SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન આઠમું [૨૫૧ ગોપવ્યા વિના સતત (પ્રતિદિન) – ટાવરૂ જ્ઞા=ઘટવા ન દે, (અખંડ પાળે) અને કુમુવ કાચબાની જેમ સ્ત્રીજી=અંગોને ગે પવવા પીળ=ઉપાંગને રોપવવા દ્વારા કુત્તો ગુમ (એ મુનિ) તવાંગમંમિતપપ્રધાન સંયમમાં જેમના પરાક્રમ કરે. (૪૧) [સંયમમાં બાહ્ય-અત્યંતર બાર પ્રકારના તપની મુખ્યતા છે, કારણ કે તેના વિના સંયમમાં વિકાસ થતો નથી. અત્યંતર તપ સંયમના પ્રાણભૂત અને બાહ્યતમ સંયમના શરીરરૂપ છે, એમ બાહ્ય અત્યંતર ઉભય તપની આરાધના એ સંયમની આરાધના છે.] (૩૭૮) નિદં ર ર વારિકા, સMી વિવE . मिहोकहाहिं न रमे, सज्झायंमि रओ सया ॥८-४२॥ નિદ્રાને બહુમાને નહિ (નિષ્કામશાયી અને પ્રકામશાયીન બનતાં વિશેષ આરાધનાના આશયથી શરીરની સહાય મેળવવા પૂરતે તેને આરામ આપે.) સપસં=અતિહાસ્યને વજે, મિોવાજિંત્રગુપ્તવાતમાં રમે નહિ (કેઈની ગુપ્ત વાતને રસ ન રાખે) અને સ્વાધ્યાયમાં સદા રકત રહે (૪૨) [વિના કારણે નિદ્રા કરવાથી પ્રમાદને પક્ષ વધે, અતિ હસવાથી ગાંભીર્યને નાશ અને સાધુતાની લઘુતા થાય, બીજાની ગુપ્ત વાતોના રસથી કાઈને આપઘાત વગેરે કરવાને કે પોતાને શિરે કલંક આવવાને સંભવ રહે, માટે એ સઘળું તજીને સ્વાધ્યાયમાં સદા રક્ત રહે. સ્વાધ્યાય કરવાથી નવા નવા શુભ પરિણામે પ્રગટ છે અને ત્રણે યુગોની અકુશળ પ્રવૃત્તિ અટકે છે.] (૩૭૯) વો જ સમયમંમિ, ને શન પુર્વ ! ગુ જ સમાધમિ , ૮ જુત્તર ૮-૪રૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy