SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [દશ વૈકાલિક પાંચમા અધ્યયનનો બીજો ઉદેશે પહેલા ઉદ્દેશામાં શેષ રહેલ ભેજનવિધિ બીજામાં કહે છે— (૧૬૧) વહિપાદું સંજિાિ ાં, મારા સંતા दुगंध वा सुगंध वा, सव्व भुजे न छड्डए ॥२-१॥ સંa=(રાગ-દ્વેષાદિને વિજેતા) મુનિ દુર્ગંધવાળું કે સુગધી સાવં=સઘળું જેવમાચારૂ લેપ સુધી (પાત્રને તર્જની અંગુલીથી) સંઝિત્તિ=સંલેખન કરીને (ઘસીને) ભજન કરે, લેશ પણ છેડે નહિ. (૨-૧) [લેશ પણ નહિ છાંડતાં પૂર્ણ ભજન કરવાના વિધાનથી અધિક લાવવું નહિ, સંગ્રહ કરવો નહિ, મૂછ થાય નહિ, દાનરુચિની રક્ષા થાય-વધે અને પાત્ર વગેરે સ્વચ્છ રહે, ઈત્યાદિ અનેક લાભ થાય. ૨–૧]. (૧૬૨) સેજ્ઞાનિસદિયા, સાવ જ નોકરે अयावयट्ठा भुच्चा णं, जइ तेणं न संथरे ॥२-२॥ (૧૬૩) તો રામુને, મનપામાં પસTI विहिणा पुव्वउत्तेण, इमेणं उत्तरेण य ॥२-३॥ સેના–ઉપાશ્રય કે નિસચિ=સ્વાધ્યાય ભૂમિમાં (તપસ્વી કે ગ્લાન સાધુ) =આહાર કરવાના સ્થળે ચાવચ=(નિર્વાહ ન થાય તેટલું) અપૂર્ણ (ભેજન મળ્યું હોય તેને) મુકવા=વાપરીને (જે તેટલા વડે) ન સંથ = નિર્વાહ ન કરી શકે (૨-૨) તો તે (“ક્ષુધાની વેદના ન સહાય, જ્ઞાનાભ્યાસાદિ કા ન થઈ શકે વગેરે પુષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy