SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન દશમુ] નિમિત્તોને સિં=જોઈને ન માયા=ભય ન પામે, નિ= નિત્ય વિવિગતોu=(મૂળ-ઉત્તર ગુણ વગેરે) વિવિધ ગુણમાં અને તપમાં રત રહે અને વર્તમાન કે ભવિષ્યને અગે સીશરીરને ન ગમવા પૃહા (દરકાર) ન કરે, તે ઉત્તમ સાધુ જાણવે. (૧૦-૧૨) [ કે ઈ સ્થળે હિરા ને બદલે બિસ પાઠદતર છે.) (८७५) असई वोसढचत्तहेहे, ૨ સૂસા વા पुढवीसमे मुणी हविज्जा; __ अनियाणे अकोउहल्ले जे स भिक्खू ॥१०-१३॥ અરડું–વારંવાર (સદાય) વોસિરાવ્યું (અને) વત્તતર્યું છે તે શરીર જેણે એ મુનિ (અહીં રાગને તજવો તે સિરાવ્યું અને શેભા-સંસ્કાર વગેરે નહિ કરવા તે તર્યું કહેવાય, એમ ભેદ સમજવો.) ૩૪ (અપમાનવાચક શબ્દોથી) આક્રોશ થવા છતાં હૃા વ=અથવા દંડ વગેરેથી મારવા છતાં સૂતિg વા= અથવા તલવાર વગેરે શસ્ત્રોથી છોલવા છતાં (કે સિંહ શિયાળ વગેરેથી ઉપદ્રવ થવા છતાં) =જે મુળી સાધુ gઢવીમે પૃથ્વીની સમાન (સર્વ ઉપસર્ગોને સમતાથી સહન કરનારે વિજ્ઞા=હાય (થાય), અને આ લેકપરલોક સંબંધી ફળની ઈચછારૂપ નિયાળ નિયાણ વિનાને તથા નાટક વગેરે જેવા સાંભળવામાં મોડસ્તે કુતૂહલ વિનાને હોય, તે ઉત્તમ સાધુ જાણ. (૧૦-૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy