SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન છ] ૧૮૩ (વળી તેએ) વાયરસ-શરીરના અવયવાના પુત્રરૃળદાણ =ઉદ્યતન અર્થે નાના-મોટા સ્નાનને, =ચંદન રસાદિના, ઉદ્ભ-લેાધના (લેાદરના), પદ્માનિ=કુંકુમ-કેસર વગેરેના અને બીજા પણ એવા કેાઈ વિલેપનને યાજ્ઞ વિ=કદી પણ ચરત્તિ-આચરતા નથી. (૬૪) [આહાર, નિહાર, વિહાર વગેરેમાં જિનકથિત મર્યાદાનું પાલન કરવાથી આરાગ્ય, પવિત્રતા વગેરે અખંડ રહે છે, પરસેવે થવાથી મેલ પણુ અલ્પમાત્ર થાય છે અને સદ્વિચારરૂપ માર્ગાનુસારિણી બુદ્ધિ પ્રગટવાથી મલિન દેહાદ્દિનુ કષ્ટ થતું ન હાવાથી સ્નાનનુ પ્રયેાજન રહેતું નથી ] અલ્પ હવે શોભાવતરૂપ અતરસુ` સ્થાન કહે છે(૨૭૫) નળિસ ના વિ ફ્રંટÆ, ટોમન તિળો । मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारिअं ? ||६-६५॥ (૨૭૬) વિમૂસાત્તિગ મિલ્લૂ, મેં વેંધા વિળ । संसारसायरे घोरे, जेणं पडइ दुरुत्तरे ||६ - ६६ ॥ (૨૭૭) વિમૂસાવૃત્તિત્ર ચૈત્ર, યુદ્ધા મન્વંતિ સિં । सावज्जबहुलं चेअं, नेयं ताईहिं सेविअं ॥६-६७॥ નૈનિળÆ=નગ્ની, મુરુક્ષ્=સુડાએલાને, ટૉરોમનક્રૂત્તિો-લાંબારામ નખવાળાને, અને મૈથુનથી ઉપશાન્તને ( વિકાર રહિતને ) વિમૂસા=વિભૂષાનું િ હારિબં=શું પ્રયેાજન છે ? અર્થાત્ કઈ નથી. (૬૫) [અહીં” સાધુને નગ્ન કહ્યા તે જીણુ-તુચ્છવસ્ત્ર ધારીને ઉપચારથી, અથવા તદ્દન વસ્રરહિત જિનકલ્પિકને અંગે સમજવું. મુડ એટલે દ્રવ્યથી કેશાદિ રહિત અને ભાવથી કષાયાદિ રહિત સમજવા. કક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy