SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ - - ચૂલિકા પહેલી ૩૬૬ શ્રેષ્ઠ સુખને નાળિય-સમજીને તન્હા તથા સાધુ પર્યાયમાં ગા=રાગ રહિત (મૂઢ) જીવનાં નિજોવ=નરક સદૃશ ઉત્તમ ટુર આકરાં (તીવ્ર) દુઃખને સમજીને પંકિત શાસ્ત્રાર્થને જાણ પંડિત સાધુ રિઝર્ચારિત્ર પર્યાયમાં મિન-રમે-રાગ કરે. (સૂ) ૧-૧૧). [ ચારિત્રપર્યાયને પાળવામાં અને છોડવામાં ભાવિ સુખ- દુઃખને વિચાર કરીને જે ચારિત્રને નિર્મળ પાળે તે જ સાચે પંડિતશાસ્ત્રાર્થને જાણ છે.] (૪૫) ધ૩ મર્દ સિરિયો ઉં, हीलंति णं दुविहिअं कुसीला; ઢઢિ વિસંવ ના ૦ ૨–૨૨) ઘs=ચારિત્રધર્મથી મ=ભ્રષ્ટ અને તેથી જ્ઞાનધ્યાન-તપ-જપ વગેરે સંયમની સિરિઝોકલમીથી -રહિત ( દરિદ્ર) થએલા di=એવા તે ચારિત્રને છોડી દેવારૂપ સુવિદિચં= દુષ્ટવર્તનવાળાને, ગુણી (તેના જેવા અન્ય) દુજને વિજ્ઞાઠંબુઝાઈ ગએલા અને ગંગઅલપતેજવાળા (ભસ્મરૂપ બનેલા) જનજાવિક યજ્ઞના અગ્નિની જેમ તથા શિંગદાઢા ખેંચી લીધેલા ઘરવિહં ભયંકર ઝેરવાળા ના ઘ=સર્ષની જેમ હૃતિકહેલના કરે છે. (ચૂ૦ ૧-૧૨) [યજ્ઞને બૂઝાએલો અગ્નિ જેમ લાકોના પગ નીચે ખૂદાય અને નિર્વિસને ગાડિ જેમ ખેલાવે તેમ સંયમન્નિષ્ટને લેકે વિવિધ કષ્ટ આપે છે અને મૂખની જેમ નચાવે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy