SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આના કહા વગેરે વિનય : વાદળાનિ જ અધ્યયન નવમું-ઉ૦ ૨. ૨૯૫ પુત્રાદિ ગુરુને વિનય કરે છે, તે મેક્ષના અથી સાધુએ તે શ્રુતજ્ઞાન મેળવતાં ગુર્નાદિને વિનય અવશ્ય કરવું જ જોઈએ.) તષ્ણુ કારણે ગારિ=આચાર્ય = વા=જે જે કહે (આજ્ઞા કરે) તં-તેને મરહૂ સાધુ ન ભરૂવત્તાન ઉલ્લંઘે. અર્થાત્ ગુરુ જે જે કહે તે યોગ્ય હોવાથી તેઓના કહ્યા પ્રમાણે કરે. (૨–૧૬) હવે કાયિક વાચિક વગેરે વિનયને વિધિ કહે છે– (૪૩૪) નિ જિ(સેન્ન રાઈ, ની ૨ લાક્ષાણિ नीअं च पाए वंदिज्जा, नीअं कुज्जा य अंजलिं ॥ _૨–૨–૨ના (४३५) संघट्टइत्ता काएणं, तहा उबहिणामयि । મેહુલવાર્દિ છે, વફા ન પુછુ નિ 3 | _-૨-૧૮ના (४७६) दुग्गओ वा पओएणं, चोइओ वहई रहे । gવું ટુદ્ધિ શિવાળ, પુરો પુરો પાવરૂ II૬–૨–૧at સેન્સં=શધ્યા (સંથારો વગેરે) ગુરુની શય્યાથી ની-નીચી રાખે. એમ જરૂ=ગતિને, ટાસ્થાનને, શાસનાળિ ચ= અને આસનોને નીબં=નીચાં રાખે. વળી નીચે નમીને ગુરુના પકચરણને ચંદ્રિકના વાંદે અને નબં=મસ્તકથી નમીને iષઢિબે હાથથી અંજલિ ગુજ્ઞા કરે. (૨-૧૭) ગુરુની શસ્યાથી ઓછા મૂલ્યવાળી, નીચી ભૂમિમાં પાથરેલી અને ઉંચાઈ વગેરે પ્રમાણમાં પણ ન્યૂન હોય તે શય્યા નીચી જાણવી. ગુસ્ની સાથે ચાલવાના પ્રસંગે ગુરુથી બહુ દૂર નહિ, ચાલતાં ત્વરા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy