SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ [ દશ વૈકાલિક द्विज्जा २, नो कित्तिवण्णसद्दसिलोगट्ठाए तवमहिडिज्जा-३, नन्नत्थ निज्जरडयाए तवमहिद्विज्जा-४। चउत्थं पयं भवइ IT૦ ૬-૩૦ ૪, સૂત્ર-૪ | મવશ રૂથ સિરોપો તપસમાધિ ચાર પ્રકારની છે. (જુ નો અર્થ સોળમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે) તે આ પ્રમાણે-ધમિલની જેમ રૂટ્ટોદરા-આ લોકનાં સુખ (લબ્ધિઆદિ પ્રગટાવવા) નિમિત્તે તવં–તપને ક્રિક્રિજ્ઞા-નહિ કર, (અર્થાત્ તપ કરીને આ લેકના ફળની આશંસા નહિ રાખવી–૧; બ્રહ્મદત્તની જેમ પોnpયાઅજમમાં સુખ (ભેગાદિ સામગ્રી મેળવવાના) નિમિતે તપને નહિ કરે, અર્થાત્ તપ કરવામાં પરલોકના સુખાદિની આશંસા નહિ રાખવી)-૨; એ રીતે વિત્તિયાણસિરોયાણ-કીર્તિ, વર્ણન વાદ, શબ્દ અને પ્રશંસાને નિમિત્તે પણ તપ નહિ કરે, (અર્થાત્ તપ કરવામાં સર્વદિગ્ગવ્યાપી (ખ્યાતિ રૂ૫) કીર્તિની, એક દિશા વ્યાપી ખ્યાતિરૂપ વર્ણવાદની, અદ્ધદિગવ્યાપી ખ્યાતિરૂપ શબ્દની અને તે જ સ્થાને સ્તુતિ થવી વગેરે પ્રશંસાની આશંસા નહિ રાખવી)-૩, નન્નશ નિgયાણઅને નિર્જરા સિવાય અન્ય કઈ આશાએ તપને નહિ કરે, અર્થાત્ તપ કરવામાં માત્ર એક કર્મનિર્જરાનો ઉદ્દેશ રાખો. ૪. આ વરહ્યું –ચ્ચેાથું પદ તપ સમાધિરૂપ મવરૂ–છે. અર્થાત્ નિર્મળ તપથી આત્માને એ ચેથા પદની પ્રાપ્તિ (કર્મનિર્જરા થાય છે. (ઉ૦ ૪-સૂત્ર-૪) રૂલ્ય-આ વિષયમાં શિસ્ત્રોનો સંગ્રહશ્લોક આ પ્રમાણે મવરૂ–છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy