SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન છટકું ] ૧૮૫ જ્ઞાનીની દૃષ્ટિએ આત્માની શાભા ઘટે છે, માત્ર આત્મહિતમાં સહાયક થવા સિવાય ખીજો કાઈ ગુણુ શરીરમાં નથી. એથી જ્ઞાનીએ શરીર દ્વારા એ સાધના કરી લેવામાં જ તન્મય હાય છે અને તે ઉદ્દેશથી જ તેની સ ંભાળ કરે છે. હિરાભાવ તજીને અંતરાત્મામાં રમતા સાધુને સ્નાન, વિલેપન કે વિભૂષા સર્વ અકરણીય દેખાય છે, એવી ઇચ્છા પણ હિરામદશારૂપ છે. ગુણા જ સાચા અલંકારા છે' એમ સમજતા સાધુ ખાદ્ય વિભૂષાને કદી પણ ન ઈચ્છે.] હવે આ અઢાર સ્થાનાનુ ફળ કહી ઉપસ'હાર કરે છે(૨૭૮) વયંતિ બાળમમોટું સળો, तवे रया संजमअज्जवे गुणे । મુળ धुणंति पावाई पुरेकडाई, नवाई पावाई न ते करंति ॥६-६८ ॥ (૨૭૯) બોવમંતા ગમમાં ગષા, Jain Education International सविज्जविज्जाणुगया जसंसिणो । उउप्पसन्ने विमले व चंदिमा, સિદ્ધિ વિમાળાë, ëતિ તાળો—ત્તિ લેમિ દ્દ-૬॥ અમો સિનો-અમૂઢ ( યથાર્થ ) દૃષ્ટિવાળા જે મુનિએ સંગમલગ્નને મુળસંયમ અને આજવ (ઋજુતા) જેના ગુણા છે, (તેવા ખાર પ્રકારના શુદ્ધ) તને ચા-તપમાં રક્ત રહીને વાળં=(બહિરાત્મદશાવાળા) પેાતાના આત્માને (તે તે કુશળ ચિત્તવડે) વયંતિખપાવે છે (ઉપશાન્ત કરે છે), તે-તેએ પુરે દારૂ =પૂર્વે કરેલાં (જન્માન્તરીય) પાપાને દુર્ગંતિ ધાવે છે(ખપાવે છે) અને નવાં પાપેાને કરતા નથી. (૬૮) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy