SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - ------- ૧૦. || દશ વૈકાલિક (વારંવાર વહેરવાથી થએલા અનુભવરૂ૫)મg=બુદ્ધિ વડે અથવા રંગેન=(વર્ણાદિ) જેવા વડે, પરિપુરિઝળ= પૂછીને, કે બીજા દ્વારા સુચ=સાંભળીને વં=જેને નાળિજ્ઞા=જાણી શકે કે નિરાઘોગં ઘણું સમય પૂર્વે ધાએલું છે, તેને (તથા ધાયા પછી નીતરેલું વગેરે જઈને નિશ્ચયથી) ૬ નિ:સંચિં=જે શંકા વિનાનું હોય, તેને (૧-૭૬) તથા જે ત્રણ ઉકાળા પૂર્વક ઉકાળેલું હોવાથી બનીદં=જીવરાહિત પરિચં-પ્રાસુક (તથા બુદ્ધિ આદિથી મીઠું, સવ્યા વિનાનું, આરોગ્યજનક વગેરે સમજાય, તેને તેવું)ના જાણીને સંયત એ સાધુ ગ્રહણ કરે. કટ્ટ= ( દુધી કે ખારું ખાટું રોગજનક હશે, એમ) સંવિનં=શંકાવાળું મવિડના થાય (દેખાય) તો oi=તેને માણારૂત્ત=ચાખીને રોણ=પસંદ કરે-નિર્ણય કરે. (૧-૭૭) તે માટે દાત્રીને કહે કે મારા ન=ચાખવા માટે થોઘંટડું, ઘંમિ=મારા હાથમાં ટ્રાદિ આપ, રચંધિ૪ =અતિખાટું કે હૂણં દુધવાળું ને તણું વિનિત્તા=મારી તૃષા શમાવવા માટે મારું=સમર્થ ન હાય, મા (એવું અનુપયેગી મારે) મારે જરૂરી નથી. (ચાખ્યા પછી શરીર-સંયમને યોગ્ય–ઉપયોગી હોય તો ગ્રહણ કરી શકાય, અન્યથા નિષેધ કરાય.) (૧-૭૮) છતાં દાત્રી અતિખાટું, દુર્ગધવાળું, તૃષા શમાવી ન શકે તેવું પાણી આપે તે તેને પ્રતિષેધ કરે કે મારે તેવું ક૫તું નથી. (૧-૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy