SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન આઠમું] સ્વઉપકારનું લક્ષ્ય મુખ્ય રાખવું જોઈએ. સ્વઉપકારથી જ સાચે પરોપકાર થાય છે.] (૩૯૯) સાથસારથ તરફળો, શાવમાઘરણ તવેયરસ विसुज्झई जंसि मलं पुरेकडं, समीरिअं रुप्पमलं व ગોળા ૮-દ્રા = સિ=કારણ કે સ્વાધ્યાયરૂપ ઉત્તમ ધ્યાનમાં રક્ત, તારૂળ =સ્વપર રક્ષક, (લબ્ધિઆદિ કોઈ બાહ્ય ઈચ્છાઓના અભાવે) વાવમાવસ શુદ્ધ ચિત્તવાળા અને બાર પ્રકારના તપમાં યથાશકિત ચરત=રા આતમાને પુરેવાપૂર્વકત મરું કર્મરૂપ મેલ ગોળા= અગ્નિવડે સમરિબં= પ્રેરિત (હટાવેલા) જવામરું ઘ=રૂપાના મેલની જેમ વાર્ફ દૂર થાય છે. (૬૩) [સ્વાધ્યાય શુભ ધ્યાનનું પ્રબળ કારણ હોવાથી અહીં ઉપચારથી સ્વાધ્યાયને ધ્યાન કહ્યું છે. કારણ કે સ્વાધ્યાયથી મન વચન કાયાની અકુશળ વૃત્તિઓને રાધ થવા સાથે નવા નવા રંગરૂપ કુશળ પ્રવૃત્તિઓ પ્રગટે છે.] (૪૦) છે તારિણે સુવાવહૈ નિgિ, सुएण जुत्ते अममे अकिंचणे । विरायई कम्मघणमि अवगए, कसिणब्भपुडावगमे व चंदिमि त्ति-बेमि ॥८-६४॥ તે (ઉપર કહ્યા પ્રમાણે આરાધના કરત) દુઃખને સહન કરનારો, જિતેન્દ્રિય, " કુત્તે શ્રુતજ્ઞાનથી યુક્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy