SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન આઠમુ] ૨૫૯ [ધનિક જેમ ચારાથી દૂર અને ચાકી-રક્ષણુપૂર્વક રહે, તેમ ચારિત્રરૂપી ધનવાળા મુનિ સ્ત્રીથી દૂર રહે અને સદા નવવાડારૂપી ચાકી–રક્ષણમાં રહે. એક વાના પણ ભંગ ન કરે.] (૩૯૩) વિગ્નતા ફસ્થિસંતો, વળીએ રસમોબળ । ; नरस्तगवेसिस, विसं तालउडं जहा ॥८- ५७॥ નદ્દા=જેમ તાજપુર =તાલપુટ વિત્ત=ઝેર (શરીરને) હાનિ કરે તેમ બત્ત વેત્તિપ્ત=આત્મહિતના ગવેષક (અથી) નરસ=પુરુષને (વાદિથી કરાતી) વિમૂસા=શરીરશાભા, સ્ત્રીના સ'સ' અને વળી રસમોક્ષનં-ઘી આદિ રસાવાળું અને સ્વાદિષ્ઠ ભેાજન (બ્રહ્મચર્ય ની) હાનિ કરે છે. (૫૭) [ઉપલક્ષણુથી ‘વસતિ’ આદિ એક પણ વાડની ઉપેક્ષા બહ્મચર્ય ના ધાત કરે છે. સ્ત્રીના સ ંભાગથી બ્રહ્મચર્યું ના ધાત થાય. તેમ વિકારી વિચાર માત્રથી પણ બ્રહ્મ ધવાય છે. વિભૂષા વગેરે પણ વિકારનાં ઉત્તેજક છે, માટે આત્માથી એ તેને વિશેષતયા વવાં જોઈએ. જેમ ધરને માલિક ઘરના બારણાથી ઘરમાં પ્રવેશ કરે છે અને ઝગારાઓ પણ એ જ બારી બારણાંથી ધરમાં પેસી ઠંગે-લૂટે છે, તેમ જે જે નિમિત્તેા શરીરને સુખ આપવાની બુદ્ધિએ સેવાય તે જ નિમિત્તોથી વિકારા પણ આત્મામાં પ્રગટ થઈને ચારિત્રધનને લૂટે છે.] (૩૯૪) વ૨સટાળ, પાત્હનિવેદન । } इत्थीणं तं न निज्झाए, कामरागविवटणं ॥८-५८॥ {fi=સ્ત્રીનાં તં તે ામાવિવgf=કામરાગને વધારનારાં મસ્તકાદિ =અલ્ગાને નેત્રાદિ વષઁñ= પ્રત્યગાને (ઉપાડગાદિને) સંબં=આકારને વાહજીવિગપેનિબં-સુંદર આલાપને (શબ્દોને) તથા પ્રેક્ષણને (કટાક્ષેાન), ન નિષ્ણા=ન જુએ. (૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy