SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ [દશવૈકાલિક ધર્મમાં વચ =સ્થાપે-સ્થિર કરે, એવું સમજતા જે નિષ્કમ્મ=પ્રવજ્યા લઇને હીનિ=કુશીલની ચેષ્ટાઆને (દુરાચરણને) યજ્ઞે(=વજે વિ=અને વળી ન હાસંકુ=હાસ્યજનક કુતૂહલવાળા ન હોય, તે ઉત્તમસાધુ જાણવા. (૧૦–૨૦) હવે આ ઉત્તમસાધુતાનુ ફળ કહે છે. (૪૮૩) તે વૈદાસ અમુઢું બતાય, सया च निच्चहिअअप्पा | छिदित् जाइमरणस्स बंधणं; વેર્ મિત્રણ્ અનુળામ ગડું—ત્તિ નેમિ o ૦–૨શ ઉપર કહ્યો તેવા ઉત્તમ(ભાવ) સાધુ (આ પ્રત્યક્ષ અનુભવાતા શુક્ર-રુધિરથી ખંધાએલું અને રસ-રુધિર-માંસ મેદહાડકાં-ચરમી અને શુક્ર એ સાત ધાતુઓથી ભરેલું હાવાથી) મુ=અપવિત્ર અને પ્રતિક્ષણ રૂપાન્તરને પામનારું' હાવાથી અલાલચ-અનિત્ય એવા તં àાસઁ=તે શરીરરૂપ ઘરને (જેલને) સા=હુ'મેશાં ર=(મમત્વ છેડવારૂપે) તજે, અર્થાત્ શરીરની મમતા છેડે અને એ મમતા છેડવાપૂર્વક નિવૃત્રિ=નિત્યહિતમાં (અર્થાત્ શાશ્વતું સુખ જેમાં છે તે માક્ષમાં) ત્રિત્રવા=અત્યન્ત સ્થિર છે આત્મા જેના એવા મિક્ષ્=સાધુ નાÇરળસ=જન્મ-મરણનાં (સ'સારનાં) ખધનાને છેદીને અપુળામ જ્યાંથી પુનઃ પાછું આવવાનું નથી તે =સિદ્િ ગતિને વે= નજીક કરે. અર્થાત્-પાર્મે. ‘એમ હું કહું છુ” (૧૦–૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy