SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ [દરા વૈકાલિક [આ ઉદ્દેશામાં સૂત્રને ક્રમાંક ચાથા અધ્યયનના છેલ્લા સૂત્રને જે ક્રમાંક ૧૫ છે, તેના અનુસંધ:નમાં ૧૬ માથી રાખ્યા છે અને ગાથાને ક્રમાંક ત્રીજા ઉદ્દેશાની છેલ્લી ગાથાનેા ક્રમાંક ૪૫૫ છે તેના અનુસધાનમાં ૪૫૬ રાખ્યા છે શ્રાવરું તેળના અર્થ ચાથા અધ્યયનની આદિમાં વિવિધ રીતે કર્યા છે તે અહીં પણ સમજવા. અહીં સર્વાક્ષરસન્નિપાતી એવા સમ્પૂર્ણ શ્રુતધર છતાં શ્રીશષ્ય ભવસૂરિજી શ્રીભગવાને ગણુધરાને કહેલા શબ્દોને કહી સંભળાવે છે, તે વિનયના એક પ્રકાર છે. એથી આત્માર્થીએ શક હોય ત્યાં સુધી પૂર્વ પુરુષનાં કહેલાં વચને સાંભળીને તેએનું બહુમાન કરવું, એમ સૂચવ્યું છે.] એ જ સમાધિશ્લેકદ્વારા જણાવે છે કે(૪૫૬) વિણ મુદ્ ા તને, બાયારે નિર્દેવિકા । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिआ ॥९-४-१॥ ઉપર કહ્યો તે વિ=વિનયમાં, મુ-શ્રુતમાં (આગમમાં), તત્રે-ખાર પ્રકારના તપમાં અને ભૂલશુઉત્તરગુણુના પાલનરૂપ ચારે-આચારમાં નિયંત્તિઞાસ`દા પંડિત (પરમાને સમ્યગ્ જાણનારા) એવા અેજે મુનિઓ નિįવિજ્ઞા-ઇન્દ્રિયાના વિજેતા મયંતિ–હાય છે, તેઓ વાળ—પેાતાના આત્માને મિરામચંતિ-વિનય વગેરેમાં જોડે છે (વિનયાદિ ગુણેામાં રમે છે–સમાધિને અનુભવે છે) અર્થાત્ તે જ પરમાથી વિનયાદ કરવામાં પડિત છે, એમ સૂચવ્યું છે. (અ૦ ૯ ૦ ૪-૧) તેમાં હવે વિનયસમાધિને જણાવે છે કે— (તૂ-૨૭) વર્ણવવા વધુ વિળયમમાદી મળ્યુ, ਰੰ ગદ્દા अणुसासिज्जतो सुस्सूसइ - १, सम्मं संपडिवज्जइ - २, वेयमाराहर Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy