SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ [દરા વૈકાલિ ઉપર ચારિત્રભ્રષ્ટનાં આલાનાં કષ્ટ કહ્યાં, હવે આલેક પલાનાં ઊભય જણાવે છે(૪૬૯) દૈવયમો અથસો વિત્તી, दुन्नामधिज्जं च पिहुज्जणंमि । चुअस धम्म अहम्मसे विणोः संभिन्न वित्तस्स यहिओ गई ॥ ०१-१३ ચારિત્ર છે।ડવાનાં દુષ્ટ ફળેા પરલેાકમાં તે ભાગવવ પડે, કિન્તુ ત્ર=આ જન્મમાં જ (ચારિત્રને ત્યાગ ધો=અધમ માં ગણાય છે, એ કારણે વિદુલ્લાંમિ સામાન્યલાકમાં પણ બસો-અપયશ ( સામાન્યલેાકથી પણ હલકાપણું !, વિત્તો-અપકીતિ ( દુર્ભાગ વગેરેમાં ગણાવાપણું ) ટુન્તાધિi =અને દુષ્ટનામ પ્રસિદ્ધ થાય છે, અર્થાત્ લેાક ‘પતિત' વગેરે શબ્દોથી એળખાવે છે. એમ ધમ્મા=ધથી પુત્રન=પડેલા અને સ્રીપુત્રાદિના નિમિત્તે છ કાયની વિરાધનારૂપ અસેવિળો અધર્મને સેવતા એવા સંમિમ્નવિત્તાસ= ચારિત્રવ્રતના વિરાધકની અન્ય જન્મમાં હિદુલો-નીચી નરકાર્ત્તિ) =ગતિ થાય છે. ( અર્થાત્ નરક-તિય ચ જેવી નીચી ગતિઓમાં ઉપજે છે. એમ તેના ઉભય જન્મા દુ:ખમય બની જાય છે.) (ચૂ૦ ૧-૧૩) [સામાન્ય નિયમ એવા છે કે, તિ તેવી મતિ અને િ તેવી ગતિ' અર્થાત્ જેનું ભાવિ દુષ્ટ હોય તેની બુદ્ધિ પહેલેથી જ બગડે છે અને તેવી બુદ્ધિથી બાંધેલાં દુષ્ટકર્માને ભોગવવા તેને નીચ ગતિમાં જવું પડે છે. એથી વિરુદ્ધ જેનું ભાવિ ઉજ્વલ હોય તેર્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy