SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ચેાથું] [અહીં એ ગતિના ભાગેાના નિવેદ કહ્યો, તેમાં એ કારણ છે ૐ બાકીની ગતિમાં ભાગા વસ્તુતઃ સુખરૂપ નથી, દુઃખરૂપ છે.] (૪૮) નયા નિવૃિત્ મો, ને વ્યેિ ને ત્ર માજીસે । તયા યજ્ઞ સંગોળ, સન્મિતાં વહિ ।।૪−ણ્ણા જયારે દેવના અને મનુષ્યના ભાગેા પ્રત્યે નિવેદ થાય, ત્યારે સમિંતર=અભ્યંતર (કષાયાદિના) અને વાર્દિ=બાહ્ય (ધન-ધાન્યાદિના) સચાગને (સ'અ'ધને) તજે છે. (૪-૧૭) (૪૯) નયા યજ્ઞ ભંગાળ, સમિંતર નાદિર । तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं ॥४-१८॥ જયારે અભ્યતર અને બાહ્ય સંચાગાને તરે છે, ત્યારે મુંડે મત્રિત્તા-મુંડ થઈ ને અળનિયં=અનગારિતાને (મુમુક્ષુપણાને સાધુજીવનને) પન્વરૂપ્=સ્વીકારે છે. (૪–૧૮) (૫૦) નયા મુકે મવત્તા ાં, વૃદ્ધ બળજબ ) તથા સંવમુનિ, ધમ્મ હાસે અનુત્તર ।।૪--?શા જ્યારે મુંડ થઇને અનગારિતાને (સાધુતાને) સ્વીકારે છે, ત્યારે પત્તિ-ઉત્કૃષ્ટ (સર્વથા પ્રાણાતિપાત વિરમણાદિ) સંવરં=સ.વર (ચારિત્ર) રૂપ લઘુત્તર ધર્મ=અનુત્તર ધર્મને દાસે=સ્પર્શે છે (નિરતિચાર પાલન કરે છે). (૪–૧૯) (૫૧) નયા સંવમુવિટ્ટ, ધમ ાસે લઘુત્તર । તયા ધુળદ્ મયં, બવોહિજ્જુસ હાઇ-૨૦ના જ્યારે સર્વથા પ્રાણાતિપાત વિરમણાદિ ઉત્કૃષ્ટ સ’વર(ચારિત્ર)રૂપ અનુત્તરધર્મને સ્પર્શે છે, ત્યારે બોgિi= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy