SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ [ દશ વૈકાલિક સાંભળ્યું છે, તેને મનાવવા પર્વ ઉજવાચે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે, શું કહ્યું છે? રૂટુકઆ જગતમાં વસ્તુ નિએ છળીના નામાચ=છ જવનિકા નામનું અધ્યયન કહ્યું છે, કેવા ભગવંતે કહ્યું છે? તમને મહાતપસ્વી, મવચાર સમગ્ર ઐશ્વર્યાદિ(ભગ)વાળા-ભગવંત, માવળંકષાયાદિ મહાવૈરિને પરાભવ કરનારા મહાસુભટ હોવાથી દેવોએ જેઓને “મહાવીર એવું ઉપનામ આપ્યું છે અને વારંવે= કાશ્યપગોત્રવાળા છે. તે ભગવંતે કહ્યું છે. કેવી રીતે કહ્યું છે? સ્વયં મા કેવળજ્ઞાનથી જાણીને કહ્યું છે, કોઈ એકની સામે જ નહિ પણ બાર પર્ષદામાં સુરક્ષાચા સારી રીતે કહ્યું છે. (એટલું જ નહિ, જેમ કહ્યું તેમ સૂક્ષમ પણ અતિચાર ન લાગે તે રીતે) સુનત્તા=પાળ્યું છે, માટે િિસવું રેચ મારે આ ષડૂજીવનિકાય અધ્યયન ભણવું તે શ્રેયઃ છે, સાંભળવું-કહેવું તે હિતકર છે. એમાં ધર્મની પ્રજ્ઞપ્તિ (વ્યાખ્યા) કરેલી હોવાથી એને ઘHપન્નર=ધર્મપ્રજ્ઞપ્તિ પણ કહેવાય છે. (રૂમ વગેરે પદે સ્ત્રીલિંગે પ્રથમાન્ત છે, તે ધર્મપ્રજ્ઞપ્તિનાં વિશેષણે સમજવાં.) (૧) [મા તેમાં એ બે પદોને એક જ ગણી જુદા જુદા સંસકૃત પર્યાયથી ભિન્નભિન્ન અર્થ કર્યો છે. સાયુધ્ધતા એવું ભગવાનનું વિશેષણ કરવાથી ચિરંજીવી શ્રીભગવાને” આ કહ્યું છે, એમ મંગળસૂચક અર્થ થાય. વસંતમાં એવું સુધર્માસ્વામીનું વિશેષણ કરવાથી “ગુરુની નિશ્રામાં વસતા” અથવા અથવા સામુસળ પર્યાય કરવાથી ભગવાનનાં પાદકમળમાં મસ્તકથી સ્પર્શ કરતાએવા સુધર્માસ્વામીએ, ભગવંતના મુખે આ સાંભળ્યું છે, એવા પણ અર્થો થાય છે. ૧]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy