SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પાંચમુ ] (૧૦૮) તેં મને મત્તવાળું તુ, મંનયાળ અબિગ । दिति पडिआइक्खे, न मे कप्पड़ तारिसं ॥ १-४८॥ અશન, પાણી, ખાદિમ, તથા સ્વાદિમ, જે જે આમન્ત્રણ કરનારના ખેાલવા વગેરેથી કે બીજા કેાઈ દ્વારા સાંભળીને જાણે કે મેં=આ વાળટ્રા=દાન માટે પહે=કરેલું છે, (૧-૪૭) તે ભક્ત અને પાણી સયતને અકલ્પ્ય કહ્યું છે, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું ન ક૨ે. (આ ઔદ્દેશિકદેોષના પ્રકાર જાણવા.) (૧–૪૭) કાઇએ કીર્તિ મેળવવા સંન્યાસી, ભીખારી, વટેમાર્ગુ, વગેરેને માટે તૈયાર કરવાથી ઔદ્દેશિક દોષ, આપવા માટે મૂકી રાખવાથી સ્થાપના દોષ અને ઇતર ભિક્ષુકાને ન મળવાથી કે એન્ડ્રુ મળવાથી અપ્રીતિ થાય, વગેરે દાષા જાણવા. ‘અશન’=જેનાથી ક્ષુધા શમે તેવા આહાર, ‘પાન’તૃષા છીપે તેવાં વિવિધ પાણી, ‘ખાદિમ’=સુકાં શેંલાં ભુંજેલાં અનાજ તથા ફળ, મેવા વગેરે, અને ‘સ્વાદિમ’–સ્વાદના ઉદ્દેશથી ખવાતી વસ્તુ ચૂર્ણાદિ સમજવું.] (૧૦૯) લતાં વાળ વાવ, વામ સામે તદ્દા । ee जं जाणिज्ज सुणिज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥१-४९॥ (૧૧૦) તે મવે મત્તવાળં તુ, સંખયાળ અપિલ િિતબં હિગાવે, ન મે ળ્વર્ તાńિ ।।-૧૦ના અથ ઉપર પ્રમાણે જાણવા, માત્ર કેાઈના મરણાદિ પછી ભિક્ષુકાને કે પશુએને ખવરાવવારૂપ પુનરૢા=પુણ્ય માટે, (દાષા પણ ઉપર પ્રમાણે જાણવા) (૧–૪૯-૫૦) [અહીં પ્રશ્ન થાય કે-આ નિષેધથી તો ઉત્તમધરાનાં આહારાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy