SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન આઠમું] ૫૩ [તથાવિધ વિનયાદિદ્વારા પ્રસન્ન થએલા ગુરુ શિષ્યને પાત્ર જાણીને શાસ્ત્રોની રહસ્યભૂત વાતો સમજાવે. માટે નિર્મળ જ્ઞાનના અથીએ ગુર્વાદિજ્ઞાનીઓને વિનય કરી તેઓને પ્રસન્ન કરવા જોઈએ. વિનય કરવાથી પાત્રતા પ્રગટે છે અને આવરણરૂપ કર્મોને ક્ષયોપશમ થાય છે, એથી આત્મામાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વયં પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન મોહને વાત કરી શકતું નથી, વિનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મો ખપવાથી પ્રગટ થયેલો જ્ઞાન પ્રકાશ મોહના અંધકારને નાશ કરે છે, માટે અહીં ભણવાને બદલે બહુશ્રુતની ઉપાસના કરવાનું કહ્યું છે. વિનયથી જેટલું કે જેવું જ્ઞાન પ્રગટે છે, તેટલું છે તેવું જ્ઞાન સ્વયં કેવિનય વિના અયોગ્ય પાસે ભણવાથી પણ કદી મળતું નથી.] (૩૮૧) દૃર્થ વર્ષે ર વ ા, જાય નિધિ अल्लीणगुत्तो निसिए, सगासे गुरुणो मुणी ॥८-४५॥ (ગુરુનો પર્યું પાસક મુનિ કાયસંયમ માટે) ગુરુની સા=પાસે હાથને, પગને અને શરીરને નાચ=સંયત કરીને (ઈન્દ્રને વિજય કરીને) કરીનગુરો કંઈક લીન-ગુપ્ત (શરીર સંકેચીને) બેસે. (૪૫) [વિનીત સાધુ શક્યતા મુજબ ગુરૂની દષ્ટિએ દેખાય તેમ, શરીરને, હાથ–પગને સંકેચીને, નેત્રોને જ્યાં ત્યાં ફેરવ્યા વિના અને કાનથી બીજાનું સાંભળવાનું લક્ષ્ય છોડીને, ઈત્યાદિ ઇન્દ્રિયોને અંકુશ કરીને અવયવોને ગોપવીને સ્થિર આસનથી) એકાગ્ર થઈને બેસે.] (૩૮૨) ન પવરવો ન પુરો, નેવ વિશાળ પિરા नय ऊरं समासिज्ज, चिट्ठिज्जा गुरूणंतिए ॥८-४६॥ - ક્રિશાળાગુરુની બરાબર ઘRવો પડખે, બરાબર પુરમાં સામે, પિદો=પાછળ, કે સાથળને સમજા= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy