SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા બીજી] હવે એ સાધુચર્યાનું વર્ણન કરે છે– (૫૦૬) નિgવાનો સમુબાર()રિકા, નાથાંશું પરિણા જા ગોવરી વિષT ; विहारचरिआ इसिणं पसत्था ॥चू०२-५। મનિgવા=અનિયતવાસ અથવા અનિકેતવાસ (તેમાં માસકપાદિના કેમે વિચરવું તે અનિયતવાસ અને ઉદ્યાન પર્વત સ્મશાન વગેરેમાં રહેવું તે અનિકેતવાસ સમજ.) સમુગાબરિય=ઘર-ઘરમાંથી ભિક્ષા મેળવીને નિર્વાહ કરે, જનારjછે (નિર્દોષ આહારાદિ મેળવવાના ધ્યેયથી) અજાણ્યા ઘરમાંથી થોડું થોડુ લેવું, પરિયા = અને (મનુષ્યાદિ ન હોય ત્યાં) નિર્જન સ્થળમાં રહેવુંએકાન્તવાસ સેવ, ભgોવ=થેડી સામાન્ય ઉપધિથી નિર્વાહ કર (બહુમૂલ્ય વસ્તુઓને તજીને અ૯પજરૂરીઆતવાળા થવું), વિજ્ઞાન અને કલહને તજ, (અર્થાત્ બીજાની સાથે ઝઘડવું નહિં, ઝઘડે થાય તેવાં વચને કહેવા-સાંભળવાં નહિ, વગેરે કલહનાં કારણોને તજવાં. ) એ પ્રકારની વિહારવરિશા જીવનની ચર્યા (મર્યાદા) લિv= સાધુઓને પત્થા=પ્રશંસનીય છે. (અર્થાત્ જિનાજ્ઞાન પાલનરૂપ હોવાથી એ જીવન મર્યાદા ભાવચારિત્રની સિદ્ધિ કરે છે, માટે પ્રશંસનીય અને ઉપાદેય છે.) (ચૂ૦ ૨–૫) ઉપર્યુક્ત ચર્ચા કયા કારણે પ્રશસ્ત છે? તે કહે છે– (૫૦૭) શાસ્ત્રોમાવિષTI , ओसन्नदिहाहडभत्तपाणे । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy