SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ [ દશ વૈકાલિક ઉતારવાથી બગડી જાય તેવા છે, કોમળ (શાકને માટે ગ્યો છે, અને કાપવા (છડીયાં કરવા) યોગ્ય છે, વગેરે ન બેલે એમ બીજ ફળ માટે પણ યથાયોગ્ય સમજવું. અર્થાત સાંભળનારને તે ફળોને કાપવાની, ઉતારવાની, ખાવાની, વગેરે ઈચ્છા થાય તેવું ન બેલે.] (કારણે કેવું બોલે? તે કહે છે કે-) જે કંવા આ આંબા ફળો પાકી જવાથી હવે ભાર ઝીલવા માટે કથા=અસમર્થ છે, પકાવવા એગ્ય હોય તેને દુનિવટિમ ના ફળ પાકવા આવ્યાં છે (ગેટલી બંધાણી છે પણ પૂર્ણ પાક્યાં નથી), ફળ ઉતારવા યોગ્ય હોય તેને વgસંમૂગા=પ્રાય: પાકેલાં છે, અને ફળ કાચાં હેય તેને મૂકવ ફળે આવેલાં છે. (એમ યથાયોગ્ય હિંસા ન થાય તેવું બેલે. (૩૩) (૩૧૩) તોતિદેવો]દિલ પાલો, નીલિયો જીવીશા लाइमा भज्जिमाउ त्ति, पिहुखज्जत्ति नो वए ।।७-३४॥ (૩૧) રુહા વદુકા , થિરા સા વિ . गभिआओ पसूआओ, संसाराउ त्ति आलवे ॥७-३५॥ તે રીતે ત્યાં ઉગેલાં ધાન્ય વગેરેને જોઈને પણ બુદ્ધિમાનું સાધુ આ ોિ ઔષધીઓ ઘો-પાકી ગઈ છે, વાલ-ળાદિની ફળીઓને નીત્રિકાશ છવીર છાલથી લીલી થઈ ગઈ છે (લીલી છમ હેવાથી કાચી ખાવા ગ્ય છે), અમા=લણવા ગ્ય છે, મનમાવ્યો શેકીને ખાવા યોગ્ય છે, અથવા એને પિદુખ રૂપે ખાવા ચગ્ય છે, ત્તિ ને વ=એમ ન બોલે, (૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy