SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન નવમું-ઉ૦ ૪] ૩૧૭ -३, न य भवइ अत्तसंपग्गहिए-४, चउत्थं पयं भवइ ॥अ० ९-उ० ४, सू० २॥ भवइ अ इत्थ सिलोगो ।। વિનય સમાધિ નિ ચાર પ્રકારની, છે તે આ પ્રમાણે તે તે વિષયમાં ગુરુદ્વારા મજુરાસિતોગશિખામણ દેવાતે શિષ્ય ગુરુની હિતશિક્ષાને અથી બનીને સુરજૂરૂ તેને સાંભળવા ઈછે (૧), ઈષ્ટ હેવાથી ગુરુએ આપેલી હિતશિક્ષાને પણ સંવહિવત્ત=સમ્યક્ સ્વીકારે-યથાર્થ રૂપે માને (૨), એવા વિશિષ્ટ સ્વીકારથી ચંગુરુદ્વારા મળેલા શ્રુતજ્ઞાનને યથાક્ત અનુષ્ઠાન દ્વારા આદરથી મારા આરાધે, અર્થાત્ સફળ કરે (૩) અને એ રીતે વિશિષ્ટ વિનય પ્રગટવા છતાં ત્તસંપાફિ-‘હું વિનીત છું, હું સુસાધુ છું” વગેરે પિતાનો ઉત્કર્ષ કરનારે ન ચ મ ન થાય (૪). એમ સૂત્રમાં કહેલા કમે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિદ્વારા વલ્થ વચ્ચે માથું પદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ એ રીતે વિનયથી શિષ્ય અંતે આત્મપ્રશંસારૂપ દેષથી રહિત થવાથી યથાર્થ સમાધિને પ્રાપ્ત કરે છે. (ઉ. ૪-સૂ૦ ૨) સ્થ=આ વિષયમાં ઉત્તરોનો બ્લોક નીચે પ્રમાણે મારૂ છે. (૪૫૭) વેર હિરાબુમાસણં, સુન્નક્ષ નં ૨ પુi દિgિ न य माणमएण मज्जइ, विणयसमाहिआययहिए। ૧-૪-રા. (આચાર્યાદિની પાસે) આલેક-પરલોકમાં ત્રિાળુસારdi=હિત કરનાર ઉપદેશને સાંભળવા વેરૂ=પ્રાર્થના કરે-૧, પુસૂણર્ર–ગુરુના ઉપદેશદ્વારા તે તે વિષયને સાંભળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy