SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ | દશ વૈકાલિક (૨૬૨) લીરાસભામે, મરધોગપછm I जाई छिन्नंति [छिप्पंति] भूआई, दिट्ठो तत्थ असंजमो –પરા (२६७) पच्छाकम्मं पुरेकम्मं, सिआ तत्थ न कप्पइ । एअमटुं न भुजंति, निग्गंथा गिहिभायणे ॥६-५३॥ રેણુકાળાદિમાં, વંat-થાળ કથરેટ વગેરેમાં, અથવા હમણુ હાથીના પગના આકારવાળા માટીના પાત્રોમાં (માટીનાં ઉભાં મેટાં કુંડામાં) અશન–પાન વગેરેનું ભજન કરતો સાધુ બાવા=સાધુના આચારથી પરિમ=ભ્રષ્ટ થાય છે. (૫૧) [ગ્રહસ્થજીવનના આચરણથી, વેષથી, કે તેવાં ભાજન–આસનશયન ઈત્યાદિ વાપરવાથી “હું સાધુ છું” એવો ખ્યાલ આવતો નથી અને એવા ખ્યાલ વિના સંયમની રક્ષા થતી નથી. એ કારણે સાધુ જીવનના પ્રત્યેક વ્યવહારે ગૃહસ્થના વ્યવહારોથી ભિન્ન અને સંયમના આદર્શ ભૂત છે, તેને તજવાથી સંયમના પરિણામ પ્રગટતા નથી કે પ્રગટેલા હોય તે ટકતા નથી.] ગૃહસ્થના ભાજનમાં ભેજન કરવાથી “સાધુએ ગૃહસ્થના ભાજનમાં ભેજન કરે છે એવી માન્યતા થવામાં, અથવા તે ભાજનને ગૃહસ્થના વ્યવહાર પ્રમાણે શુદ્ધ કરતાં થનારા સોનામામે શીત (સચિત્ત) પાણીના આરંભમાં તથા મરઘોષણ=પાત્રના ધાવણને છો–છાંડવામાં (કુડા-કુંડી વગેરેમાં ધવણ નાખવામાં) મૂહૂં જે જીિ છિન્નતિ (fછવંતિ) હણાય છે ત€ તેમાં (કેવળજ્ઞાનીઓએ) અસંયમને (જા ) છે. (પ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy