SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન નવમું -ઉ૦ ૪} ૩૧૫ માયંદિ=પરમ ઐશ્વય વગેરે ભાગ્યવાળા થેરેöિ= વિરાએ (શ્રીગણધરભગવંતાએ) હ્રદ્યુ=આ ભરતક્ષેત્રની જેમ બીજા પણ ક્ષેત્રોમાં, અથવા આ શાસનની જેમ બીજા પણુ ગણધરોએ પેાત પેાતાના શાસનામાં ચત્તાર વિળયજ્ઞમાટ્ટિાના વમ્મત્તા=ચાર વિનયસમાધિ સ્થાનોને (ભેદને કહ્યાં છે. (અર્થાત્ તી કર ભગવંતના મુખે સાંભળીને શ્રીગણધર ભગવતે એ ગ્રન્થરૂપે શાસ્ત્રોમાં ગૂંથ્યાં છે.) એમ શ્રીસુધર્માસ્વામીએ કહેવાથી શ્રીજમ્મૂસ્વામી પૂછે છે કે-થેરેહિં માવહિં=(હે ભગવ ́ત !) શ્રીસ્થવિર ભગવ’તાએ તે ચરે તે કયાં કયાં વત્તર વિળયસમદ્ઘિાળા ઇન્તજ્ઞા ?=ચાર વિનયસમાધિસ્થાનોને કહ્યાં છે ? (તેનેા ઉત્તર શ્રી સુધર્માવામીજી આપે છે કે) તે શ્રીસ્થવિરભગવતાએ મે=આ ચાર વિનયસમાધિસ્થાનાને કહ્યાં છે. (વસ્તુ ના અર્થ ઉપર કહ્યો તેમ પ્રશ્નમાં અને ઉત્તર વાકયમાં પણ સમજી લેવા) સં -તે આ પ્રમાણે ૧વિળઅસમી-વિનયસમાધિ, ૨-સુત્રસમી-શ્રુતસમાધિ, ૩-તસ્માદી તપસમાધિ અને ૪-બાચારક્ષમાદી-આચારસમાધિ, તેમાં સમાધિ એટલે આત્માનું નિરુપચરિતપારમાર્થિક હિત, સુખ, અથવા સ્વાસ્થ્ય સમજવુ', વિનય કરવામાં કે વિનયદ્વારા એવી સમાધિ કેળવવી તેને વિનયસમાધિ કહી છે. એ પ્રમાણે શ્રુતને ભણતાં કે શ્રુતદ્વારા સમાધિ મળે તે શ્રુતસમાધિ, તપ કરતાં કે તપથી સમાધિ મળે તે તપસમાધિ અને આચાર પાળતાં કે આચારથી સમાધિ તે આચારસમાધિ સમજવી. (અ॰ ૯ ઉ॰ ૪ સૂ॰ ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy