SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [દ્દેશ વૈકાલિક (૨૨૩) મુસાવાળો ૩ જોગશ્મિ, સવ્વસા;િ નહિંગો । વિસ્તાતો બ મૂગળ, તમ્હા મોસ વિવજ્ઞણ્ II-શા અપ્પટ્રા=પેાતાના અર્થે, અથવા પરના અર્થ જોદાવા=ક્રોધને વશ થઇને જ્ઞરૂ વા=અથવા મ=ભય પામીને હંસ =પરપીડાકારી એવા મુસં=મૃષાવચનને (સ્વય) TM યૂઝ=મેલે નહિ અને બીજાને મુખે નો વચાવ=બાલાવે નહિ. ( ૧૨ ) કારણ કે લેકમાં મૃષાવાદને સર્વ સાધુઓએ િિો-ગહ્યો છે (દુષ્ટ કહ્યો છે). મૃષાવાદથી મૂત્રાનં=પ્રાણિઓને વિસ્તાતો= અવિશ્વાસ થાય છે, તે માટે મૃષા એાલવાનું વર્ષે. (૧૩) 6 " [ હું ખીમાર છું, મારે અમુક જરૂર છે, એમ પેાતાને અર્થે અથવા એ રીતે ખીજાને અર્થે પણ ક્રોધથી ‘તું દાસ છે' વગેરે કડવું કે અસત્ય નહિ ખેાલવું. એમ માનથી ‘હું બહુશ્રુત છું ' વગેરે, માયાથી કાઈ કામ ન કરવા માટે · મારા પગ દુઃખે છે ' વગેરે અને લેાભથી અણગમતી વસ્તુ કલ્પ્ય હોય તેા પણ મનગમતી મેળવવા અકલ્પ્ય કહેવી, વગેરે પણ ન ખાલવું. એમ પ્રાયશ્ચિત્તના ભયથી ભૂલ કરવા છતાં ‘ મેં નથી કરી ' વગેરે પણ ન ખેલવું, એવું હાસ્ય વગેરે નાકષાયાને વશ થઇને પણ ન ખેાલવું. ગાથામાં ક્રોધથી અને ભયથી કહેલું છે, તેના ઉપલક્ષણુથી ચારે કાયા અને નવ નાકાયાને વશ મૃષા ન ખેલવાનું, નહિ ખેાલાવવાનું અને નહિ અનુમેદવાનું પણ સમજી લેવું. મૃષાવાદથી જ્ઞાનાવરણીયાદિ ધાતીકના બંધ ઉપરાંત અશાતા, અશુભનામકર્મ, નીચગેાત્ર વગેરે દુષ્ટ કર્માંના બંધ થાય છે, અન્ય ભવમાં એકેન્દ્રિય જાતિમાં જન્મ, પંચેન્દ્રિય થાય તા પણ છãાના રાગ, મુખના રાગ, મુંગા-ખાબડાપણું તથા અનાય, દુઃસ્વર, અપયશ, દુર્ભાગ્ય વગેરે વિવિધ દુ:ખાને વશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy