SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ત્રીજું] પલંગ-માં-ખાટ-ખાટલા–પથારી) ઇત્યાદિ વાપરવાં, ૨૭-નિકુંતરનિકા (ગૃહસ્થના વાસવાળા ઘરમાં કે કોઈ બીજા) ઘરોની વચ્ચે રહેવું–બેસવું ઈત્યાદિ, ૨૮-ચાહુવઠ્ઠrળ શરીરનાં ગાત્રોનું (અવયવોનું) ઉદ્વર્તન અર્થાત્ મેલ ઉતારવા માટે પીઠી આદિ ચળવું–ળાવવું) (૫) શિય્યાતરપિંડ લેવાથી એષણસમિતિમાં દો, વસતિની દુર્લભતા, ગૃહસ્થને પ્રતિબંધ કે દ્વેષ ઇત્યાદિ, આસન અને પલંગાદિથી લઘુતા, શાસનની અપભ્રાજના, સુખશીલપણું, હિંસા ઈત્યાદિ,ગૃહસ્થવાળા ઘરમાં રહેતાં બ્રહ્મચર્યની વિરાધના, લઘુતા, પ્રતિબંધ અને બે ઘરની વચ્ચે બેસતાં ધર્મની અપભ્રાજના, લઘુતા, ચેરી આદિનું કલંક, ઇત્યાદિ વિવિધ દે તથા પીઠી આદિ ચોળતાં–ળાવતાં મલપરિષહથી પરાભવ, શરીરભા, કામવિકાર, ઈત્યાદિદે યથામતિ વિચારવા. ૫]. (૨૨) બિળિો વેચાહિય, વા ય શાળવવત્તિયા. * तत्तानिव्वुडभोइत्तं, आउरस्सरणाणि अ॥३-६॥ - ૨૯-નિળિો વેચવડિચં(અન્નવસ્ત્રાદિ આપવા અપાવવારૂિ૫) ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી, ૩૦-માનવવત્તિકા (પિ તાના ઉચ્ચ-નીચાદિ જાતિ-કુલ-ગુણ-કર્મ-શિલ્પ ઈત્યાદિના બળે)આજકવૃત્તિ ચલાવવી-આજીવિકા મેળવવી (આજીવકપિંડલે), ૩૧-તત્તાનિ વુમોરૂત્તે માત્ર તપેલું-ત્રણ ઉકાળાથી પૂર્ણ ઉકાળ્યા વિનાનું-મિશ્ર પાણી લેવું, વાપરવું-પીવું ઇત્યાદિ, ૩ર-શાયરાનાનિ સુધાદિની પીડાથી આર્તધ્યાનને વશ થઈ પૂર્વે ભગવેલા આહારાદિનું સ્મરણ કરવું–ઈચ્છા કરવી ઈત્યાદિ, એ સર્વ અનાચીણ કહેલાં છે. (૬) [ગૃહસ્થની વૈયાવચ્ચેથી અવિરતિનું પોષણ-અનુમોદનાદિ, આવકવૃત્તિથી ધમની અપભ્રાજના-લઘુતાદિ, મિશ્રપાણીથી હિંસાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy