SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન થું] પપ निव्वाविज्जा अन्नं न उंजाविज्जा न घट्टाविज्जा(न भिंदाविज्जा) न उज्जालाविज्जा (न पज्जालाविज्जा) न निव्वाविज्जा, अन्नं उंजंतं वा, घटुंतं वा, (भिदंतं वा) उज्जालंतं वा (पज्जालंतं वा) निव्वावंतं वा न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं-न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं વોસિરામિ સૂ૦ ૨૨ છે. સંયત વિરત અને પ્રતિહત–પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મ જેણે એ તે ભિક્ષુક કે ભિક્ષુણી, દિવસે કે રાત્રે, એક કે પર્ષદા માં રહેલે, ઊંઘતો કે જાગતો, કાળ (તપાવેલા લખંડમાં રહેલા) અગ્નિને, હૃારું (ધૂમવાળા રહિત) અંગારાને, મુમુi=(ભરસાડમાં રહેલા) ઝીણા અગ્નિના કણિ આને, કવિ અશિથી છૂટી પડેલી વાલાને, સારુંઅગ્નિ સાથે સળગતી જવાલાને વાચં ઉંબાડીયાને સુદ્રનબિં=(ઇંધણ રહિત) શુદ્ધ અગ્નિને, કે ૩ ઉલકાને (આકાશથી પડતા વિજળી વગેરેના અગ્નિને), એ કોઈ પ્રકારના અગ્નિને સ્વયં 7 વિજ્ઞા=Gજે નહિ વધારવા માટે તેમાં કાષ્ઠાદિ કંઈ નાખે નહિ), ન ઘટ્ટના=સંધટ્ટન ન કરે (હલાવે નહિ), કિન્ના ભેદે નહિ (ટુકડા ન કરે), ને રાજ્ઞાજિકા–(પંખાદિથી પવન નાખીને) ઉજવાલે નહિ, (પ્રદીપ્ત કરે નહિ), પન્નાસ્ત્રિજ્ઞા (વિશેષ પવનથી કે વારંવાર) પ્રદીપ્ત કરે નહિ અને 7 નિવાવિજ્ઞા=બૂઝાવે નહિ. એ રીતે ā=બીજા દ્વારા ઉજન, ઘટ્ટન, ભેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy