SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ [દશ વૈકાલિ પીછાને, અર્થાત્ ગુણાના મહિમાને સમજે. એના દ્વારા જ્ઞાનયક્ષેત્ હેય-ઉપાદેયના વિવેક કરી ઇન્દ્રિયાના સવરદ્વારા નવા કર્મ બધ રીકે અને તપ દ્વારા પૂર્વે બાંધેલાં કર્મોને ખપાવે. એમ સવ થા ક રહિત થવાની સામગ્રીને એળખે અને સફળ કરે. તે સાધુ કહેવાય. (૪૭૦) સદૈવ મળે પાળાં વા, विवि खाइमसाइमं लभित्ता । होही अट्ठो सुए परे वा; વાક तं न निहे न निहावर जे स भिक्खू ||१०-८ (૪૭૧) તદેવ માં પાળાં વા, विविहं खाइमसाइमं लभित्ता । छंदिअ (य) साहम्मिआण भुंजे; भुच्चा सझायर यजेस भिक्खू ||१०-९ તવ=પૂર્વમુનિઓની જેમ અશન(આહાર), અથવા પાણી, કે વિવિધ પ્રકારનું ખાદિમ (લીલા-સુકે મેવા, ફળ-શેકેલું ધાન્ય વગેરે), કે સ્વાદિમ (ચૂર્ણ વગેરે), તેને મિત્તા=મેળવીને લે=જે સાધુ મુ≠આવતી કાલે પરે યા=અથવા પરમ દિવસે ટ્રો ટ્રો=પ્રયાજન પડશે એમ માની તંતેને 7 નિર્દે-સઘરે નહિ, કે 7 નિહા=સઘરાવે નહિ, (અર્થાત્ રાત્રે સ’નિધિ રાખે કે રખાવે નહિં,) તે ભાવસાધુ જાણવા. (૧૦-૮) વળી એ જ રીતે પૂર્વમુનિએની જેમ આહાર, અથવા પાણી, કે વિવિધ ખાક્રિમ, સ્વાદિમને મેળવીને સાદમ્નિગાળ=સાધર્મિક સાધુએ ને ઇંદ્રિય=નિમંત્રણા કરીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy