SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [ દશ વૈકાલિક અબાધિ (મિથ્યાત્વ)રૂપ કલુષથી (ક્લેશથી) છું કરેલી (બાંધેલી) વર્મચં-કર્મરૂપરજને પુરૂ ખંખેરે છે (આમપ્રદેશથી દૂર કરે છે). (૪-૨૦) (૫૨) કયા પુળારૂ , ગોહિલુહં હં ! તથા સત્રમાં નાઈ, વંavi રામાજી ૪–૨ જ્યારે અબોધિથી બાંધેલી કમરજને દૂર કરે છે, ત્યારે સવત્તા=સર્વકાળના સર્વ પદાર્થોને જણાવનારા જ્ઞાનને અને દર્શનને માજીરૂ પામે છે (પ્રગટ કરે છે.) (૪–૨૧) (૫૩) નવા સંવૃત્તાં ના, હંસ ચામિનછ . तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥४-२२॥ જ્યારે સર્વ વસ્તુવિષયનું જ્ઞાન અને દર્શન પામે (પ્રગટ થાય) છે, ત્યારે ળિો (રાગદ્વેષાદિનો સર્વથા જય કરનાર) જિન અને કેવી કેવલી (સપૂર્ણ જ્ઞાન-દર્શનને ધારક) તે એi =લકને (ચૌદરાજ પ્રમાણ લેકમાં રહેલા સર્વ ભાવને) અને સ્ટોf=અનંત અલોકને જાણે છે. (૪-૨૨) (૫૪) કયા સ્ત્રોમાં , નિળો કાળજેવી ! તથા જે નિમિત્તા, જે પરિવગણ ૪-રરા જ્યારે જિન અને કેવળી એવો તે લોકને અને અલકને જાણે છે, ત્યારે છેલ્લા અંતમુહૂર્તમાં) મન-વચનકાયારૂપ સૂક્ષ્મ બાદર સર્વ રોગોને નિમિત્તા=રેકીને (વ્યાપાર તજીને રોહિંગશેલેશીને (આત્મપ્રદેશની મેરુપર્વત જેવી નિશ્ચળ અવસ્થાને) વિન=પ્રાપ્ત કરે છે. (૪-૨૩) Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy