॥ (३७६) परिक्खभासी सुसमाहिइंदिए, चउकसायावगए अणिस्सिए । स निद्भुणे धुनमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं-ति बेमि ॥७-५७॥ Page #467 -------------------------------------------------------------------------- ________________ - ४३० शिल અધ્યયન આઠમું (33७) आयारप्पणिहिं लद्धं, जहा कायव्य भिक्खुणा । तं मे ! उदाहरिस्सामि, आणुपुचि सुणेह मे ॥८-१॥ (33८) पुढवि-दग-अगणि-मारुअ, तणरुक्खस्सवीयगा। तसा अ पाणा जीव त्ति, इइ वुत्तं महेसिणा ॥८-२॥ (336) तेसिं अच्छणजोएण, निचं होअव्वयं सिआ। मणसा कायवक्केणं, एवं हवइ संजए ॥८-३॥ (३४०) पुढवि भित्ति सिलं लेलु, नेव भिंदे न संलिहे । तिविहेण करण-जोएणं, संजए सुसमाहिए ॥८-४॥ (३४१) सुद्धपुढवीए न निसीए, ससरक्खमि अ आसणे । पमज्जित्तु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ॥८-५॥ (३४२) सीओदगं न सेविज्जा, सिलावुहं हिमाणि अ । उसिणोदगं तत्तफासुअं, पडिगाहिज्ज संजए ॥८-६॥ (३४७) उदउल्लं अप्पणो कायं, नेव पुंछे न संलिहे । समुप्पेह तहाभूअं, नो णं संघट्टए मुणी ॥८-७|| (३४४) इंगालं अगणिं अचिं, अलायं वा सजोइ । न उजिजा न घट्टिजा, नो णं निव्यावए मुणी॥८-८॥ (३४५) तालिअंटेण पत्तेण, साहाए विहुयणेण वा। नवीइज्जऽप्पणो कायं, बाहिरंवा विपुग्गलं ।।८-९॥ (३४६) तणरुक्खं न छिदिज्जा, फलं मूलं च कस्सई। आमगं विविहं बीअं, मणसा वि न पत्थए ।।८-१०॥ Page #468 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ] ( ३४७) गहणेसु न चिट्ठिजा, बीएस हरिएसु वा । उदगंमि तहा निचं, उर्त्तिगपणगेसु वा ॥८- ११ ॥ (३४८) तसे पाणे न हिंसिजा, वाया अदुव कम्मुणा । उवरओ सव्वभूएस, पासेज विविहं जगं ॥८- १२॥ (३४८) अट्ठे हुमाई पेहाए, जाई जाणित संजए । दयाहिगारी भूएस, आस चिट्ठ सहि वा ॥८- १३ ॥ ( ३५० ) कराई अटु हुमाई ?, जाई पुच्छि संजए । इमाई ताई महावी, आइक्विज विअक्खणे ॥८- १४॥ ( ३५१) सिणेहं पुप्फसुहुमं च, पाणुसिंगं तहेव य । पणगं बीअहरिअं च, अंडमुहुमं च अट्टमं ॥८- १५॥ ( ३५२) एवमेआणि जाणित्ता, सव्वभावेण संजए । अप्पमत्तो जए निचं, सव्विदिअसमाहिए ॥८- १६॥ (३५३) धुवं च पडिले हिज्जा, जोगसा पायकंबलं । सिजमुचारभूमिं च संथारं अदुवासणं ॥८- १७॥ ( ३५४) उच्चारं पासवणं, खेलं सिंघाणजल्लिअं । फासु पडिले हित्ता, परिट्ठाविज संजए ||८ - १८॥ ( ३५५ ) पविसित्तु परागारं, पाणट्ठा भोअणस्स वा । जयं चिट्ठे मिअं भासे, न य रूवेसु मणं करे ॥८-१९॥ (३५६) बहुं सुणेहि कन्नेर्हि, बहुं अच्छीहिं पिच्छइ । नय दिहं अं सव्वं, भिक्खू अक्खा उमरहइ ॥८-२०॥ (३५७) सुअं वा जड़ वा दिहं न लविज्जोवघाइअं । नय केण (इ) उवाएणं, गिहिजेागं समायरे ॥८- २१ ॥ ૪૩૧ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ [श वैनिक (3५८) निट्ठाणं रसनिज्जूद, भद्दगं पावगं ति वा। पुट्ठोवा वि अपुट्ठो वा, लाभालाभं न निदिसे ॥८-२२। (५८) न य भोयणमि गिद्धो, चरे उंछं अयंपिरो । अफासु न अँजिजा, कीअमुद्देसिआहडं ॥८-२३।। (६०) संनिहिं च न कुविजा, अणुमाय पि संजए । मुहाजीवी असंबद्धे, हविज्ज जगनिस्सिए ॥८-२४॥ (३६१) लूहवित्ती सुसंतुट्टे, अप्पिच्छे सुहरे सिआ। आसुरत्तं न गच्छिज्जा, सुच्चा णं जिणसासणं ॥८-२५। (३६२) कन्नसुक्खेहिं सदेहि, पेम्मं नाभिनिवेसए । दारुणं ककसं फासं, कारण अहिआसए ॥८-२६॥ (३६३) खुहं पिवास दुस्सिज्जं, सीउण्हं अरई भयं । अहिआसे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥८-२७॥ (७६४) अत्थंगयंमि आइच्चे, पुरत्था अ अणुग्गए। आहारमइअं सव्वं, मणसा वि न पत्थए ॥८-२८॥ (३६५) अतिंतिणे अचवले, अप्पभासी मिआसणे । हविज्ज उअरे दंते, थोवं लद्धं न खिसए ॥८-२९॥ (३६६) न बाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । सुअलामे न मज्जिज्जा, जच्चा तवस्सिबुद्धिए॥८-३०॥ (३६७) से जाणमजाणं वा, कटु आहम्मिश्र पयं । संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥८-३१॥ (३६८) अणायार परकम्म, नेव गृहे निण्हवे । सुई सया विअडभावे, असंसत्ते जिइंदिए ॥८-३२॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ भूग सूत्र] ४३३ (3६८) अमोहं वयणं कुज्जा, आयरिअस्स महप्पणो । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥८-३३॥ (७०) अधवं जीविअं नच्चा, सिद्धिमग्गं विआणिआ। विणिअट्टिज्ज भोएसु, आउं परिमिअमप्पणो ॥८-३४॥ (३७१) बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । खित्तं कालं च विनाय, तहप्पाणं निजुजए ।।८-३५॥ (3७२) जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढइ । जाविदिया न हायंति, ताव धम्मं समायरे ॥८-३६॥ (393) कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हिअमप्पणो ॥८-३७॥ (२७४) कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभी सव्वविणासणी॥८-३८॥ (३७५) उवसमेण हणे कोहं, माणं मदवया जिणे । मायं चऽजवभावेण, लोभं संतोसओ जिणे ॥८-३९॥ (३७६) कोहो अ माणो अ अणिग्गहीआ, माया अ लोभो अ प(वि)वड्ढमाणा। चत्तारि एए कसिणा कसाया, सिंचति मूलाई पुणब्भवस्स ॥८-४०॥ (३७७) रायाणिएसु विणयं पउंजे, धुवसीलयं सययं न हावइज्जा । कुम्मुव्य अल्लीणपलीणगुत्तो, परकमिज्जा तवसंजमंमि ।।८-४१॥ (३७८) निदं च न बहुमनिज्जा, सप्पहासं विवज्जए । मिहोकहाहिं न रमे, सज्झायमि रओ सया ॥८-४२॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ४३४ [દા વૈકાલિક (३७८) जोगं च समणधम्मंमि, जुंजे अनलसो धुवं । जुत्तो अ समणधम्मंमि, अहं लहइ अणुत्तरं ॥८- ४३ ॥ ( ३८० ) इहलोगपारत हिअं, जेणं गच्छइ सुग्गई । बहुस्सु पज्जुवा सिजा, पुच्छिजत्थविणिच्छयं ॥८- ४४॥ (२८१) हत्थं पायं च कार्य च, पणिहाय जिइंदिए । अल्लीणगुत्तो निसिए, सगासे गुरुणो मुणी ॥८-४५॥ ( ३८२) न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ | न य ऊरुं समासिज, चिट्ठिजा गुरूणंतिए ॥८-४६॥ (३८३) अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं विवज्जए ||८ - ४७॥ (३८४) अप्पत्तिअं जेण सिआ, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिजा, भासं अहिअगामिणि ॥८-४८ | (३८५) दि मिअं असंदिद्धं, पडिपुन विअं जिअं । अयं परमणुव्विग्गं, भासं निसिर अतवं ॥ ८-४९॥ (३८६) आयारपन्नत्तिधरं दिट्ठिवायमहिज्जगं । वायविक्खलिअं नच्चा, न तं उवहसे मुणी ॥८- ५०॥ (३८७) नक्खत्तं सुमिणं जागं, निमित्तं मंतभेसजं । गिहिणो तं न आइक्खे, भूआहिगरणं पयं ॥८- ५१ ॥ (२८८) अन्न पगडं लयणं, भइज्ज सयणासणं । उच्चारभूमिसंपन्नं, इत्थीपसुविवज्जिअं ॥८-५२ || (२८८) विवित्ता अ भवे सिज्जा, नारीणं न लवे कहं । गिहिसंथवं न कुज्जा, कुज्जा साहूर्हि संथवं ॥८- ५३॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ भूल सूत्र] ૪૩૫ (3८०) जहा कुक्कुडपोअस्स, निचं कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥८-५४॥ (२८१) चित्तभित्ति न निज्झाए, नारिं वा सुअलंकिअं । भक्खरं पिव दट्टणं, दिदि पडिसमाहरे ॥८-५५।। (3८२) हत्थपायपलिच्छिन्नं, कण्णनासविगप्पि। . अवि वाससयं नारिं, बंभयारी विवज्जए ॥८-५६।। (3८3) विभूसा इत्थिसंसग्गो, पणीअं रसभोअणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥८-५७॥ (३८४) अंगपच्चंगसंठाणं, चारुल्लविअपेहिअं । इत्थीणं तं न निज्झाए, कामरागविवडढणं ॥८-५८॥ (3८५) विसएसु मणुन्नेसु, पेमं नाभिनिवेसए । अणिच्चं तेसिं विन्नाय, परिणामं पुग्गलाण उ ॥८-५९॥ (३८६) पोग्गलाणं परिणाम. तेसिं नच्चा जहा तहा।। विणीअतण्हो विहरे, सीईभूएण अप्पणा ॥८-६०॥ (3८७) जाइ सद्धाइ निक्खंतो, परिआयट्ठाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरिअसंमए ॥८-६१॥ (3८८) तवं चिमं संजमजोगयं च, सज्झायजागं च(स) सया अहिडिए । सुरे व सेणाइ समत्तमाउहे, अलमप्पणो होइ अलं परेसिं ॥८-६२॥ (3८८) सज्झायसज्झाणरयस्स, ताइणो, अपावभावस्स तवे रयस्त । विसुज्झई जंसि मलं पुरेकडं, समीरिअं रुप्पमलं व जोइणा ॥८-६३॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩ | દશ વૈકાલિક (४००) से तारिसे दुक्खसहे जिईदिए, सुरण जुत्ते अममे अचिणे । विरायई कम्मघणंमि अवगए, कसिणब्भपुडावगमे व चंदिमि-त्ति बेमि ॥८- ६४॥ અધ્યયન સાતમુ (४०१ ) थंभा व कोहा व मयप्पमाया, गुरुसगासे विजयं न सिक्खे | सो चे उ तस्स अभूइभावो, फलं व कीअस्स वहाय होइ ॥ ९ - १ - १॥ (४०२) जे आवि मंदित्ति गुरुं वित्ता, डहरे इमे अप्पसुअत्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरूणं ॥९-१-२॥ (४०3) पगईइ मंदा वि भवंति एगे, डहरा विअ जे सुअबुद्धोववेआ । आयारमंतो गुणसुट्ठिअप्पा, जे हीलिआ सिहिखि भास कुज्जा ॥९-१-३॥ (४०४) जे आवि नागं डहरं ति नच्चा, आसायए से अहिआय होइ । एवायरिअपि हु हीलयंतो, निअच्छई जाइपहं खु मंदो ॥९-१-४॥ (४०५) आसीविसो वा वि परं सुरुट्ठो, किं जीवनासाउ परं नु कुज्जा ? | आयरिअपाया पुण अप्पसन्ना, अबोहि - आसायण नत्थि मुक्खो ॥९-१-५॥ (४०६) जो पावगं जलिअमवक्कमिज्जा, आसीविसं वा वि हु कोवइज्जा । जो वा विसं खायइ जीविअड्डी, एसोवमाssसायणया गुरूणं ॥९-१-६ ॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ भूण सूत्र] ४३७ (४०७) सिआ हु से पावय नो डहिज्जा, आसीविसो वा कुविओ न भक्खे । सिआ विसं हालहलं न मारे, न आया]वि मुक्खो गुरुहीलणाए ॥९-१-७॥ (४०८) जो पव्वयं सिरसा भित्तुमिच्छे, सुत्तं व सीहं पडिबोहइज्जा । जो वा दए सत्तिअग्गे पहारं, एसोवमाऽऽसायणया गुरूणं ॥९-१-८॥ (४०८) सिआ हु सीसेण गिरिपि भिंदे, सिआ हु सीहो कुविओ न भक्खे । सिआ न भिंदिज्ज व सत्तिअग्गं, न आ(या)वि मुक्खो गुरुहीलणाए ॥९-१-९॥ (४१०) आयरियपाया पुण अप्पसन्ना, अबोही आसायण नस्थि मुक्खो। तम्हा अणाबाहसुहाभिकंखी, गुरुप्पसायाभिमुहो रमिज्जा ॥९-१-१०॥ (४११) जहाहिअग्गी जलणं नमसे, नाणाहूईमंतपयाभिसित्तं । एवायरिअंउवचिट्ठइजा, अणंतनागोवगओऽवि संतो॥ (४१२) जस्संतिए धम्मपयाई सिक्खे, तस्संतिए वेणइयं पउंजे। सकारए सिरसा पंजलीओ, कायग्गिरा भो ! मणसा अनिचं ॥९-१-१२॥ (४१३) लज्जा-दया-संजम-बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरू सययमणुसासयंति, तेऽहं गुरू सययं पूययामि ॥९-१-१३॥ (४१४) जहा निसन्ते तवणचिमाली, पभासई केवलभारहं तु । एवायरिओ सुअसीलबुद्धिए, विरायई सुरमज्झे व इंदो॥ ॥९-१-१४॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ४३८ ..[श वैलि (४१५) जहा ससी कोमुइजोगजुत्तो, नक्रवत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे ॥९-१-१५॥ (४१६) महागरा आयरिआ महेसी, समाहिजोगे सुअसीलबुद्धिए । संपाविउकामे अणुत्तराई, आराहए तोसइ धम्मकामी ॥९-१-१६॥ (४१७) सुच्चाण मेहावि सुभासिआई, सुस्सूसए आयरिअमप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे, से पावइ सिद्धिमणुत्तरं-ति बेमि ॥९-१-१७॥ અ૦ ૯ ઉદેસે બીજે (४१८) मूलाउ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुर्विति साहा । साहप्पसाहा विरुहंति पत्ता, तओ से पुष्पं च फलं रसे अ॥९-२-१॥ (४१८) एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो। जेण कित्तिं सुअंसिग्धं,नीसेसंचाभिगच्छइ ॥९-२-२॥ (४२०) जे अ चंडे मिए थद्धे, दुव्वाई नियडी सढे । वुज्झइ से अविणीअप्पा, कटं सोअगयं जहा॥९-२-३। (४२१) विणयंपि जो उवाएणं, चोइओ कुप्पई नरो। दिव्वं सो सिरिमिजंति, दंडेण पडिसेहए ॥९-२-४॥ (४२२) तहेव अविणीअप्पा, उववज्झा हया गया । दीसंति दुहमेहंता, अभिओगमुवट्ठिआ ॥९-२-५॥ (४२३) तहेव सुविणीअप्पा, उववज्झा हया गया। Page #476 -------------------------------------------------------------------------- ________________ - भूण सूत्र] ४३८ दीसति सुहमेहंता, इड्डि पत्ता महायसा ॥९-२-६॥ (४२४) तहेव अविणीअप्पा, लोगंसि(मि) नरनारीओ। दीसति दुहमेहंता, छाया विगलितेंदिआ (पाठान्तरे-छाया ते विगलिंदिआ) ॥९-२-७॥ (४२५) दण्ड-सत्थपरिजुण्णा, असब्भवयणेहि य । कलुणा विवन्नछंदा, खुप्पिवासापरिगया॥९-२-८॥ (४२६) तहेव सुविणीअप्पा, लोगसि नरनारीओ। दीसंति सुहमेहंता, इड्दि पत्ता महायसा॥९-२-९॥ (४२७) तहेव अविणीअप्पा, देवा जक्खा य गुज्झगा। दीसति दुहमेहता, आभिओगमुवट्टिआ॥९-२-१०॥ (४२८) तहेव सुविणीअप्पा, देवा जक्खा य गुज्झगा। दीसंति सुहमेहंता, इड्डि पत्ता महायसा ॥९-२-११॥ (४२८) जे आयरिअउवज्झायाणं, सुस्सूसावयणंकरा । तेसिं सिक्खा पवड्दति, जलसित्ता इव पायवा ॥१२॥ (४३०) अप्पणट्ठा परट्ठा वा, सिप्पा णेउणिआणि य । गिहिणो उवभोगट्ठा, इहलोगस्स कारणा॥९-२-१३॥ (४७१) जेण बंधं वहं घोरं, परिआवं च दारुणं । सिक्खमाणा नियच्छंति, जुत्ता ते ललिइंदिआ॥२-१४॥ (४७२) तेऽवि तं गुरुं पूअंति, तस्स सिप्पस्स कारणा । सकारंति नमसंति, तुट्ठा निदेसवत्तिणो ॥९-२-१५॥ (४33) किं पुण जे सुअग्गाही, अणंतहिअकामए। आयरिआ जंवए भिक्खू , तम्हा तं नाइवत्तए ॥२-१६॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ - - - - ४४० [शनि (४३४) नीसि(से)ज्जं गई ठाणं, नीअंच आसणाणि य । नीअंच पाए वंदिजा, नीअंकुजा य अंजलिं ॥१७॥ (४५) संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । 'खमेह अवराहं मे, वइज 'न पुणु' त्ति अ॥९-२-१८॥ (४७६) दुग्गओ वा पओएणं, चोइओ वहई रहे । एवं दुबुद्धि किच्चाणं, वुत्तोवुत्तो पकुव्वइ ॥९-२-१९॥ [“आलवंते लवंते वा, न निसिज्जाइ पडिस्सुणे । मुत्तूणं आसणं धीरो, सुस्सूमाए पडिस्सुणे ॥"] (४७७) कालं छंदोक्यारं च, पडिलेहिताण हेऊहिं । तेण तेण उवाएणं, तं तं संपडिवायए ॥९-२-२०॥ (४३८) विवत्ती अविणीअस्स, संपत्ती विणीअस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ ॥२-२१॥ (४3८) जे आवि चण्डे मइइढिगारवे, पिसुणे नरे साहसहीणपेसणे । अदिदृधम्मे विणए अकोविए, ___असंविभागी न हु तस्स मुक्खो ॥९-२-२२॥ (४४०) निद्देस वित्ती पुण जे गुरूणं, सुअत्थधम्मा विणयंमि कोविआ। तरित्तु ते ओघमिणं दुरुत्तरं, खवित्त कम्मं गइमुत्तमं गय-त्ति बेमि ॥९-२-२३॥ અ૯, ઉસે ત્રીજો (४४१) आयरिश्र अग्गिमिवाहिअग्गी, सुस्सूसमाणो पडिजागरिज्जा । आलोइअं इंगिअमेव नच्चा, जो छंदमाराहयइ स पुज्जो ॥९-३-१॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ भूण सूत्र] ४४॥ (४४२) आयारमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइटें अभिकंखमाणो, गुरुं तु नासाययइ स पुज्जो ॥९-३-२॥ (४४३) राय(इ)णिएसु विणयं पउंजे, डहरा वि य जे परियायजिट्ठा । नीअत्तणे वट्टइ सच्चवाई, ओ(उ)वायवं वककरे स पुज्जो ॥९-३-३॥ (४४४) अन्नायउंछं चरइ विसुद्धं, जवणट्टया समुआणं च निच्च । अल अं, नो परिदेवइज्जा, लढुं न विकत्थयइ स पुज्जो ॥९-३-४॥ (४४५) संथारसि(से जासणभत्तपाणे, अप्पिच्छया अइलाभेऽवि संते । जो एवमप्पाणभितोसइ(ए)जा; संतोसपाहन्नरए स पुज्जो ॥९-३-५॥ (४४६) सका सहेउं आसाइ कंटया, अओमया उच्छहया नरेणं । अणासए जो उ सहेज्ज कंटए, वईमए कन्नसरे स पुज्जो ॥९-३-६॥ (४४७) मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ॥९-३-७॥ (४४८) समावयंता वयणाभिघाया, कन्नंगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गमूरे, जिइंदिए जो सहइ स पुज्जो ॥९-३-८॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ ४४२ [દશ વૈકાલિક (४४८) अवण्णवायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीअं च भासं । ओहारिणि अप्पिअकारिणि च, भासं न भासिज्ज सया स पुज्जो ||९ - ३ - ९॥ (४५०) अलोलुए अक्कुहए अमाई, अपिसुणे आवि अदी वित्त | नो भावए नोऽविअ भाविअप्पा, अको उहल्ले असया स पुज्जो ॥९-३-१०॥ (४५१) गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहूगुण मुंचsसाहू । विआणिआ अप्पगमप्पएणं, जो रागदोसेहिं समोस पुज्जेा ॥ ९ - ३ - ११ ॥ (४५२) तहेव डहरं च महल्लगं वा, इत्थी पुमं पव्वइअं गिहिं वा । नो हीलए णोऽविअ खिसइज्जा, थंभं च कोहं च चए स पुज्जेा ॥ ९-३ - १२ ॥ (४५३) जे माणिआ सययं माणयंति, जत्तेण कन्नं व निवेसति । ते माणए माणरिहे तवस्सी; 1 जिईदिए सच्चरए स पुज्जेो ॥ ९-३ - १३॥ (४५४) तेसि गुरूणं गुणसायराणं, सुच्चाण मेहावि सुभासियाई । चरे मुणी पंचरए तिगुत्तो, चउकसायाव गए स पुज्जेा ॥ ९-३ - १४ || ( ४५५) गुरुमिह सययं पडिअरिअ मुणी, जिणमय निउणे अभिगमकुसले । धुणिअ स्यमलं पुरेकर्ड; भासुरमउलं गई वह - तिबेमि ॥९-३ - १५ ॥ Page #480 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ] અ॰ ૯, ઉદ્દેસે ચાથા (सूत्र - १६) सुअं मे आउ ! तेणं भगवया एवमक्खायंइह खलु थेरेहिं भगवंतेहि चत्तारि विणयसमा हिट्ठाणा पन्नत्ता, करे खलु तेथेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिडाणा पन्नत्ता ? इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणापन्नत्ता, तंजहा - विणयसमाही, सुअसमाही, तवसमाही, आयारसमाही | अ० ९-३० ४- सू - १॥ (४५६) विणए सुए अ तवे, आयारे निचपंडिआ । अभिरामयति अप्पाणं, जे भवंति जिइंदिआ ॥९-४-१॥ (सूत्र - १७) चउव्विहा खलु विणयसमाही भवइ, तं जहाअणुसासिज्जतो सुस्ससह - १, सम्मं संपडिवज्जइ - २, वेयमाराहर - ३, न य भवइ अत्तसंपग्गहिए - ४, चउत्थं पर्यं भवइ ॥ अ० ९-उ० ४, सू० २ || भवइ अ इत्थ सिलोगो ।। (४५७) पेहे हिआणुसासणं, सुस्सूसई तं च पुणो अहिट्ठिए । न यमाणमएण मज्जइ, विषयसमाहिआययट्ठिए ૪૪૩ 119-8-211 (सूत्र - १८) चउव्विा खलु सुअसमाही भवइ, तं जहा - सुअं मे भविस्सइति अझाइअ भवइ - १, एगग्गचित्तो भवि - स्सामित्ति अज्झाइअव्वं भवइ - २, अप्पाणं ठावइस्सा मित्ति अज्झाइअन्नं भवइ - ३, ठिओ परं ठावइस्सामित्ति अज्झाइअन्वं भवइ - ४, चउत्थं पयं भवइ ॥ अ० ९-३०४, सू - ३॥ भवइ अ इत्थ सिलोगो Page #481 -------------------------------------------------------------------------- ________________ ४४४ ( ४५८) नाणमेगग्गचित्तो अ, ठिओ अ ठावए परं । आणि अ अहिजित्ता, रओ सुअसमाहिए ॥ ९-४-३॥ (सूत्र - १९) चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा - नो इहलोगट्टयाए तवमहिङिजा -१, नो परलो गट्टयाए तवमहिडिजा २, नो कित्तवण्णसहसिलो गट्टयाए तवमहिडिजा - ३, नन्नत्थ निज्जरडयाए तवमहिट्टिज्जा - ४ | चउत्थं पयं भवइ || अ० ९-उ०४, सूत्र -४ ॥ भवइ अ इत्थ सिलोगो - ( ४५८) विविहगुणतवोरए निच्चं, भवइ निरासए निज्जरट्ठिए । तवसा घुण पुराणपावगं, जुत्तो सया तवसमाहिए | 118-8-811 (सूत्र - २०) चउच्चिहा खलु आयारसमाही भवइ, तं जहा - नो इहलोगड्डयाए आयारमहिट्ठिज्जा - १, नो परलोगट्टयाए आयारमहिडिजा - २, नो कित्ति - वण्ण-सह-सिलो गट्ट्याए आयारमहिट्टिज्जा - ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिडिजा-४ | चउत्थं पयं भवइ ।। ९ - ४ - सूत्र ५ ॥ भवइ अ इत्थ सिलोगो(४६०) जिणवयणरए अतितिणे, पडिपुन्नाययमाययट्ठिए । आयारसमाहिसंकुडे, भवइ अ दंते भावसंघ ॥४-५॥ (४६१) अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहिअप्पओ । विउलहिअं सुहावहं पुणो, कुव्वइ अ सो पयखेममप्पणो ॥ (४६२) जाहमरणाओ मुच्चर, इत्थंत्थं च चएह सव्वसो । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महडूढिएत्ति बेमि ॥९-४-७॥ [દશ વૈકાલિક Page #482 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ] અધ્યયન દેશમુ (४६३ ) निक्खम्ममाणाइ अ बुद्धवयणे, निचं चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं न आवि गच्छे; वंतं न पडिआइ जे स भिक्खू ||१०- १॥ ( ४६४) पुढविं न खणे न खणावए, सीओदगं न पिए न पिआवए । अगणि-सत्थं जहा सुनिसिअं; तं न जले न जलावए जे स भिक्खू ||१०- २ | (४६५) अनिलेण न वीए न वीयावए, हरियाणि न छिंदे न छिंदावए । वीयाणि सया विवज्जयंतो; सच्चित्तं नाहारए जे स भिक्खू ||१० - ३ || (४६९) वहणं तस्थावराण होइ, पुढवितणकट्ठनिस्सिआणं । तहा उद्देसिअं न भुंजे; नो वि पए न पयावर जे स भिक्खू ||१०-४ ॥ (४६७) रोइअ (य) नायपुत्तवयणे, अत्तसमे मन्निज्ज छप्पि काए । पंच य फासे महव्ययाई; (४६८) चत्तारि वमे सया कसाए, धुवजोगी हविज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए; ૪૪૫ पंचासव संवरे जे स भिक्खू ||१०-५॥ गिहिजेागं परिवज्जए जे स भिक्खू ||१० - ६॥ (४६८) सम्मद्दिट्ठी सया अमूढे, अस्थि हु नाणे तवे संजमे अ । तवसा धुणइ पुराणपावर्ग; मणवय काय सुसंकुडे जे स भिक्खू ||१० - ७॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ ४४६ [श वैलि (४७०) तहेव असणं पाणगं वा, विविहं खाइमसाइमं लभित्ता। होही अट्ठो सुए परे वा; तं न निहे न निहावए जे स भिक्खू ॥१०-८॥ (४७१) तहेव असणं पाणगं वा, विविहं खाइमसाइमं लभित्ता। छंदिअ(य) साहम्मिआण भुंजे; भुच्चा सज्झायरए जे स भिक्खू ॥१०-९॥ (४७२) न य वुग्गहियं कहं कहिज्जा, न य कुप्पे निहुइंदिए पसंते । संजमे धुवं जोगेण जुत्ते उवसंते अविहेडए जे स भिक्खू ॥१०-१०॥ (४७३) जो सहइ हु गामकंटए, अकोसपहारतज्जणाओ अ। भयभेरवसद्दसप्पहासे; समसुहदुक्खसहे अ जे स भिक्खू ॥१०-११॥ (४७४) पडिमं पडिवज्जिआ मसाणे, नो भीयए भयभेरवाई दिस्स । विविहगुणतवोरए अ निच; नसरीरं चाभिकंखए जे स भिक्खू ॥१०-१२।। (४७५) असई वोसट्टचत्तदेहे, अक्कुठे व हए व लूसिए वा। पुढवीसमे मुणी हविज्जा, अनियाणे अकोउहल्ले जे स भिक्खू ॥१०-१३॥ (४७६) अभिभूय काएण परीसहाई, समुद्धरे जाइपहाउ अप्पयं । विइत्तु जाईमरणं महब्भयं; तवे रए सामणिए जे स भिक्खू ॥१०-१४॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ भूण सूत्र] ४४७ (४७७) हत्थसंजए पायसंजए, वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहिअप्पा; सुत्तत्थं वियाणइ जे स भिक्खू ॥१०-१५॥ (४७८) उवहिम्मि अमुच्छिए अगिद्धे, अन्नायउंछं पुलनिप्पुलाए । कयविक्कयसंनिहिओ विरए; सव्वसंगावगए अ जे स भिक्खू ॥१०-१६॥ (४७८) अलोल-भिक्खू न रसेसु गिज्झे(द्धे), उंछं चरे जीविअ नाभिकंखे । इड्डिं च सकारण-पूअणं च, चए ठिअप्पा अणिहे जे स भिक्ख ॥१०-१७॥ (४८०) न परं वएज्जासि 'अयं कुसीले', जेणन कुप्पेज न तं वएज्जा। जाणिय पत्तेयं पुण्णपावं; अत्ताणं न समुक्कसे जे स भिक्खू ॥१०-१८॥ (४८१) न जाइमत्ते न य रूवमत्ते, न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता; धम्मज्झाणरए जे स भिक्खू ॥१०-१९॥ (४८२) पवेअए अज्जपयं महामुणी, धम्मे ठिओ ठावयइ परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंगं; न आवि हासं कुहए जे स भिक्खू ।।१०-२०|| (४८3) तं देहवासं असुइं असासयं, सया चए निच्चहिअद्विअप्पा । छिदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई-ति बेमि ॥१०-२१॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ ४४८ [[ દશવૈકાલિક ચૂલિકા પહેલી (सूत्र-२१) इह खलु भो पव्वइएणं उप्पन्नदुक्खेणं संजमे अरइसमावन्नचित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सिगयंकुस-पोयपडागाभूआई इमाइं अट्ठारस ठाणाई सम्मं संपडिलेहिअव्वाइं भवंति ॥ तं जहा-हंभो ! दुस्समाए दुप्पजीवी-१, लहुसगा इत्तरिआ गिहीणं कामभोगा-२, भुज्जो अ सायबहुला मणुस्सा-३, इमे अ मे दुक्खे न चिरकालोवट्ठाई भविस्सइ-४, ओमजणपुरकारे५, वंतस्स य पडिआयणं-६, अहरगइवासोवसंपया-७, दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहवासमझे वसंताणं-८, आयके से वहाय होइ–९, संकप्पे से वहाय होइ-१०, सोवक्केसे गिहवासे निरुवक्केसे परिआए-११, बंधे गिहवासे मुक्खे परिआए-१२, सावज्जे गिहवासे अणवज्जे परिआए-१३, बहुसाहारणा गिहीणं कामभोगा-१४, पत्तेअं पुण्णपावं-१५, अणिच्चे खलु भो ! मणुआण जीविए, कुसग्गजलबिंदुचंचले–१६, बहुं च खलु भो! पावं कम्मं पगडं-१७, पावाणं च खलु भो ! कडाणं कम्माणं पुचि दुच्चिन्नाणं दुप्पडिकंताणं वेइत्ता मुक्खो, नत्थि अवेइत्ता, तवसा वा झोसइत्ता, १८, अट्ठारसमं पयं भवइ। (चू०१-०१)। भवइ अ इत्थ सिलोगो॥ (४८४) जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयई नावबुज्झइ ।चू० १-१॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ - - भूण सूत्र] (४८५) जया ओहाविओ होइ, इंदो वा पडिओ छमं ।। सव्वधम्मपरिभट्ठो, स पच्छा परितप्पइ ।।चू० १-२॥ (४८६) जया अवंदिमो होइ, पच्छा होइ अबंदिमो। देवया व चुआ ठाणा, स पच्छा परितप्पइ ॥चू०१-३॥ (४८७) जया अ पूइमो होइ, पच्छा होइ अपूइमो। राया व रज्जपब्भट्ठो, स पच्छा परितप्पइ ।।चू०१-४॥ (४८८) जया अ माणिमो होइ, पच्छा होइ अमाणिमो । सिद्रिव्व कब्बडे छहो, स पच्छा परितप्पइ ॥चू०१-५॥ (४८८) जया अ थेरओ होइ, समइकंतजुव्वणो । मच्छ व्व गलं गिलित्ता, स पच्छा परितप्पइ ।चू०१-६॥ (४८०) जया अ कुकुडुंबस्स, कुतत्तीहि विहम्मइ । हत्थी व बंधणे बद्धो, स पच्छा परितप्पइ ॥चू०१-७॥ (४८१) पुत्तदारपरीकिण्णो. मोहसंताण-संतओ। पंकोसनो जहानागो, स पच्छा परितप्पइ चू०१-८॥ (४८२) अज्ज आहं गणी हुँतो, भाविअप्पा बहुस्सुओ। जइऽहं रमंतो परिआए, सामण्णे जिणदेसिए ।।चू०१-९॥ (४८) देवलोगसमाणो अ, परिआओ महेसिणं । रयाणं अश्याणं च, महानरयसारिसो ॥चू० १-१०॥ (४८४) अमरोवमं जाणिय सुक्खमुत्तमं, स्याण परिआइ तहारयाणं । निरओवमं जाणिअ दुक्खमुत्तमं; रमिज्ज तम्हा परिआइ पंडिए ।चू० १-११॥ ૨૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४५० [દશ વેકાલિક (४८५) धम्माउ भट्ट सिरिओ अवेयं, जन्नग्गि विज्झाअमिवऽप्पते। हीति णं दुविहिअंकुसीला; दाढुड्डिअं घोरविसं व नागं ॥ चू० १-१२॥ (४८६) इहेवऽधम्मो अयसो अकित्ती, दुन्नामधिज्जं च पिहुज्जणंमि । चुअस्स धम्माउ अहम्मसेविणो; __ संभिन्नवित्तस्स य हिट्ठओ गई ।।चू० १-१३॥ (४८७) भुंजित्तु भोगाइं पसज्झचेअसा, तहाविहं कटु असंजमं बहूं। गई च गच्छे अणभि(हि)ज्झिअं दुहे; बोही असे नो सुलहा पुणो पुणो ।। चू० १-१४॥ (४८८) इमस्स ता नेरइअस्स जंतुणो, दुहोवणीअस्स किलेसवत्तिणो । पलिओवमं झिज्जइ सागरोवमं; किमंग पुण मज्झ इमं मणोदुई ? ।।चू० १-१५॥ (४४८) न मे चिरं दुक्खमिणं भविस्सइ, असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेणऽविस्सइ, अविस्सइ जीवियपज्जवेण मे ॥चू० १-१६॥ (५००) जस्सेवमप्पा उ हविज निच्छिओ, चइज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलंति इंदिआ; उविंतवाया व सुदंसणं गिरिं ॥चू० १-१७॥ (५०१) इच्चेव संपस्सिअ बुद्धिमं नरो, आयं उवायं विविहं विआणिआ। काएण वाया अदु माणसेणं; तिगुत्तिगुत्तो जिणवयणमहिद्विजासि-त्ति बेमि ।।चू० १-१८॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ भूण सूत्र] ચૂલિકા બીજી (५०२) चूलिअं तु पवक्खामि, सुअं केवलिभासिअं । जं सुणित्तु सुपुण्णाणं, धम्मे उप्पज्जए मई ॥चू० २-१॥ (५०३) अणुसोअपट्टिअबहु-जणंमि पडिसोअलद्धलक्खणं । पडिसोअमेव अप्पा, दायव्यो होउकामेणं ।।चू०२-२॥ (५०४) अणुसोअसुहो लोओ, पडिसोओ आसवो सुविहिआणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ।। चू० २-३॥ (५०५) तम्हा आयारपरकमेणं, संवरसमाहिबहुलेणं । चरिआ गुणा अ नियमा अ, हुंति साहूण दट्ठव्या ॥ चू० २-४॥ (५०६) अनिएअवासो समुआणच(चा)रिआ, अन्नायउंछ पइरिक्कया अ । अप्पोवही कलहविवजणा अ; विहारचरिआ इसिणं पसत्था ।।चू० २-५॥ (५०७) आइन्नओमाण विवजणाअ, ओसन्नदिहाहडभत्तपाणे। संसट्ठकप्पेण चरिज भिक्खू; तज्जायसंसह जई जइज्जा ।। चू० २-६।। (५०८) अमज्जमंसासि अमच्छरीआ. अभिक्खणं निविगइं गया अ। अभिक्खणं काउस्सग्गकारी सज्झायजागे पयओ हविज्जा ॥चू० २-७॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દિશ વૈકાલિક (५०८) ण पडिनविज्जा सयणासणाई, सिजं निसिजं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे; ममत्तभावं न कहिं पि कुजा ।।चू० २-८॥ (५१०) गिहिणो वेआवडिन कुजा, अभिवायणवंदणपूअणं वा । असंकिलिटेहिं समं वसिजा; मुणी चरित्तस्स जओ न हाणी ।।चू० २-९॥ (५११) न या लभेजा निउणं सहायं, गुणाहिकं वा गुणओ समं वा । इको वि पावाइं विवजयंतो; विहरिज कामेसु असञ्जमाणो ।।चू० २-१०॥ (५१२) संवच्छरं वाऽवि परं पमाणं, बीअं च वासं न तहिं वसिजा । सुत्तस्स मग्गेण चरे(रि)ज्ज भिक्खू; सुत्तस्स अत्थो जह आणवेइ ॥चू० २-११॥ (५१3) जो पुव्वरत्तावररत्तकाले, संपेह(पिक्ख)ए अप्पगमप्पगेणं । किं मे कडं कि च मे किच्चसेस; किं सकणिज्जं न समायरामि ॥चू० २-१२॥ (५१४) कि मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो; अणागयं नो पडिबंध कुज्जा ॥चू०२-१३।। (५१५) जत्थेव पासे कइ दुप्पउत्तं, कारण वाया अदु माणसेणं । तत्थेव धीरो पडिसाहरिज्जा; आइन्नओ खिप्पमिवमक्खलीणं ॥चू० २-१४॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ] ૪૫૩ (૫૧૬) નÀરિયા નો નિગિર્સ, વિટ્ટેમો સúસિસ निच्चं । तमाहु लोए पडिबुद्धजीवी; सो जीअइ संजमजीविएणं ॥ चू० २ - १५ ॥ (૫૧૭) બપ્પા વહુ થયં વિવાનો, સધ્ધિતિäિ सुसमाहिहि । अरक्खिओ जाइपहं उवेइ सुरक्खिओ સવવુદ્દાળ મુઘ—ત્તિ વૈમિ ।।૪૦ ૨−ા ॥ समत्तं दसवेयालियं मूलमुत्तं ॥ શુદ્ધિપત્રક પૃષ્ઠ—પક્તિ અશુદ્ધમ શુહંમ ૪-૧૪ તેનુ ૧-૧૨ છે છે. સાધુએ તેવુ -૪ न नु ૮-૬ ત્યાગના ત્યાગના (વૈરાગ્યના) ૯૦૨૧ થય થાય ૧૨–૧૯ ૦૦ વધુ ૦ વિષ્ણુ। ૧૩-૧૭ =સોતે સો-તે ताइणं ૧૫-૧૪ ताइण ૧૯–૧૯ આજીકવૃત્તિ પૃષ્ઠ-પક્તિ અશુદ્ધમ શુક્રમ ૨૨-૨૫ વિભક્તના ૨૮-૧૫ શ્રયઃ ૨૮-૨૩ અથવાઅ થવા આજીવકવૃત્તિ ૧. આ શુદ્ધિપત્રક પ્રમાણે સુધારીને જ ભણુવું. વિભક્તિના શ્રેયઃ અથવા ૨૮-૨૩ આમુલતેળે બામુસસેળ ૩૨-૧૬ પતગીયાં પતંગીયાં ૩૨–૧૯ આઠે આઠે ૩૩-૨ પતગીયા પતંગીયા ૩૮-૧૮ वायरं बायरं ,,-૨૬ પ્રાણાતિપા તથી પ્રાણાતિપાતથી Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પૃષ્ઠ-પક્તિ અશુદ્ધમ્ શુદ્ધમ્ ૩૯-૧૪ કરું, હું કરું છું, ૪૨-૫ લેાભ ૪૪-૧ પણ, ,,? જ. ૪૫-૨૪ મળે૦ાં મળેનું માન પણ ૪૬-૨૦ અકટવા માટે માટે અટકવા માટે ૫૦-ર્ અનુ સે અનુક્રમે ,,-૨૦ मित्ति भित्तिं ૫૫-૧૭ પ્રકારન પ્રકારના ,,-૧૯ પટ્ટાન્ના વિટ્ટના ૧૭-૧૨ વીકે વીઝે ૫૮-૧૦ ઊંઘતા ઊંઘતા ,,−૧૦ જાગતે, જાગતા, ,૨૦ ૫ ,-૨૦ કીડ પત્ર કીડા ૬૦-૧૮ ચઢ્યા (ચઢ્યા ૬૧-૨૧ સૂક્ષ્માં સૂક્ષ્મમાં ૬૩-૧૬ કમતે કમ ૬૫-૩ द्वषी द्वेषी ,,~૧૬ तया ,-૨૩ ઉપયા ઉપા ૭૯–૧૩ વિજેતાના दया વિજેતાને [દશ વૈકાલિક પૃષ્ઠ-પંક્તિ અશુદ્ધમ્ શુહમ્ ૮૦-૩ વ્રતમાં વ્રતમાં, ૮૮-૧૪ (ગિહજજા (ગેહિજ્જા’ ૧૦૪-૭ ઉપરની ઉપરની) ,,–છ વસ્તુમાંથી) વસ્તુમાંથી ૧૦૮-૨૩ મહ મત્સ્ય પણ પૂર્ણ ૧૧૧-૫ ૧૨૭–૧૦ અદિ આદિ ૧૩૧-૩ શ્વેત શ્વેત ૧૩૨-૫ શ્વેત શ્વેત ,,-૮ શ્વેત શ્વેત पिट्ठ ૧૩૩-૭ વિટ્ટ ૧૩૫-૧૬ ઇચ્છા) (ઈચ્છા) •,-૨૨ ગત્તિપ્ત વિત્તરણ ૧૩૮–૧૮ એ સ્વાદ (એસ્વાદ) ૧૪૨-૧૦ વિત્તરસ જિજ્ઞાસું एवं संवरं ,,−૧૯ આનદ આનંદ ૧૪૬-૮ પડિત પંડિત ૧૪૮–૧૩ મનવાના ,, ૧૧ ૧૪૩-૧૪ एव સવર બનાવવાના Page #492 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ] પૃષ્ઠ-પંક્તિ અશુદ્ધ શુક્રમ ૧૫૦~૨ ખે દુઃખે શકાય ૧૫૯-૧૫ શર્કાય ૧૬૨-૧૯ પેતાની પેાતાની ૧૬૮-૧૭ વગેરે વગેરે) ૧૬૯-૬ દિસંતિ, દિસંત, ૧૭૩–૧ છઠ્ઠું ૧૭૪-૮ વૃત્તિ૧૭૫–૧૧ તૈયાર છઠ્ઠું સિગા તૈયાર ૧૮૫–૧ છઠ્ઠું ఆర్థి ૧૮૭-૭ જિન જ્ઞાને-જિનાજ્ઞાને ૧૮૮-૨૫ જિહવાનું જિલ્લાનું ૧૯૨-૧૨ હાય તને હાય તેને ૧૯૩-૨૪ વુદ્ઘત્તિ યુદ્ધહિં ૧૯૫ ૨૩ વાળ वाणं ૧૯૬-૧૮ પ્રયત્ન પ્રત્યક્ષ ૨૦૮ ગા. ૩૫ સંમારો ससराओ ૨૦૯-૫ સંજ્ઞાાનો સત્તારાયો ૨૧૩–૧૨ શ્રેષ્ઠ મ્હે ૨૧૯-૧૪ તિ त्ति ૨૨૦-૧૧ મુસાન્દ્િરં = सुसमाहिइंदिए= ૨૨૭-૨ દિત્તિન્ના, હિઁત્તિન્ના, ૨૨૯-૨૩ જળાશયાની જળાશયાની ૪૫૫ પૃષ્ઠ–પંક્તિ અશુદ્ધમ્ શુદ્ધમ્ ૨૩૨-૩ સયત- સયત - ૮૦ભૂમિ મૂર્તિ ૨૩૩-૨ ૦૬૪ ૧૬૪ 'F', ૨૩૭-૧૬ વિદ, ૨૪૫-૧૬ સંપર્ણ૦ સંપૂર્ણ૦ ૨૪૭–૨ કર્તબ્યૂ કર્તવ્ય ૨૫૦-૪ लाभो लोमो ૨૫૫-૬ રહે. રહે. આલે ,,-૧૫ માલે. ,, ૧૭ પૂર્ણ ૨૫૭–૨ અન્નદુ अन्नट्ठ ,,પચારÇમિમમં×= उच्चारभूमिसंपन्नं= ૨૭૩–૧૦ યાગ્ય ચૈાગ્ય ૨૭૫~૧૩ સાથમા પૂ एसोवमा० ૨૮૦-૧૯ ૧૩ = 31૨૮૪-૮ મહેરી= મહેસી= ૨૮૫-૧૦ ગ્ત અનુત્તર ૨૮૭–૨૧ ૦મિન્નતિ, •મિ=ત્તિ, ૨૮૮-૧૬ સલ ભૂલ ૨૯૨-૧૮ સુસૂસા॰ મુસ્ક્રૂસા॰ ૨૯૫–૨૫ નહિ, નહિં Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ દશ વૈકલિક પૃષ્ઠ–પંક્તિ અશુદ્ધમ શુદ્ધ... | પૃષ્ઠ–પંક્તિ અશુદ્ધમ શુદ્ધમ ૨૯૭–૪ નિવિજ્ઞાર્ન ૩૭૦-૧૧ પ્રણે પૂર્ણ न निसिज्जाइ ૩૭૪-૨ ૨ ૦૫ર ને, ૨૯૭–૧૦ સુરતૂરા= ૦ પાળ, સુરજૂરા= | ૩૭૯-૯ સ્વાધ્યાદિ ૨૯૮-૨૦ પ્ર ત પ્રાપ્ત સ્વાધ્યાયાદિ ૨૯૯–૧૭ અપડિત અપંડિત ૩૮૪–૧૭ અથવા અથવા હું ૩૦૧-૨૬ પુરસ્કૂલમાળા= ૩૯૦-૧૫ રૂથીમા રૂલ્યો સુરતૂતકાળોઃ ૩૯૧-૧૮ સપરિવારૂમો ૩૦૯-૧૪ વર વિર संपडिवाइओ ૩૧૦-૧૩ રૂથી થી ૩૯૭–૧૧ નવું ૩૨૦–૨ ofસરોના ૩૯૮-૪ સિસ્ટTIણ સિસ્ટાગg सिलोगट्टयाए ૪૦૧–૧૩ વાવમારું -૮ નિમિત્ત નિમિત્તે पाणभूयाई ૩૨૮-૨૦ મટે માટે ૪૦૨-૧૮ જ્ઞાળારૂ કાળરૂ -૨૧ હિસાને હિંસાને ૪૧૨–૭ કgs કંgs ૩૩૧–૧૪ સમદિઠ્ઠી દિલ્દી૪૧૭–૨૩ એવિ મેાવી ૩૩૨–૧૯ સઘરે સંઘરે ૪૧૯-૯વિસામો વિરસાલો ઇ-૨૦ સઘરાવે સંઘરાવે ૪૧૯-૨૧ સન્નિ િસન્નિહિં ૩૪૯-૬ નિશ્ચ નિશ્ચ ४२४-८ तवो तवे ૩૫૬-૬ અવરથા અવસ્થા ૪૨૭–૧૫ પુળા પુળો ૩૫૭-૨ સંતાષ સંતાપ ૪૨૭ ૨૧ વિડિક્ષત્તિ વકિન્નત્તિ -૧૧ સાધુજી નથી સાધુ જીવનથી ૪૩૦-૧૮ ના નો ૩૫૮-૭ અપ્રજન અપૂજન ४३२-२२ निण्हवे न निण्हवे ૩૬૪–૧૯ તિર્યંચ તિર્યંચ ૪૩૬-૫ સાતમું નવમું national Page #494 -------------------------------------------------------------------------- ________________