SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ત્રીજી”] २३ એ સુનિવરેાની શેષ ઉત્તમતાને જ ત્રણ ગાથાથી કહે છે(૨૭) પંચાત છાયા, તિમુત્તા અમુ સંગા । पंचनिग्गहणा धीरा, निग्गंथा उज्जुदंसिणो ||३ - ११ ॥ (૨૮) વયંતિ શિન્દેમ, તેમતેમ વાયડા | વાતાનુ હિમજીળા, સંગયા મુસમાયિા રૂ-૨૫ (૨૯) પરીસદ્દરિદ્રતા, વૃત્રમોહા નિયંત્રિબા ! सव्वदुखपहीणट्ठा, पक्कमंति महेसिणो ||३ - १३॥ વળી મુનિવરા વંચાણવ=હિંસાદિ પાંચે આશ્રવાના પરિશળાચા=પૂર્ણ જાણુ હાય છે, (જ્ઞાનથી તેને જાણે છે અને ક્રિયાથી તેને તજે છે) એ કારણે તેઓ તિગુત્તા=ત્રણ તિથી ગુપ્ત (મન--વચન કાયાને સાવઘમાં જતાં રાકનારા) હાય છે, તેથી ઇસુ=છ જીવનકાયની રક્ષામાં સંચા-ઉદ્યત (જયણા વાળા)હાય છે. વળી પંચનિમા=પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ (ઈષ્ટ--અનિષ્ટ વિષામાં સમતાને) કરનારા હોય છે, તે પણ અજ્ઞાન કે દીનતાથી નહિ, કિન્તુ ધીરા=જ્ઞાની (અથવા ધેય વાળા) હાવાથી એ સઘળું પ્રસન્નપણે કરે છે, વળી તેઓ નિગ્રન્થ અને ઉત્તુતિનો=(માક્ષ માટે સરળતા સયમ આવશ્યક હોવાથી) ઋજુ એટલે સયમને જોનારા-સંયમમાંજ ઉપાદેય બુદ્ધિવાળા-સંયમપ્રતિબદ્ધ હેાય છે. (૧૧) વળી વિશેષ નિર્જરા માટે તે સંનચા=સાધુએ શિન્દેમુ= ઉષ્ણઋતુમાં બાચાયતિ=(તાપમાં) આતાપના લે છે, તેમતેનુ= શીતઋતુમાં અવાણવા=અવસ્રા (વસ્રો છેાડીને) શીતપરિષહને સહે છે અને વાસાસુ=વર્ષાકાળમાં (જીવરક્ષા માટે) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy