SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ [[દશ વિકાલિક ત્તિ વૂમા એમ કહે. (આ બે શબ્દો વાદળને અંગે પણ કહે.) તથા ઋદ્ધિમન્ત (રાજા, ધનાઢય વગેરે) નાં-મનુષ્યને રિસ જોઈને આ “ઋદ્ધિમાનું છે એમ કહે. અર્થાત્ મિથ્યા “દેવદેવ” ન કહેતાં યથાર્થ શબ્દો બોલે (પ) (૩૩૩) તવ લાવાળુમો નિરા, શોપિ ના ૨ વઘારૂપ से कोह लोह भय हास माणवो, न हासमाणोऽवि गिरं वइज्जा ॥७-५४॥ તે રીતે (“ગામ ઠીક લુંટયું વગેરે) સાવકનyોગી= પાપનું અનુદન કરનારી, ( આ આમ જ છે” વગેરે) દારિણી નિશ્ચયાત્મક કે સંશય કરનારી, =અને જે (‘માંસ ખાવામાં દોષ નથી' વગેરે) પરોવાળી=પરને ઉપઘાતક જિરા=વાણી છે તેને માળવ= મનુષ્ય-સાધુપુરુષ કેધ, લેભ, ભય, હાસ્ય અને ઉપલક્ષણથી માન, રાગ, વગેરેને વશ થઈને, કે માળો= હસતાં હસતાં પણ ન બોલે. (૫૪) [કોઈ કારણે કડવા-મીઠા વગેરે શબ્દોને પ્રયોગ કરવો પડે, તે પણ હદયમાં તે દુષ્ટ ભાવ કરવાને સાધુને આચાર નથી. હિતબુદ્ધિએ કડવું પણ કહેવાથી નિર્જરા થાય માટે સારણ–વારણા ચોયણ-પડિચેયણા કરવાનું વિધાન છે. તે ન કરે તો ગુરુ પોતાને ધર્મ ચૂકીને શિષ્યને ઉન્માર્ગે જવામાં નિમિત્ત બને. માટે કડવું કહેવું પડે તે પણ ક્રોધાદિ ભાવોને વશ ન થવું. હાસ્યાદિ કાઠીઆઓને વશ થઈને તે હિતકારી મીઠું પણ બોલવાથી મેહનીયાદિ કર્મોને બંધ થાય છે, માટે તેવું કદી ન બોલવું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy