SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ -- - --- -- --- ---- ---- - - ૩૭૬ [દશ કાલિક संसट्ठकप्पेण चरिज भिक्खू ; તન્નાયસંસ કરું કળા ન્યૂ ૨-દ્દા મિત્રવ્>ઉત્તમ સાધુ ભિક્ષા માટે જ્યાં બન્ન-આકીશું અને મોમાઇ=અપમાન થાય તેવાં ઘરેનો વિવાળા= ત્યાગ કરે, મોરન=પ્રાય: હૂિ=લાવતાં નજરે દેખાય તેવું મરવાળે=આહાર પાણી વગેરે ગ્રહણ કરે, સંસપેજ=સંસૃષ્ટક૯પથી વિચરે, (અર્થાત્ સંસ્કૃષ્ટ હસ્ત; સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય વગેરે અષ્ટભંગી પૃ. ૯૪ માં કહી છે, તેમાંના શુદ્ધ ભાગે ગ્રહણ કરે) તેમાં પણ ન મુનિ તન્નાથસંપ તજજાત સં– સુષ્ટક૯પમાં જરૂજ્ઞા=યતના કરે. (સૂ) ૨-૬). [ આકાણઃ ઘણા માણસો જ્યાં જમતાં હોય તેવાં રાજકુળ કે જમણસ્થાન વગેરેમાં ન જાય, કારણ કે સંકડાશથી ચાલતાં હાથપગ વગેરેને સંધર્ટ કે ભાંગવા-તૂટવાને પ્રસંગ આવે, ઉપરાંત સાધુતાની હલકાઈ થાય. જ્યાં અજૈન કે જૈન પણ રાજ્યાદિને અધિકારી-સત્તાધીશ હોય ત્યાં સામાન્યતયા અપમાન થવાને, કોઈ ભક્ત હોય તો દેષિત વસ્તુ વહોરાવવા અને અભક્તષી હેય તે અપમાનને કે આહાર વિના પાછા ફરવું પડે તેવો સંભવ હોવાથી તેવા સ્થાને ન જાય. વળી દાત્રી આહારાદિ વહોરાવવા લાવે ત્યારે તેને લેતાં-ચાલતાં-આવતાં નજરે જોઈ શકાય તે દષ્ટઆહત કહેવાય. તેવું લેવાથી વહરાવનારદ્વારા તે પ્રસંગે થતા દોષોથી બચી શકાય, માટે પ્રાયઃ (શક્ય હોય ત્યાં સુધી) નજરે દેખાય તે રીતે લાવેલા આહારાદિને વહેરે. સંસૃષ્ટકલ્પનું કારણ પૂર્વે પૃ. ૯૪ માં જણાવ્યું છે, તેમાં પણ હાથ–પાત્ર વગેરે એક જ જાતિના દ્રવ્યથી ખરાયેલાં હોય તે તજાત સંસઝ૯૫ કહેવાય. જેમ કે હાથ–પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy