SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું ષજીવનિકાય અધ્યયન બીજ અધ્યયનમાં ધિયનું વર્ણન કર્યું, તે ધેય સદાચાર વિષયમાં રાખવું હિતકર હેવાથી ત્રીજા અધ્યયનમાં અનાચીના વનાદિરૂપ સાધુને આચાર કહ્યો. હવે એ આચાર છ છવનિકાય અંગે પાળવાને હેવાથી આ અધ્યયનમાં છે જીવનિકાયનું વર્ણન કર્યું છે, એથી તેને “પછવનિકાય” અધ્યયન કહેલું છે. આને ધર્મપ્રતિ પણ કહેવાય છે. તેમાં પંદર સૂ અને ઓગણત્રીશ ગાથાઓ છે અને ૧-જીવ-અજીવનું સ્વરૂપ, ૨-તેને જાણીને છકાય જીવની હિંસાથી અટકવાનું વિધાન, ૩-તે માટે મહાવતરૂપ ચારિત્રધામનું પાલન, ૪-છ જવનિકાયની યતનાને વિધિ, ૫-ઉપદેશ અને ૬-ચારિત્રધર્મનું ફળ, એમ છ અધિકારે છે. તેનું પહેલું સૂત્ર કહે છે. *सुअं मे आउसं! तेणं भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, सुअक्खाया, सुपन्नत्ता, सेअं मे अहिज्जिउं अज्झयणं ધમપત્રો || ભાગ ૨ | શ્રીસુધર્માસ્વામિજીએ પિતાના શિષ્ય શ્રીજબૂને કહ્યું છે કે-ચારસંહે આયુષ્યમાન જખ્ખ ! મે સુi=મેં જે દશવૈકાલિક સૂત્ર શ્રીશચંભવસૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ધરેલું હોવાથી શ્રીસુધર્માસ્વામિજીયે કહેલ આ પાઠ પૂર્વમાંથી એ જ શબ્દોમાં તેઓએ લીધેલ છે, એમ માનવાથી અસંગતિ નથી રહેતી. કારણ પૂર્વાચાર્યોની એ પદ્ધતિ હતી કે પિતાના પૂર્વ પુરુષોથી બેલાએલા શબ્દોનો ઉપયોગ કરવામાં તેઓ ગુરુભક્તિ સમજતા. આજે પણ એનું અનુકરણ કરનારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy