SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન દશમું] ૩૪૧ નથી. કિન્ડલ સાધુ જ છે. પ્રભુ મહાવીરમાં રખ વિવારૂત્તા=સર્વથા તજીને ને જે સાધુ પ્રમાણપત્ર ધર્મધ્યાનમાં રત રહે, તે ભાવસાધુ જાણ. (૧૦-૧૯) [ કઈ પણ સમ્પત્તિ કે ગુણેને પામીને તેને મદ કરવાથી ભવિષ્યમાં તે ભાવો મળતા નથી. વર્તમાનમાં પણ તેનો દુરુપયોગ થવાથી લાભ થતો નથી અને પ્રાયઃ ચાલ્યા જાય છે. પિતાને ઉચ્ચ માનવાથી ઉંચે જવાનું લક્ષ્ય અટકે છે અને અભિમાનરૂપ દુર્ગણના ભારથી દબાએલો આત્મા નીચે ઉતરે (અયોગ્ય બનતો જાય) છે. માટે ઉત્તમસાધુ ઉત્તમકુળ-જાતિ, રૂપબળ વગેરે પુણ્યથી મળેલાં હોવાથી નાશવંત છે પારકાં છે, એમ સમજી મદ કરતો નથી અને તપ, બૃત, લાભ વગેરે પણ તે તે આવરણના ક્ષપશમાદિથી પ્રગટેલાં છે, સૌને તે ગુણે સત્તામાં પડેલા છે, એમ સમજી અભિમાન કરતો નથી. કિન્તુ ક્ષમા–નમ્રતા વગેરે આત્મગુણોમાં રમણતારૂપ ધર્મધ્યાનમાં રક્ત રહે છે. તે સાધુ જ પિતાને અને પરને ઉપકાર કરી શકે છે, માટે તે ઉત્તમ સાધુ કહેવાય છે. પ્રભુ મહાવીરદેવે મરિચીના ભવમાં કુળમદ કર્યો હતો તે સાચો હતો, છતાં સંસારમાં રખડવું પડવું, તે મિશ્યામદ કરનારની દુર્દશા થાય તેમાં આશ્ચર્ય શું? માટે આત્મહિતને અર્થી જ્ઞાની મુનિ કદાપિ મદ કરે નહિ.] (૪૮૨) પણ કાપ મહાપુ, धम्मे ठिओ ठावयह परं पि । निक्खम्म वज्जेज्ज कुसीललिंगं; ન શાજિ હા કુલે જ મિતરૂ ર૦–૨ના જે શીલાલ્ગરથના ધારી જ્ઞાની મળી શ્રેષમુનિ હોય તે (પરોપકાર માટે) અન્નયંત્રશુદ્ધધર્મના પદને (માર્ગને) પણ કહે, કારણ કે તે ઘને દિવ્યોત્રધામમાં સ્થિત (ધર્મને રાગી હોય તે ન જ બીજાને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy