SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ [દા વૈકાલિક કરે કે મારે તેવું કલ્પતું નથી. (આ શંકિતદેષ કહ્યો.)(૧–૪૪) [જાણી ન શકે કે આ ઉદ્ગમાદિ દોષવાળુ છે કે નિર્દોષ છે, ત્યાં સુધી તે શંકિત જાણવું. શંકા છતાં લેવાથી નિર્દોષ હોય તે પણ જે દોષની શંકાપૂર્વક લે તે દાષ લાગે.] (૧૦૫) દ્વાવારેળ વિદ્દિગં, નૌસાદ્ પના વા | लोढेण वा विलेवेण, सिलेसेण व केणइ ॥ १-४५॥ (૧૦૬) તેં ૨ ૩કિ વિના, સમજ્જા ય દ્વાવણ 1 વિતિબે પત્તિબાવવું, ન મૈં ફ્ તાનાિસં ? -૪૬|| વળવારેળ=પાણી ભરેલા ઘડાથી (પાત્રથી), નીલા= વાટવાના સાધનસ્મૃત પત્થરની નીશાથી, પીઢવ્ન=કાઇના પાટલાદિથી, જોઢેળ શિલાપુત્રથી, (નીસાતરાથી) જેવેળ= માટી છાણુ વગેરે લેપથી, રૂ વ-અથવા કોઇ (લાખ મળી વગેરે) સિહેલેન=ચીકાશથી દાન દેવાની વસ્તુને કે વસ્તુ જેમાં હોય તે પાત્રને દ્દિગં=ઢાંક્યુ કે લીંપ્યું હાય, (૧૯૪૫) અને તેને સાધુને અથે જ મિંતિ = ઉઘાડીને કે ઉખાડીને તાવ-દાયક વિજ્ઞા આપે, તે દાત્રીને પ્રતિષેધ કરવા કે મારે તેવું કલ્પતું નથી. (આ ઉભિન્ન દેષ કહ્યો.) (૧-૪૬) = [ સચિત્તથી ઢાંકેલું લેતાં સંયવિરાધના, પત્થર-પાટલા આદિ પડી જતાં શરીર વિરાધના અને લી પેલાને લેવાથી પૂર્વ કમ -પશ્ચાત્કમ વગેરે દાષા જાણવા. (૧૦૭) સાં પાળાં વા ત્રિ, વામ સામે તદ્દા । जं जाणिज्ज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ १-४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy