SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ચૂલિકા બીજી] વિમુક્તિ નામનાં બે અધ્યયને શ્રીઆચારાંગસૂત્રમાં બે ચૂલિકાઓરૂપે જોડયાં અને રતિકલ્પ તથા વિચિત્રચર્યા એ બે દશવૈકાલિકમાં ચૂલિકાઓ તરીકે જોડયાં. આ “રતિકલ્પ” એ રતિવાક્યાનું અને વિચિત્રચર્યાએ વિવિક્તચર્યાનું અપર નામ સંભવે છે. એમાંથી રતિવાક્યા કહી, હવે એની સાથેની વિવિક્તચર્યા ચૂલિકા કહે છે. પૂર્વની ચૂલિકામાં મંદપરિણામને સંયમમાં પુનઃ પ્રીતિ ઉપજાવવાને ઉપાય-ઉપદેશ છે અને આ ચૂલિકામાં લેકેષણને વિજય કરી લેપ્રવાહથી ઉલટ-સંયમમાર્ગે ચાલવાનું સામે પૂરે તરવાનું વિધાન છે. જોકેષણને વશ પડેલા ઘણું છે ગાડરીયા પ્રવાહની જેમ સ્વ–પરના હિતાહિતને વિચાર કર્યા વિના લેકના પ્રવાહમાં તણાયા કરે છે, કેટલાક આત્માઓ લેકપ્રવાહને અસત્ય સમજવા છતાં છોડી શક્તા નથી, કેઈ સરવશાળી જ્ઞાની પુરુષ જ જોકસંજ્ઞાને જીતીને વીતરાગકથિત મોક્ષમાર્ગને અનુસરે છે. એ રીતે લોકપ્રવાહથી ભિન્ન સત્ય માર્ગને આચરો તે વિવિક્તચર્યા જાણવી. આ ચૂલિકામાં એને ઉપદેશ હેવાથી તેનું નામ વિવિક્તચર્યા છે. તે હવે ક્રમશઃ કહેવાય છે.] (૫૦૨) ચૂરિ તુ પકવવામિ, સુર્થ વારિમાસિ | जं सुणित्तु सुपुण्णाणं, धम्मे उप्पजए मई || ચૂ૦ ૨– વ૪િમાસિકં કેવલજ્ઞાનીએ (શ્રી સીમંધર પ્રભુએ) કહેલી સુગંધ્રુતરૂપી પૂઢિ સુeભાવચૂલિકાને ઘર વામિ કહું છું, કે જેને દુનિg=સાંભળીને સુપુળાનંપુણ્યાનુબંધિ પુણ્યવાળાઓને ઘચારિત્રધર્મમાં મબુદ્ધિ પાણ=પ્રગટે છે. (ચૂ૦ ૨-૧) [ભાવ એટલે ગુણ અર્થાત બ્રુતજ્ઞાન, તે રૂપ ચૂલિકા એમ અર્થ સમજે. કેવલીએ ભાખેલી એટલે સાક્ષાત તીર્થકરના મુખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy